________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
વિર-પાકટ ઉમરને વિશેષ અનુભવી
મૃનિ.
સ્વાદિમ-વાદવાળાં ખાધ અથવા મુખવાસ.
વીર-કાંજી. સંબંડિ-વિશેષ આરંભ સમારંભ દ્વારા
જ્યાં પકવાન્ન-મીઠઈ દૂધપાક વગેરે રંધાતું હોય તે સ્થાન-જ્યાં
જમણવાર થતું હોય તે સ્થાન. સંધિપાળ-રાજે વશે સંધિ કરાવનારા
૨ાજ.
સંસ્થદિમ-પાંદડાં વગેરેને ખુબ ઉકાળીને
તે ગરમાગમ પાંદડાં ઉપર છાંટ
વામાં આવતું ઠંડુ પાણી. સ્વમ લક્ષણ પાઠ-સ્વમશાસ્ત્રના પંડિતે
જેઓ સ્વમના ફળો કહી શકે છે. હરિણેગમેસી-વિશેષ પ્રકારના દેવનું નામ
સંતાન પ્રાપ્તિ માટે આ દેવની આરાધના કરવાની પદ્ધતિ ઠેઠ વેદકાળમાં પણ હતી. વેદપરંપરામાં આનું નામ “ગમે ” કે નિગમ” સંભળાય છે.
For Private And Personal Use Only