________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જેમકે ૧ પ્રાણસૂમ, ૨ પનકસૂમ, ૩ બીજસૂમ, ૪ હસ્તિસુમ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ અંડસૂમ, છ વયનસૂયમ, ૮ નેહસૂમ,
૨૬૬ પ્રક-હવે તે પ્રાણહ શું કહેવાય?
ઉ૦-પ્રાણસુહમ એટલે ઝીણામાં ઝીણુ નરી આંખે ન જોઈ શકાય તેવાં બેકિયવાળા વગેરે સૂકમ પ્રા. પ્રાણસૂમના પાંચ પ્રકાર જવેલા છે. તે જેમકે ૧ કાળા રંગનાં સૂફમ પ્રાણ, ૨ નીલા રંગનાં સૂફમ પ્રાણે, ૩ રાતા રંગનાં સૂફમ પ્રાણે, ૪ પીળા રંગનાં સૂક્ષમ પ્રાણ, પ ળા રંગનાં સૂકમ પ્રા. અનુદ્ધર કુંથુઆ–થવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર હોચ–ચાલતું ન હોય તે છદ્દસ્થ નિની કે નિગ્રંથીઓને નજરમાં જલદી આવી શકતું નથી, જે થિર ન હોય ચાલતું હોય તે છદ્મસ્થ નિની કે નિર્ચથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે સ્વસ્થ નિલે કે નિગ્રંથીએ વારંવાર વારંવાર જેને જાણવાની છે, જેવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની–સંભાળવાની—છે. એ પ્રાણસુમની સમજુતી થઈ ગઈ.
ર૬૭ પ્રવ-હવે તે પનકસૂમ શું કહેવાય ?
ઉ –ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનર્મ. પનકસૂમના પાંચ પ્રકાર જણાવેલા છે, તે જેમકે, ૧ કાળા પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધેની પનક. પનક એટલે લીલફુલ-ફૂગી-સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે એમ જણાવેલું છે. છાસ્થ નિર્થ કે નિર્ચથીએ જેને વારંવાર જાણવાની છે, જોવાની છે અને યાવત્ પડિલેહવાની છે. એ કનકસૂધમની સમજુતી થઈ ગઈ.
૨૬૮ પ્રક--હવે બીજ સૂક્ષ્મ શું કહેવાય?
ઉ૦-બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી એ બીજસૂકમ, એ બીજસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું બીજસૂમ, ૨ નીલું બીજ સૂક્ષ્મ ૩ રાતું બીજ સૂમ, ૪ પીળું બીજસૂમ, ૫ ધળું બીજ સૂમ, નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજસૂક્ષ્મ જણાવેલું છે. અર્થાત્ જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું ઘણાજમ હોય છે, છન્દ્રસ્થ નિશ્ચયે કે નિથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ બીજસૂમની સમજુતી થઈ ગઈ.
ર૬૯ ૦-હવે તે હસ્તિત્સમ શું કહેવાય?
ઉ૦-હરિત એટલે તનું નવું ઉગેલું, ઝીણામાં ઝીણે નરી આંખે ન દેખી શકાય તેવું હરિત, એ હરિતસૂક્ષ્મ. એ હરિતસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે, ૧ કાળું
For Private And Personal Use Only