Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 47
________________ ચૌદસ : : ૪૩ : પાપના પ્રવાહ · હું કે નથી ! મારી પાસે અખૂટ ધન છે, અઢળક સ`પત્તિ છે, અપૂર્વ રિદ્ધિ છે ! અહા મારું અશ્વય !' તે ભવાંતરમાં ઐશ્વર્યથી છે! હીન થાય છે એટલે કે દીન-દુ:ખી હાલતમાં જન્મે છે. જે મનુષ્ય ખલનું અભિમાન કરે છે કે મારા જેવા અળિયે ખીએ કેાઈ નથી ! મારા ખળની શી વાત ! ભલભલાને હરાવી દઉં છું ! ' તે ભવાંતરમાં ખલહીન એટલે માયકાંગલે થાય છે. જે મનુષ્ય રૂપનું અભિમાન કરે છે મારા જેવા રૂપાળા કાઈ નથી, હું કામદેવના અવતાર છુ, મારું રૂપ જોઈને લેાકા મેહ પામે છે !' તે ભવાંતરમાં રૂપહીન એટલે કાણેા-કૂબડા થાય છે. જે મનુષ્ય તપના મદ મહાન્ તપસ્વી છું, મારા જેવી તપશ્ચર્યાં શકતા નથી !” તે ભવાંતરમાં તપ કરવાની થાય છે. અને જે મનુષ્ય શ્રુત કે વિદ્યાને મદ કરે છે કે ‘ મારા જેવું શાસ્ત્રજ્ઞાન કોઈને નથી, હું મહાપંડિત છું, હું મહાજ્ઞાની છું!' તે ભવાંતરમાં મૂખ થાય છે. કરે છે કે “હું ખીજા કાઈ કરી શક્તિથી રહિત " 6 આ સ્થળે સુજ્ઞ મનુષ્ય એવા વિચાર કરે કે હે જીવ! તેં અત્યાર સુધીમાં દરેક પ્રકારની જાતિમાં જન્મ ધારણ કર્યાં છે, તે જાતિનું અભિમાન શું? જાતિ કેાઈ શાશ્વત વસ્તુ નથી, માટે તેને ગર્વ ન કર. હે જીવ! તને જે કંઈ લાભ થાય છે તે અતરાય કર્મના ક્ષય થવાથી થાય છે, તેમાં હુ શુ અને અભિમાન છુ? વળી આવેા લાભ તને એકલાને જ થતા નથી પણ જે કાઈ પૂર્વભવમાં દાનાદિ ક્રિયાઓ કરે છે, તે સર્વને થાય છે, માટે લાભના મદ ન કર. હૈ જીવ ! કુલના ઊંચાનીચાપણાથી શું? ને તું ઉચ્ચ કુલમાં જન્મ્યા છે, છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82