Book Title: Paapno Pravah
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Mukti Kamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 25
________________ ચૌદમું: પાપને પ્રવાહ પ અવલોકન-ચોરી કરી રહેલા ચેરના માર્ગનું અવલેકન કરતાં રહેવું અને ભય જેવું જણાતાં સંજ્ઞાથી ખબર આપી દેવી. ૬ અમાર્ગદર્શન–ચોરને પકડવા માટે સિપાઈઓ, પગીએ કે બીજા લેકે આવે અને પૂછે કે “ચાર કયાં ગયા ?” તે તે બતાવે નહિ કે ભળતે જ રસ્તો બતાવ. ૭ શસ્ય ચારને સૂઈ રહેવા માટે શય્યા આપવી. ૮ પદભંગ–ચારનાં જે પગલાં પડેલાં હોય, તેને ભૂંસી નાખવાં. ૯ વિશ્રામ-ચેરને વિસામે લેવા માટે જગ્યા આપવી. ૧૦ પાદપતન ચેરને નમસ્કાર કરે કે પગે પડવું. ૧૧ આસન-શેરને બેસવા માટે આસન આપવું. ૧૨ ગેપન-ચરને પિતાની જગ્યામાં છુપાવે. ૧૩ ખંડદાન-ચરને ખાવા માટે સારી વસ્તુઓ આપવી. ૧૪ માહારાજિક–શેરને મહારાજાની જેમ માન આપવું. ૧૫ પદ્ય-ચારને પગે ચાળવા માટે તેલ વગેરે આપવું. ૧૬ અગ્નિચરને રસેઈપણ બનાવવા માટે અગ્નિ આપે. ૧૭ ઉદક–ચારને નહાવા-ધોવા માટે પાણી આપવું. ૧૮ રજુ-ચેરને ઢાર વગેરે બાંધવા માટે દેરડાં આપવાં. તાત્પર્ય એ કે ચોરી કરનારને ઉત્તેજન મળે તેવું કઈ પણ કરવું એ પણ ચારી જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82