Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ ચૌદમું ૪ ૨૫ ૨ પાપને પ્રવાહ કામશાસ્ત્રના રચયિતા વાસ્યાયને પણ કહ્યું છે કેरक्तजाः कुमयः सूक्ष्मा, मृदुमध्याधिशक्तयः।। जन्यवर्त्मसु कंडूति, जनयन्ति तथा विधाम् ॥१॥ લેહીથી પેિદા થયેલ, સૂમ, મૃદુ, મધ્યમ, અધિક શકિતવાળા કૃમિઓ સ્ત્રીના નિમાર્ગમાં તથા પ્રકારની–પોતાની શકિત મુજબની ખરજ ઉત્પન્ન કરે છે. શ્રી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રમાં કહ્યું છે કેस्त्रीसंभोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति । स हुताशं घृताहुत्या, विध्यापयितुमिच्छति ॥ १॥ જે મનુષ્ય સ્ત્રીસંગ કરીને કામરૂપી જવરને શાંત કરવા ઈરછે છે, તે બળતા અગ્નિમાં ઘી હોમીને અગ્નિને બૂઝાવવા ઈરછે છે. તાત્પર્ય કે–સ્ત્રીસંગ કરવાથી કામની શાંતિ થતી નથી પણ વિશેષ ઉદીરણ થાય છે. वरं ज्वलदयःस्तम्भपरिरम्भो विधीयते । . न पुनर्नरकद्वारं, रामाजघनसेवनम् ॥ १ ॥ અગ્નિથી જાજવલ્યમાન થયેલા લેઢાના સ્તંભને આલિંગન કરવું સારું પણ નરકનાં દ્વાર તુલ્ય સ્ત્રીઓના જઘનનું સેવન કરવું સારું નહિ. તેમણે વિષયાસકોને ઉદ્દેશીને કહ્યું છે કેरम्यमापातमात्रेण, परिणामेऽतिदारुणम् । किम्पाकफलसंकाशं, तत्कः सेवेत मैथुनम् ? ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82