Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 77
________________ ચૌદસ : પાપના પ્રવાહ : ૭૩ : અને વાઘના ખાળકને વિકાર પમાડવાથી પરિણામ ભયંકર આવે છે, તેમ માયા-મૃષાવાદનુ પરિણામ પણ અતિ ભયંકર આવે છે, તેથી હે સજ્જને ! તમે માયા-મૃષાવાદનું સેવન કરશેા નહિ. એ તા માયા ને મેાસાવાઈ, થઈ મહેાટા કરે ય ગાઇ; તસ હેઠે ગઈ ચતુરાઈ, હા લાલ ! માયામેાહુ ન કીજીએ. જે લેાકેા આ દુનિયામાં દેશનેતા, રાજદ્વારી પુરુષા, ઉદ્યોગપતિઓ, શ્રીમંતા, પંડિત, વિદ્વાને, તંત્રીઓ વગેરે મોટા માણસા ગણાઈને માયા-મૃષાવાદનું સેવન કરે છે, તેમની ચતુરાઈ પાણીમાં ગઈ સમજો, તાત્ક્ષય કે–જે ચતુરાઈથી પેાતાનુ તેમજ પારકાનું' કલ્યાણ થઈ શકે તેમ છે, તે ચતુરાઈના ખીજાને છેતરવા માટે ઉપયાગ કરવા એ ચતુરાઈના ખુલ્લા દુરુપયોગ છે, તેથી હું સજ્જને ! તમે માયા મૃષાવાદનું સેવન કરશેા નહિ. જે જૂઠા વે ઉપદેશ, જનરજનના ધરે વેશ; તેને જૂઠા સકલ લેશ, હૈા લાલ! માયામાહુ ન કીજીએ. જે જાણી જોઈને ખાટો ઉપદેશ આપે છે અથવા સત્યની દરકાર ન કરતાં લેાકેાને પ્રિય લાગે તેવું આચરણ કરે છે, તેને સઘળા પરિશ્રમ વ્યર્થ સમજવા. તાત્પર્ય ।–àોકપ્રિયતા મેળવવાની ખાતર જે સત્યને છુપાવે છે અને અંતરમાં જીદુ' ને દેખાવમાં 'બુદું એવું માયાવી વર્તન કરે છે તે પશુ માયામૃષાવાદી જ છે અને તેમના એ માયામૃષાવાદ છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82