Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 55
________________ ચૌદમું : : ૫૧ : પાપનો પ્રવાહ ની આશા કરે છે, હજાર રૂપી આવા લાખ રૂપીઆની આશા કરે છે અને લાખ રૂપીઆવાળ કરોડ રૂપી આની આશા કરે છે. તે જ રીતે કરોડ રૂપીઆવળે નરેન્દ્ર થવાને ઈરછે છે, નરેન્દ્ર ચક્રવર્તી થવાને ઈરછે છે, ચક્રવર્તી દેવ થવાને ઈ છે છે અને દેવ ઈંદ્ર થવાને ઈરછે છે. આમ ઇદ્રપણું પ્રાપ્ત થવા છતાં ઈરછા નિવૃત્ત-શાંત થતી નથી; માટે સુજ્ઞજનેએ માટી ભરતીવાળા લેભરૂપી સમુદ્રને સંતેષરૂપી પાળ બાંધીને પ્રસાર પામતે અટકાવ. कसिणं पि जो इमं लोयं, पडिपुण्ण दलेन इकस्स । तेणाऽवि से न संतुस्से, इह दुप्पूरए इमे आया ॥१॥ અનેક પ્રકારના બહુમૂલ્ય પદાર્થોથી પરિપૂર્ણ આ સમગ્ર વિશ્વ પણ જે એક મનુષ્યને આપવામાં આવે, તે પણ તે સંતુષ્ટ નહિ થાય. અહે! મનુષ્યની આ તૃણું ઘણું જ દુષ્પર છે! અર્થાત્ કઈ રીતે પૂરી કરી શકાય તેવી નથી. सुवण्ण-रुप्पस्स उ पबया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ॥१॥ ચાંદી અને સેનાના કૈલાસ પર્વત જેવા મોટા અસંખ્ય પર્વત પાસે હોય તે પણ લેભી મનુષ્યની તૃપ્તિ માટે તે કંઈ પણ નથી, કારણ કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે. जहा लाहो तहा लोहो, लाहा लोहो पड़ा। दोमामाकणयं कजं, कोडीए वि न निट्टियं ॥१॥....... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82