________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
તે આ પ્રમાણેઃ અર્થાત્ એ દસ હજાર કોડ સાગરોપમ જેટલા સમયમાંથી તાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ બાદ માસ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું
૧૮૧ અહત સુમતિને યાવત્ સર્વદુઓથી તન હણા થયાને એક લાખ કંડ સાગરેપમ એટલે સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાગવું, તે આ પ્રમાણે અર્થાત્ તે એક લાખ કોડ સાગરોપમ જેટલા સમયમાંથી બંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું કોપર કહ્યા પ્રમાણ જાગૃવું.
૧૮૭ અરહત અભિનંદ્રનને યાવત્ સર્વદુઃખોથી તદ્દન હીણ થયાને દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું પર કહ્યા પ્રમાણે જારવું.
૧૮૮ અહત સંભવને યાવત્ સર્વદુઃખોથી હીણા થયાને વશ લાખ ઊંડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત એ વિશ લાખ કંડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિવણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું
૧૮૯ અડુત અજિતને યાવત્ સર્વદુ:ખોથી હણા થયાને પચાસ લાખ ફોડ સાગરોપમ જેટલેસમય વીતી ગયાં, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે -મ જાણવું. તે આ પ્રમાણે અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિવારણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણ જાણવું.
શ્રી કૌલિક અહિત ઋવભૂદેવ ૧૯૦ તે કાલે તે સમયે શલિક એટલે કેશલા અયોધ્યા નગરીમાં થયેલા અહિત નષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમના જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને જીવનના પાંચમા પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે, કૌશલિક અરહત અષભદેવ ઉત્તરષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવતું અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
૧૧ તે કાલે તે સમયે કૌશલિક અરડુત ષભ, જે તે ગ્રીષ્મ ત્રસ્તુને ચે છે માસ, ૨ મે ૧ અટલે અવાડમારને વ દિ. પક્ષ આવ્યું ત્યારે તે અષાડ ૧૦ દિવ
For Private And Personal Use Only