________________
चारित्र
તપ આદુ
ODIO
નવા બહાર પડેલા ગ્રંથા
આમક૯યાણમાળા (૧) હજારો વાંચકો જેની રાહ જોઇ રહ્યા હતા, પૂ. મુનિવરો, સાધ્વીજીઆ, જેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે તે અત્યંત ભાવપાદક પ્રાચીન પ્રાથના, ગુજરાતી સંસ્કૃત પૈત્યવંદન સ્તુતિ, ઢાલીયાં,
સ્તવનો, સજઝાયા, પદોનો અત્યુત્તમ સંગ્રહુ જેમાં છે. કિ. રૂા. ૪). | (૨) ધર્મબોધ ગ્રંથમાલાના શીધ્ર ગ્રાહુક બની જાવ, માત્ર પોસ્ટેજ સાથે રૂા. ૧૨) ની કિંમતમાં જીવનનું ઘડતર કરવા માટે જુદા જુદા વિષય ઉપર રોચક શૈલીમાં લખાએલાં ૨૦ચુસ્તકો વસાવી લો,
(૩) પાષધ વિધિ (ચોથી આવૃત્તિ) સંપૂર્ણ સૂત્રો વિધિ સાથે, નહિ ભણેલાઓ વાંચતા જાય અને પોષધ કરી શકે તેવી યોજના જેમાં કરવામાં આવી છે. કિ. ૦-૧૨-૦૦ | (૪) મોહનમાલા (ચોથી આવૃત્તિ) પ્રાચીન અર્વાચીન સ્તવન તથા પ્રાર્થના, ચૈત્યવંદન, થાયે, ગહુલીઓ, તપવિધિ, સ્તોત્રા, છંદના સંગ્રહુ કિ. રૂા. ૧૦ | (૫) સઝાયા તથા ઢાળીઆઓને સુંદર સંગ્રહુ કિં. રૂા, રા,
e છપાતા ગ્રી.. (૧) કલ્પસૂત્ર સુબાધિકા ટીકા (૨) શ્રી ભગવતીજી સૂત્રનાં પ્રવચન (૩) શ્રી મૃહુસંગ્રહુણી સુવિસ્તૃત સચિત્ર ભાષાંતર(બીજી આવૃત્તિ).
- છટક પુસ્તક પણ મળી શકશે. -: ગ્રાહુકે થવાનાં તથા પુસ્તક મેળવવાનાં ઠેકાણાં :શા, લાલચંદ નંદલાલ
સી. શાંતિલાલ શાહની કાં, ઠે. રાવપુરા ઘીકાંટા-વડોદરા
ઠે. ૮૬, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુબઇ. સરસ્વતી પુસ્તક ભંડાર મેધરાજ જૈન પુસ્તક ભંડાર ઠે. રતનપોળ હાથીખાના ઠે. ગુલાલવાડી ગાડીજીની ચાલ નં. ૧ અમદાવાદ
- મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com