Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 66
________________ ધર્મબોધ-ચંથમાળા : ૬૨ : * પુષ્પ તે એના બાપે દીધી હશે પણ તમે લેકેએ મને ગાળ દીધી છે, એ નિશ્ચિત છે માટે હું તમને શિક્ષા કર્યા વિના નહિ રહું.” આટલું બેલી તે વરુએ બકરીનાં બચ્ચાંને પકડીને મારી નાખ્યું. કલહને કેઈએ નાને સમજ જ નહિ. શરૂઆતમાં તે રાઈના દાણું જે નાને હેય છે, પણ જોતજોતામાં પહાડ જે બની જાય છે. સામાન્ય બોલાચાલીમાંથી હુંકારા-તુંકારા થાય છે, હુંકારા-તુંકારામાંથી ગાળાગાળી જમે છે; અને ગાળાગાળીમાંથી એક બીજા પર અણછાજતા આક્ષેપ મૂકવાની શરૂઆત થાય છે. પછી લાકડીઓ ઉચકાય છે, હથિયારે લેવાય છે અને એક બીજાનાં માથાં ભંગાય છે કે ગળાં રેસાય છે. એટલે કલહનું આખરી પરિણામ ભયંકર દુર્દશામાં જ આવે છે. કલહને ઉત્તેજન આપવું એ પણ ભયંકર પાપ છે, કારણ કે એથી કલહ કરનારા બેવડા જારમાં આવી જાય છે અને પિતાને સર્વનાશ થાય ત્યાં સુધી લડે છે. કેર્ટ-કચેરીમાં ચાલી રહેલા કેસે જુએ એટલે એ વાતની વધારે પ્રતીતિ થશે. જે ઘર, જમીન કે ખેતર માટે કજિયે ચાલતું હોય તે ઘર, જમીન, ખેતરની કિંમત જેટલા પૈસા માત્ર વકીલની ફીના થઈ જાય, છતાં ટંટે ઊભું રહે છે. તેથી જ કહેવાયું છે કે-વારે કલહ સ્વભાવે સંત– જે પુરુષ ઉત્તમ પ્રકૃતિના હોય છે, તે કલહને ઉત્તેજન ન આપતાં તેનું શમન થાય તેવા ઉપાય કરે છે. કલહ શું નથી કરતો? એ પિતા અને પુત્રના સંબંધ છેડાવે છે, ગુરુ અને શિષ્યના ધમેં ભૂલાવે છે, પતિ અને પત્નીના નેહને વિસરાવે છે, ભાઈ–ભાઈ વચ્ચે અબેલા લેવડાવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82