________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રાવકને કરવાની અમુક પ્રકારની ‘તપશ્ચર્યાં’ અર્થ છે,
કેવલવજ્ઞાનજે જ્ઞાન સમસ્ત બ્રહ્માંડના જડ અને ચેતન તમામ ભાવેશને જાણું, એ તમામ ભાવેના પરિણામાને પણ જાણે, ભૂત, વિષ્ય અને વર્તમાન એ બધું જે વડે જણાય તેવું જ્ઞાન ‘કેવલવરજ્ઞાન જૈન પ-િ ભાષામાં છે.
ક્ષુલ્લક-નાની ઉંમરને સાધુ. ક્ષુલ્લિકા-નાની ઉંમરની સાધ્વી, ખાદિમ-ફળ વગેરે ખાદ્ય ગણુધર-તીર્થંકરના મુખ્ય શિષ્ય વગેરે ગણનાયક-ગભુતંત્ર એટલે પ્રજાસત્તાક રાજ્યના નેતાઓ-પ્રધાન પુરુષો ગણાવચ્છેદક ગચ્છના વિકાસ માટે સાધુ
આની મંડળીને અહાર લઈ જનારા અને તેને સંયમની દૃષ્ટિએ બરાબર સંભાળનાર મુનિ. ગણી-જેમની પાસે આચાર્યો શાસ્ત્રોના અભ્યાસ કરે અથવા ગણ-મુનિ ગચ્છુ-ના વ્યવસ્થાપક આચાર્ય ગેત્રકમ નજીએ ‘આ કર્મશત્રુએ’ ગાદોહાસન-ગાયને દોહતી વખતે ગાવાળ જેવું આસન કરીને એસે તે
આસન.
અહસ્તીની ધથી ન્દ્ર સાધારણ હાથી ભય પામે તેવા ઉત્તમ પ્રકારના હાથી
ચદસમ ભકત- એક સાથે ચૌદ ટંક સુધી કોઇપણ જાતના આહારનો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
અને પાણીને ત્યાગ અથવા એકલા આહારના ત્યાગ.
ચતુર્થભકત-એક સાથે ચાર ટંક સુધી કઈ જાતના આહારના અને પાણીનો ત્યાગ અથવા એકલા આહારના ત્યાગ
ચવીને ચ્યવન-દેવ અને નાકના મરણને જૈન ‘પરિભાષામાં ‘વન’ કહેવાય છે અર્થાત્ ‘ચવવું’ એટલે દેવ કે નારનું મરણું.
ચાઉલાદક ચાવલનું પાણી અર્થાત્ જેમાં ચાખા ધાયા હૈાય તે શ્રેણ, ચૌદ પૂર્વી-જૈન પરંપરાનાં મૂળ-ભંગ-શાસ્રો આર છે. તેમાં ખારમાં શાસ્ત્રના ‘દિવા’ નામના એક ભેદ છે. તેમાં આ ચૌદ પૂર્વા આવે છે. પૂર્વો એટલે પૂર્વનાં-પહેલાનાં-ગ્રંથ. જેને એ ચાદેપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન હાય તે ચંદ્રપૂર્વી,
છએ અંગાના-વેદનાં છ અંગો છે. ૧
શિક્ષા-ઉચ્ચારણનું શાસ્ત્ર ૨ કલ્પકર્મકાંડનું કે આચારવ્યવહારનું શાસ્ત્ર ૩ વ્યાકરણ ૪ જયોતિષશાસ્ત્ર ૫ ઈંશા નિરુક્ત એટલે વ્યુત્પત્તિનું શાસ્ત્ર.
ચિકિત્સા રોગના ઉપચાર કરવા-એસડ થંડ કરવાં.
છઠ્ઠભકત-એક સાથે છ ટંક સુધી ફોઈપણ જાતના આહારને અને પાણીનો ત્યાગ અથવા એકલા આહારનો ત્યાગ.
For Private And Personal Use Only