Book Title: Kalpsutra
Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 225
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિક અરહત અષભના સમુદાયમાં સિજર્જસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી. કાલિક અરહત ત્રષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચેપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કશિલિક અહિત વલભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચાદપૂર્વધની ઉત્કૃષ્ટ સંપત હતી. કેશલિક અરહત ત્રવના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનિઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કાશલિક અહિત કર્યભના સમુદાયમાં વીશ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાનિસંપત હતી. કલિક અહિત ત્રષભના સમુદાયમાં વીશ હજાર અને છ ક્રિપલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કાશલિક અહત ઋષભના સમુદાયમાં અઢીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંસી પ્રક્રિયેના અને ભાવને જાણનાર એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેને પચાસ એટલી ઉત્કૃષ્ટ સંપત હતી. કશિલિક અહિત નષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ વાદિસપત હતી. કેશલિક અરહત અષભના સમુદાયમાં તેમના વીશ હજાર અંતેવાસીઓ-શિષ્યોસિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્થિક અંતેવાસિનીઓ સિદ્ધ થઈ કૌશલિક અહત નષભના સમુદાયમાં બાવીશ હજાર અને નવ કલ્યાણગતિવાળા યાવત્ ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરપપાતિકોની-અનુત્તવિમાનમાં જનારાઓની–ઉત્કૃષ્ટ સંપત હતી. ૧૯૮ શલિક અડત ઋષભને બે પ્રકારની તકૃતભૂમિ હતી, તે જેમકે, યુગાંતકૃતમમિ અને પર્યાયાંતકૃતભૂમિ, શ્રીભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષ સુધી મિક્ષ માર્ગ વહેતો હતે–એ તેમની યુગાંતકૃતભૂમિ, શ્રીભને કેવળજ્ઞાન થતાં અંતમુર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રી ઋષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તને થતાં જ કેઈ એ સર્વદુઃખને અંત કર્યો-નિર્વાણ મેળવ્યું-એ તેમની પર્યાયતકૃતકૃમિ. ૧૯૯ તે કાલે તે સમયે કૌશલિક અહત ત્રકષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવારા વસ્થા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255