Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 246
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનુવાદમાં વપરાયેલા પારિભાષિક શબ્દોના કોશ અદ્ભૂમભક્ત-એક સાથે આ ટૂંક સુધી કોઈ પણ જાતના આહારના એટલે ભાજનના અને પાણીને! ત્યાગ અથવા માત્ર ભાજનના ત્યાગ, અનગારીપણાની-મુનિપણાની. અનગારી એટલે મુનિ, અનુત્તોપપાતિક અનુત્તર વિમાનમાં જનમ પામનારા દેવ. અભિગ્રહ-નિયમ-નિશ્ચય, અવગ્રહ-એક સ્થાને ચામાસું રહ્યા પછી આજીમાજી જવા આવવાની મર્યાદ્રિત જગ્યાને નિશ્ચય કરવું. અધિજ્ઞાન-અવધિજ્ઞાની-પરાક્ષન્દદ્રિ ચા સામે ન ક્રાય-એવા માત્ર રૂપી પદાર્થોનું જ્ઞાન, આવું જ્ઞાન જેને ડાય તે અવધિજ્ઞાની. અવસર્પિણી-જમીન, વૃક્ષ વગેરેના અને મનુષ્યના પુરુષાર્થ વગેરે ગુણોને સસ આછે. તે ાચ એવે સમય-કળિયુગ. અવસ્થાપિની-જે વિદ્યા વડે માણસ વગેરેને ગાઢ ઉંઘમાં રાખી કાકાય. અરાન ભાજન. અશંગમહાનિમિત્તનાં-૧ અંગના ક્રૂર કવાથી થતા લાભાલાભનું જ્ઞાન, ૨ સ્વાથી થતા લાભ લાભનું જ્ઞાન, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ કાગડા, ઘુવડ અને ભેરવ વગેરેના સ્વરથી થતા લાભાલાભનું જ્ઞાન, ૪ થનારા ધરતીકંપ વગેરેનું જ્ઞાન, ૫ શરીરની ઉપરના તલ, મસા વગેરેના લાભાલાભનું જ્ઞાન, ૬ હાથપગની રેખાએથી થતા લાભાલાભનું જ્ઞાન-સામુદ્રિક, ઉલ્કાપાત વગેરેના અકસ્માતે થી થતા લાભાલાભનું જ્ઞાન અને ૮ ગ્રહેાના ઉદય. અસ્તુ વગેરેથી થતા લાભાલાભનું જ્ઞાન. આ આઠ પ્રકારની નિમિત્ત વિદ્યાનું જ્ઞાન જેમાં થાય છે તે શાસ્ત્ર. આ. કર્મશત્રુઓ ધાતી કેમ For Private And Personal Use Only ט -૧ જ્ઞાનાવરણુ–જેના વડે જ્ઞાન-વિશેષ બાધ-અવરાય. ૨ દર્શનાવરણ-જેના વડે દર્શનસામાન્ય એધ-અવરાય. ૩ માહનીય—જેથી આત્મસ્વરૂપનું ભાન થતું અટકે આત્મા મેહુ યને, ૪ અંતરાય—જેથી પ્રાપ્ત થયેલું પૌરુષ-પુરુષાર્થ ફાવવામાં કે લાભ, દાન, ભેગ વગેરેમાં વિધ આવે. ૫ વેદનીય જેથી મુખ કે દુઃખ અનુભવાય. હું આયુષ્ય-જેના વર્લ્ડ મનુષ્ય વગેરે ભવનું ધારણ થાય. ૭ નામ કર્મ-જેના વડે વિશેષ

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255