Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 15
________________ “નિશ્ચયનયથી પ્રથમપોરિસી જાણવાની પદ્ધતિ, ભીના હાથના સાત વિભાગ કલ્પીને તે તે ભાગો સુકાય ત્યારે અન્ય ભીનો ભાગ પણ અચિત્ત... એ પદાર્થ...વગેરે મહત્ત્વના પદાર્થો તેઓશ્રી તરફથી જ સંપ્રાપ્ત થયા. જેમાં મને પૂર્વે તો લેશ | vી પણ સમજણ પડી ન હતી. એ ઉપરાંત પૂજયપાદ આ.કુલચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે, પૂ.પાદ પંન્યાસ અજિતશેખર મ. સાહેબે પણ તે તે પ્રશ્નોના સમાધાનો આપવા દ્વારા ખૂબ જ ઉપકાર કર્યો છે. આ આખું ય ભાષાંતર અક્ષરશઃ તપાસી આપનાર, સંશોધન કરનાર વિદ્વાન મુનિરાજ ભવ્યસુંદર વિજયજી મ.સાહેબનો | (પૂ.પાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્નનો) આ કાર્યમાં સિંહફાળો છે. આટલા વિશાળ આગમગ્રન્થનું ભાષાંતર કરવામાં છબસ્થતાદિ દોષોના કારણે ભૂલો થવાની શક્યતા રહે જ, એ જો કોઈ અક્ષરશઃ | તપાસી ન આપે, તો એ છપાવવું શક્ય ન બને. પણ આ મુનિરાજે સૂક્ષ્મદૃષ્ટિથી તપાસી આપી ખૂબ ઉપકાર કર્યો છે. એમણે ' [ પણ ભાષાંતરમાં જ્યાં જ્યાં ક્ષતિઓ હતી, તે મને જણાવી એ ક્ષતિઓ દૂર કરવામાં મદદ કરી છે. કેટલાક પદાર્થો એવા પણ છે કે જે મારા ક્ષયોપશમ પ્રમાણે મને જુદી રીતે સમજાયા અને અન્ય વિદ્વાનોને એ પદાર્થો આ જુદી રીતે લાગ્યા. એ અંગે સ્પષ્ટ નિર્ણય ન થવાથી, બંને પદાર્થો તે તે સ્થાને અથવા, મતાંતર વગેરે રૂપે લખેલા છે. ( અતિગુઢ પદાર્થોથી ભરેલા એક મહાન આગમગ્રન્થનું ભાષાંતર એ એક સાહસ તો છે જ. છતાં એ સાહસ ખેડ્યું છે. ) વી કેમકે વૃત્તિકાર મહર્ષિએ લખ્યું છે કે “આ ઓઘનિર્યુક્તિ દીક્ષાના પ્રથમ દિવસે જ સંયમીને ભણાવવાની શરૂ કરી દેવી.” પણ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 862