________________
ધર્મબોધચંથમાળા : ૫૦ :
ઃ પુષ્પ માછલીઓ પકડીને તેનું ભક્ષણ કરી જાય છે! એટલે બાહ્ય આચરણ અનુકંપાનું પરંતુ ભીતરની વૃત્તિ શિકારની એ માયાની જાળ છે અને તે આત્માથી મનુષ્યોએ છોડવી જ જોઈએ. માયાને જીતવા માટે સદા સરલતા રાખવી જરૂરી છે.
(૯) લેભ. ધન, વૈભવ, સત્તા, અધિકાર કે રાજ્યાદિ ઐશ્વર્યની તૃષ્ણાને લેભ કહેવામાં આવે છે. તે સર્વ દેશની ખાણ છે, ઉત્તમ ગુણેને ગળી જનારો મહારાક્ષસ છે, દુખરૂપી વેલીએનું મૂળ છે અને ધર્માદિ ચારે પુરુષાર્થને બાધક છે.
તેના સ્વરૂપનું વર્ણન કરતાં શાસકાર મહર્ષિઓએ કહ્યું છે કેઃ धनहीनः शतमेकं, सहस्रं शतवानपि । सहस्रावधिपतिर्लक्ष, कोटिं लक्षेश्वरोऽपि च ॥१॥ कोटीश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्चक्रवर्तिताम् । चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥२॥ इन्द्रत्वेऽपि हि संप्राप्ते, यदीच्छा न निवर्तते । मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥३॥ लोभसागरमुढेल-मतिवेलं महामतिः । संतोषसेतुबन्धेन, प्रसरन्तं निवारयेत् ॥४॥
લભ શરૂઆતમાં નાનું હોય છે, પણ પછીથી શરાવ(કેડિયા)ની જેમ વૃદ્ધિ પામે છે. જેમ કે ધનહીન હોય તે સે રૂપીઆની આશા કરે છે, તે રૂપીઆવાળ હજાર રૂપીઆ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat