________________
ધમધ-ચંથમાળા : ૩૮ :
* પુષ્પ લૌકિક શાસ્ત્રોને અભિપ્રાય પણ એ જ છે. આ રહ્યા તેમના શબ્દોઃ
क्रोधाद्भवति संमोहः, संमोहात्स्मृतिविभ्रमः ।
ઋતિવિષ્યમાત્ પુદ્ધિનાશ, શુદ્ધિનારાહ્મપરાત શા ક્રોધથી સંમેહ થાય છે, સંમેહથી મૃતિવિભ્રમ થાય છે, સમૃતિવિશ્વમથી બુદ્ધિને નાશ થાય છે અને બુદ્ધિને નાશ થતાં મનુષ્ય સર્વ પ્રકારે નાશ પામે છે.
નીતિ તરીકે પણ ક્રોધને ત્યાગ કરવો ઉચિત છે. કારણ કેઃ क्षमी यत्कुरुते कार्य, न तत्क्रोधवशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ॥ १ ॥
જે કાર્ય ક્ષમાવાળ એટલે સહનશીલ કે શાંત સ્વભાવને મનુષ્ય કરી શકે છે, તે કાર્ય વાત વાતમાં તપી જનારે અને એ રીતે મન પર કાબૂ ગુમાવનારે મનુષ્ય કરી શકતું નથી. તાત્પર્ય કે કાર્યને સાધનારી પ્રજ્ઞા છે, તેને ક્રોધવડે નાશ થાય છે.
મનુષ્ય ઘણીવાર પુત્ર-પુત્રીઓને રખડતાં જોઈને, પત્નીને વિચિત્ર રીતે વર્તતી જાણીને, શેઠને મનસ્વી હકમ કરતે નિહાળીને તથા નેકરની નિમકહરામી ભાળીને ઘણુ ગુસ્સે થાય છે અને તેમની અતિ તર્જના કરે છે, પરંતુ આવા સગોમાં પણ શાંતિથી કામ લેવું એ જ હિતાવહ છે. કહ્યું છે કે
अइ तज्जणा न कायबा, पुत्तकलत्तेसु सामिए भिच्चे । दहि पि महिजंतं, छंडइ देहो न संदेहो ॥ १॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com