________________
ચૌદમું:
પાપને પ્રવાહ પ અવલોકન-ચોરી કરી રહેલા ચેરના માર્ગનું અવલેકન કરતાં રહેવું અને ભય જેવું જણાતાં સંજ્ઞાથી ખબર આપી દેવી.
૬ અમાર્ગદર્શન–ચોરને પકડવા માટે સિપાઈઓ, પગીએ કે બીજા લેકે આવે અને પૂછે કે “ચાર કયાં ગયા ?” તે તે બતાવે નહિ કે ભળતે જ રસ્તો બતાવ.
૭ શસ્ય ચારને સૂઈ રહેવા માટે શય્યા આપવી.
૮ પદભંગ–ચારનાં જે પગલાં પડેલાં હોય, તેને ભૂંસી નાખવાં.
૯ વિશ્રામ-ચેરને વિસામે લેવા માટે જગ્યા આપવી. ૧૦ પાદપતન ચેરને નમસ્કાર કરે કે પગે પડવું. ૧૧ આસન-શેરને બેસવા માટે આસન આપવું. ૧૨ ગેપન-ચરને પિતાની જગ્યામાં છુપાવે. ૧૩ ખંડદાન-ચરને ખાવા માટે સારી વસ્તુઓ આપવી. ૧૪ માહારાજિક–શેરને મહારાજાની જેમ માન આપવું. ૧૫ પદ્ય-ચારને પગે ચાળવા માટે તેલ વગેરે આપવું. ૧૬ અગ્નિચરને રસેઈપણ બનાવવા માટે અગ્નિ આપે. ૧૭ ઉદક–ચારને નહાવા-ધોવા માટે પાણી આપવું. ૧૮ રજુ-ચેરને ઢાર વગેરે બાંધવા માટે દેરડાં આપવાં.
તાત્પર્ય એ કે ચોરી કરનારને ઉત્તેજન મળે તેવું કઈ પણ કરવું એ પણ ચારી જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com