________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહંબ-જેની આસપાસ ચારે બાજુ બબે
ગાઉ પછી જ ગામ આવે એવાં
સ્થળ. મને ગુપ્તિ-મનને પૂર્ણ સંચમ-મન ઉપર
સંપૂર્ણ અંકુશ-મનેનિગ્રહ. મારણાંતિક લેખન-મરણ આવતાં
સુધી અનશન અધિકારીને શરીર, ઇંદ્રિય અને કલાને પાતળા
કરવા. મુછડ-માથી વાળ કાઢી નાખેલા હાય
વિકૃષ્ટ ભકત-અમના તપ કરતાં વધારે
તપ કરનારે. વિગય-વિકૃતિઓ વિપુલમતિજ્ઞાનવાળા--મનના ભાવેને
જાણી શકનારું જ્ઞાન. આ જ્ઞાન વિશેષ શુદ્ધ હોય છે અને ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન થતાં સુધી નાશ
નથી પામતું (જુઓ ‘જુમતિ) વિચારભૂમિ-શાચ વગેરે માટે જવાની
પ્રવૃત્તિ, વિહારભૂમિ-ચિત્ય વગેરે તરફ જવાની
પ્રવૃત્તિ, વૃષ્ટિકાય-વરસાદનું કે વરસાદના ફેરાનું
પાણી. વેદનીથકમ-(જુએ આઠ કર્મશત્રુઓ). વૈમાનિક-વિમાનમાં વસનારા એક પ્રકારના
તે.
મુષ્ટિાચ-મુહીએ મુઠીએ માથાના વાળને
ખેંચી કાઢવા-લેચ કરે. વિગ-રસવિકૃતિઓ-વિકાર પિદા કર
નારી-રસ ભરેલી વિકૃતિજનક ખાવાપીવાની વસ્તુઓ-દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદ્ય અને માંસ. આ નવ વસ્તુઓ રસવિકૃતિ છે. આનું જ બીજું નામ
વિગય છે. લક્ષણવાળે -બત્રીસ લક્ષણવાળો. લેકાંતિક-વિશેષ પ્રકારના દેવ-જેએ
બ્રહ્મકમાં વસે છે. વચનગુતિ-બલવાની પ્રવૃત્તિ ઉપર
અંકુશ-ભાષાનિગ્રહ-મોન જેવી
પ્રવૃત્તિ વાદીઓની-વાદવિવાદ કરવામાં નિપુણાની. વાનäતર-એક પ્રકારના દે. જેઓ
ભૂતપિશાચને નામે ઓળખાય છે. વિકટ-નિર્દોષ આહારપાણી. વિકટગ્રહ-ગામને ચારે-જ્યાં ભેગા થઈને
ગામલોક બેસે તે સ્થળ.
વૈક્રિયલબ્ધિવાળા-શરીરનાં વિવિધ રૂપ
કરી શકવાની શકિતવાળા. ક્રિસમુદ્યાત-શરીરનાં વિવિધરૂપે
કરવા માટે કે શરીરના પરમાણુ એને બદલવા માટે કરવામાં
આવતી એક પ્રકારની ક્રિયા, વ્યંજનવાળા-શરીર ઉપરના તલ મસા
વગેરે વાળે. શુદ્ધવિકટ-ઉફાળે આવતાં સુધી ગરમ
થએલું પાણી (જુઓ પિજીવિકટ'} પટિતંત્ર-સાંખ્ય તત્વજ્ઞાનના ગ્રંથ-જેમાં
પસિાહતનું નિરૂપશુ કરેલું છે. સાગરોપમનુષ્ય પોપમ જેટ
કાળા ( જુઓ “પાપ” }.
For Private And Personal Use Only