________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી એમને કઈ શિવ મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી ક્ષે ગયા. આ યુગાન્તકૃતબૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કોઈક મે ગયે, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતે થેયે અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો.
૧ ૧૪૬ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છઘધ્ધ એવા મુનિ પાંચને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક ઓછાં વરસ સુધી કેવી પર્યાયને પામીને એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાને પર્યાય પામીને એ રીતે કુલ તેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમનાં વેદનીય આયુષ્ય નામ અને કર્મ ક્ષીણ થયાં પછી આ અવસર્પિણી કાયાને દુષમ સુષમ નામને ચા આરે બહુ વિત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમા પાપા નગરીમાં હરિત પાળ રાજાની મજણું કામદારોને બેસવાની જગ્યામાં એક્લા કેઈ બીજું સાથે નહિ એ રીતે છ ટકનાં બિજન અને પાનને ત્યાગ કરીને એટલે કે છઠ કરીને વાતિ નક્ષત્રને વેગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ધડી રાતે બાકી રહેતાં પાસનમાં બેઠેલા ભગવાન કલ્યાણકપાકનાં પચાવન ચાધ્યઅને અને પાપફળવિપાકનાં બન્ની પંચાવન અધ્યયને અને કેઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપના છત્રીસ ચાધ્યાયનેને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા-જગતને
ડી ગયા, ઊવિંગતિએ ગયા અને એમનાં જન્મ જરા અને મરછુના બંધને કપાઈ ગયાં. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, યુક્ત થયા, તમામ કામોને એમણે નાશ કર્યો, તમામ સંતાપ વગરના થયા અને તેમાં તમામ હણાં થઈ ગયાં એટલે નાશ પામી ગયાં.
૧૪૭ આજે તમામ દુઃખો જેમનાં નાશ થઈ ગયાં છે, એવા સિદ્ધ, બુદ્ધ યાવત શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાને નવ વર્ષ વીતી ગયાં, તે ઉપરાન્ત આ હારમાં વર્ષના એંશીમા વર્ષને વત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવા વ ઉપરોક્ત હજારમાં વર્ષના તાણમા ને કાળ ચાલે છે, એ પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિવાર્ણને નવસે તાળું-૭-૨ર્ષ થયાં કહેવાય.
પુરુષાદાનય અહિત પાસ ૧૪૮ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્ષ અરહંત પંચ વિરાબાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગમાં વિશાઆ નક્ષત્ર આવેલું હતું. તે જેમકે ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨ દિશામાં નક્ષત્રમાં જનમ પાગ્યા, ૩ વિશાખા નક્ષત્રમાં મુંડ થઇને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. * વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોત્તમ, વ્યાઘાત વગરનું, અવ વગરનું, સકલ,
For Private And Personal Use Only