________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
પૂછડીને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ણિ વળે છે અને એ દરિયામાં મોટી મોટી ગંગા જેવી મહાનદીઓને પ્રવાહે ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહને લીધે એમાં ગંગાવત નામની ભમરીઓ . પિદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થવાં દરિયાના પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે-ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચાર ચકકર કરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સવને જુએ છે. ૧૧
૫ ત્યાર છી વળી, માતા બારમે સ્વએ ઉત્તમ દેવવિમાનને જુએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સેનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલામૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સેનાના પતરામાં જડેલા લટકતા તીઓના ગુચ્છાએથી વિશેષ ચમકિલું દેખાય છે, તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘડે, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્તરે, રામગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવર, હાથી, વનની વેલડી, કમળલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો કરે છે તો એમાં ગંધ ગાઈ રહ્યા છે અને વા વગાડી રહ્યા છે તેથી એમના અવાજેથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજવડે જાણે આખાય છવકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળે અગર, ઉત્તમ કદરૂ-કિન્નરૂ, તુરી ધૂપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ઘેળું, ઉજળી પ્રભાવાળું, દેવેથી શોભાયમાન, સુપભેગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી સ્વમામાં જુએ છે. ૧૨.
૪૬ ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વને તમામ પ્રકારના રત્નના ઢગલાને જુએ છે. એ ઢગલે ભેંતળ ઊપર રહેલો છે છતાં ગગનમંડળના છેડાને પિતાના તેજથી ચકચકિત કરે છે, એમાં પુલક, વજુ, ઇન્દ્રનીલ, સાગ, કાન, લેહિતાક્ષ, મક્ત, મસારગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રન્નેને શશિ સરસ રીતે ગોઠવાયેલ છે, રત્નને એ ઢગલે ઊંચે મેરુપર્વત જેવો લાગે છે, એવાં રત્નના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ન જુએ છે. ૧૩
૪૭ પછી વળી, ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની વાલાએ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં છેલ્લું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છેટાતું હોવાથી એમાંથી મુદ્દલ ધૂમાડો નીકળતું નથી એ એ અગ્નિ ધખધખી રહ્યો
For Private And Personal Use Only