Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 43
________________ શ : પાપને પ્રવાહ પુત્ર, સ્ત્રી, સ્વામી અને નેકરની અતિ તર્જના કરવી નહિ, કારણ કે ગમે તેવું ઘટ્ટ હોવા છતાં ઘણું મથાયેલું દહીં પિતાને દેહ છોડી દે છે (છાશ થઇ જાય છે) અર્થાત્ અતિ તજનાનું પરિણામ બૂરું આવે છે. ક્રોધ કરવાને ટેવાયેલા મનુષ્યોએ પિતાની જાતને સુધારવા માટે એ વાત યાદ રાખવી ઘટે કેઃ पढम चिअ रोसभरे, जा बुद्धी होइ सा न कायवा। किंपाकफलाणमिव न सुन्दरो होइ तीह परिणामो ॥१॥ ક્રોધને ઉદય થતાં જે વિચારે પહેલા આવે છે, તે પ્રમાણે વર્તવું નહિ; કારણ કે કિપાક વૃક્ષનાં ફલોની જેમ તેનું પરિણામ સુંદર હોતું નથી અર્થાત્ કિંપાક વૃક્ષનાં ફલે ખાતી વખતે મધુર લાગે છે, પણ થોડા સમયમાં જ પ્રાણુને નાશ કરે છે, તેમ ક્રોધથી કરાયેલું કામ ઘેડીવાર મનને સુંદર લાગે છે પણ તેનું પરિણામ અત્યંત બૂરું આવે છે. કેધને જીતવાનું મુખ્ય સાધન ક્ષમા છે. કહ્યું છે કે: धमाखड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अणे पतितो वहिः, स्वयमेवोपशाम्यति ॥१॥ જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીન પર પડેલે અગ્નિ પિતાની મેળે જ ઓલવાઈ જાય છે. સારાંશ કે-દુર્જન મનુષ્ય આપણુ પર કોધ કરે અને આપણે તેને કોધથી પ્રતિકાર કરીએ તે મામલે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82