Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 49
________________ ચૌદમું : : ૪૫ : પાપનો પ્રવાહ છે? અરે સનતકુમાર ચક્રવર્તી જેવાનું રૂપ થોડીવારમાં બદલાઈ ગયું, તે તારા રૂપનું કહેવું જ શું માટે રૂપના મદને વિસરી જા અને આત્માને રૂપાળા બનાવવા માટે પ્રયત્નશીલ થા. વળી હે જીવ! તું અમુક ઉપવાસ આયંબિલ કે રસત્યાગ કરી શકે છે તેથી મહાન તપસ્વી હેવાનું શા માટે માની લે છે? આ જગતમાં મહાપુરુષોએ જે તપશ્ચર્યાઓ કરી છે, તેની આગળ તારી કે ગણના નથી ! શ્રી રાષભદેવ ભગવાને બાર માસ સુધી આહારપાણ લીધાં ન હતાં ! શ્રી મહાવીર પ્રભુએ છ છ માસના ઉપવાસ કર્યા હતા અને સાડાબાર વર્ષમાં માત્ર ૩૪૯ જ પારણું કર્યા હતાં અને બાકીને બધો સમય તપશ્ચર્યામાં વ્યતીત કર્યો હતે માટે તું તપનું અભિમાન જરા પણ કરીશ મા. અને હે જીવ! તું શ્રતને મદ પણ શાને કરે છે? તારું શ્રુતજ્ઞાન ગણધર દેવે અને ચૌદપૂર્વધારીઓની આગળ શા હિસાબમાં છે ? તું થોડાં શાસ્ત્રો ભયે, થોડું લખતાં-વાંચતાં શીખે કે થોડું બોલતાં શીખે એમાં પિતાને મહાપંડિત કે મહાજ્ઞાની કેમ માની બેઠે છે ? તું પદે પદે ખલના પામે છે. અનેક વસ્તુના ગૂઢ રહસ્યને જાણતા નથી, તારું જ્ઞાન અનેક પ્રકારે ખલનાવાળું છે, એ કેમ ભૂલી જાય છે? રે જીવ! તું કઈ પણ પ્રકારે શ્રતને મદ કરીશ મા. તાત્પર્ય કેઃ उत्सर्पयन् दोषशाखा गुणमूलान्यधोनयन् । उन्मूलनीयो मानदुस्तन्मादेवसरित्प्लवैः ॥१॥ રાજપી શાખાઓને વિસ્તારતા અને ગુરુ૫ મલને નીચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82