Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 39
________________ ચૌદમુ : પાપના પ્રવાહ ૩૫ : (૩) ક્ષેત્ર : ખેતર, વાડી–વજીકા, છૂટી જમીન. (૪) વાસ્તુઃ ઘર, દુકાન, વખારા વગેરે. (૫) રૂપું: રૂપાના જથ્થા. ( ૬ ) સેાનું: સાનાના જથ્થા. (૭) કુષ્યઃ સેાના-રૂપા સિવાયની ધાતુ તથા રાચરચીલું. (૮) દ્વિપદ નાકર-ચાકર, દાસ-દાસી, સેવક–સેવિકાએ તથા મેના, પોપટ, તિતર, કૂકડા વગેરે પક્ષીએ. (૯) ચતુષ્પદ હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ, પાડા, બળદ, બકરાં, ઘેટાં વગેરે પશુઓ. આ નવે પ્રકારના પરિગ્રહનું પરિમાણ નક્કી કરી નાખવાથી અને તેમાં ઉત્તરાત્તર ઘટાડા કરવાથી પાપના પ્રવાહને મોટા પ્રમાણુમાં રાકી શકાય છે અને આરંભ-સમારંભમાં ઘણા ઘટાડો કરી શકાય છે. (૬) ક્રોધ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આસવદ્વારાની જેમ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે પણ પાપનાં પ્રમલ ઉગમસ્થાના છે, તેથી જ તેમને ભય કર અધ્યાત્મદાષા કહ્યા છે. कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा | ક્રોધ, માન, માયા અને ચેથા લાભ, એ ( ભયંકર ) અધ્યાત્મષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82