________________
ચૌદમુ :
પાપના પ્રવાહ
૩૫ :
(૩) ક્ષેત્ર : ખેતર, વાડી–વજીકા, છૂટી જમીન.
(૪) વાસ્તુઃ ઘર, દુકાન, વખારા વગેરે. (૫) રૂપું: રૂપાના જથ્થા.
( ૬ ) સેાનું: સાનાના જથ્થા.
(૭) કુષ્યઃ સેાના-રૂપા સિવાયની ધાતુ તથા રાચરચીલું. (૮) દ્વિપદ નાકર-ચાકર, દાસ-દાસી, સેવક–સેવિકાએ તથા મેના, પોપટ, તિતર, કૂકડા વગેરે પક્ષીએ.
(૯) ચતુષ્પદ હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ, પાડા, બળદ, બકરાં, ઘેટાં વગેરે પશુઓ.
આ નવે પ્રકારના પરિગ્રહનું પરિમાણ નક્કી કરી નાખવાથી અને તેમાં ઉત્તરાત્તર ઘટાડા કરવાથી પાપના પ્રવાહને મોટા પ્રમાણુમાં રાકી શકાય છે અને આરંભ-સમારંભમાં ઘણા ઘટાડો કરી શકાય છે.
(૬) ક્રોધ
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આસવદ્વારાની જેમ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે પણ પાપનાં પ્રમલ ઉગમસ્થાના છે, તેથી જ તેમને ભય કર અધ્યાત્મદાષા કહ્યા છે.
कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा |
ક્રોધ, માન, માયા અને ચેથા લાભ, એ ( ભયંકર ) અધ્યાત્મષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com