Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 252
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહંબ-જેની આસપાસ ચારે બાજુ બબે ગાઉ પછી જ ગામ આવે એવાં સ્થળ. મને ગુપ્તિ-મનને પૂર્ણ સંચમ-મન ઉપર સંપૂર્ણ અંકુશ-મનેનિગ્રહ. મારણાંતિક લેખન-મરણ આવતાં સુધી અનશન અધિકારીને શરીર, ઇંદ્રિય અને કલાને પાતળા કરવા. મુછડ-માથી વાળ કાઢી નાખેલા હાય વિકૃષ્ટ ભકત-અમના તપ કરતાં વધારે તપ કરનારે. વિગય-વિકૃતિઓ વિપુલમતિજ્ઞાનવાળા--મનના ભાવેને જાણી શકનારું જ્ઞાન. આ જ્ઞાન વિશેષ શુદ્ધ હોય છે અને ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન થતાં સુધી નાશ નથી પામતું (જુઓ ‘જુમતિ) વિચારભૂમિ-શાચ વગેરે માટે જવાની પ્રવૃત્તિ, વિહારભૂમિ-ચિત્ય વગેરે તરફ જવાની પ્રવૃત્તિ, વૃષ્ટિકાય-વરસાદનું કે વરસાદના ફેરાનું પાણી. વેદનીથકમ-(જુએ આઠ કર્મશત્રુઓ). વૈમાનિક-વિમાનમાં વસનારા એક પ્રકારના તે. મુષ્ટિાચ-મુહીએ મુઠીએ માથાના વાળને ખેંચી કાઢવા-લેચ કરે. વિગ-રસવિકૃતિઓ-વિકાર પિદા કર નારી-રસ ભરેલી વિકૃતિજનક ખાવાપીવાની વસ્તુઓ-દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદ્ય અને માંસ. આ નવ વસ્તુઓ રસવિકૃતિ છે. આનું જ બીજું નામ વિગય છે. લક્ષણવાળે -બત્રીસ લક્ષણવાળો. લેકાંતિક-વિશેષ પ્રકારના દેવ-જેએ બ્રહ્મકમાં વસે છે. વચનગુતિ-બલવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ-ભાષાનિગ્રહ-મોન જેવી પ્રવૃત્તિ વાદીઓની-વાદવિવાદ કરવામાં નિપુણાની. વાનäતર-એક પ્રકારના દે. જેઓ ભૂતપિશાચને નામે ઓળખાય છે. વિકટ-નિર્દોષ આહારપાણી. વિકટગ્રહ-ગામને ચારે-જ્યાં ભેગા થઈને ગામલોક બેસે તે સ્થળ. વૈક્રિયલબ્ધિવાળા-શરીરનાં વિવિધ રૂપ કરી શકવાની શકિતવાળા. ક્રિસમુદ્યાત-શરીરનાં વિવિધરૂપે કરવા માટે કે શરીરના પરમાણુ એને બદલવા માટે કરવામાં આવતી એક પ્રકારની ક્રિયા, વ્યંજનવાળા-શરીર ઉપરના તલ મસા વગેરે વાળે. શુદ્ધવિકટ-ઉફાળે આવતાં સુધી ગરમ થએલું પાણી (જુઓ પિજીવિકટ'} પટિતંત્ર-સાંખ્ય તત્વજ્ઞાનના ગ્રંથ-જેમાં પસિાહતનું નિરૂપશુ કરેલું છે. સાગરોપમનુષ્ય પોપમ જેટ કાળા ( જુઓ “પાપ” }. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255