Book Title: Jambudwip Laghu Sangrahani
Author(s): Vijayodaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 21
________________ (૨૦) જુદા પ્રકારની કિ`મત ખતાવી છે. તેઓ વર્તુળાકાર ક્ષેત્રની પરિધિ કાઢવાની રીત બતાવતાં કહે છે કે વિષ્ણુભને ત્રણ ગુણેા કરે અને પછી તેમાં સાળ ગુણા વિષ્ઠ'ભને ૧૧૩ વડે ભાગતાં જે આવે તે ઉમેરા એટલે વર્તુળના પરિધ આવી જશે. આને સૂત્રાત્મક પદ્ધતિએ નીચે પ્રમાણે લખી શકાય. રિધિ = ૩ (વિષ્ણુભ) + આને સાદુરૂપ આપતાં પરિધિ = રૂપ્પુ (વિષ્કલ) આવે છે. આ સૂત્રને અત્યારના પ્રચલિત સૂત્ર પરિધિ = ૨ "ત્રિ સાથે સરખાવતાં T = રૂપ્પુ આવે છે. અહી' T = 3.1415929 આવે છે. । ની આ ક`મત ચીનમાં પણ પ્રચલિત હતી પરંતુ એ શકય છે કે તેઓએ પણ TM ની આ કમત ભારતીય પરપરામાંથી લીધી હાય. કદાચ ભારતમાંથી ચીનમાં ગયેલ મૌદ્ધ સાધુઓએ ત્યાં આના પ્રચાર કર્યાં હેાય તેા ના નહી. ટૂંકમાં પ્રાચીન જૈન પરપરામાં T ની નીચે પ્રમાણેની ચાર પ્રકારની કિમત જોવા મળે છે. ૩.૧૬૨૨૭૭૬.......(૨) ૧૬ (વિક’ભ) ૧૧૩ f = ૩...(૧) TM = ૧૧૦ π = ૨૫ = ૩.૧૬૦૪૯૩૮૨૭૧............(૩) = ૧૩ = ૩.૧૪૧૫૯૨૯........(૪) આમાંથી પ્રથમ ક'મત ઘણી સ્થૂલ છે જેના અત્યારે સ્વીકાર કરવામાં આવતા નથી. આ કિ'મત ત્રિલેાકસાર ગ્રંથમાં બતાવવામાં આવી છે. આજી કિ’મત પણુ ત્રિલેાકસારમાં મળે છે. અને તે શ્વેતાંબર પરપરામાં બધે જ સ્વીકાય છે. ત્રીજી કિ`મત પણુ ત્રિલેાકસારમાં જ છે. જ્યારે ચેાથી કિમત શ્રી વીરસેનાચાર્યે દર્શાવી છે. = 1. Ibid. pp. 33 2. Ibid pp. 33 આધુનિક ગણિતમાં 1 = 3.141592653 આવે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે વીરસેનાચાર્ય દર્શાવેલ ની કિ'મત દશાંશ ચિહન પછી છ આંકડા સુધી બિલ્કુલ સાચી છે. જૈન પર'પરામાં Tની આવી વિભિન્ન કિમતા અથવા તેા વતુ ળના પરિઘ અને વતુ ળનું ક્ષેત્રફળ લાવવાની વિભિન્ન રીતેા હાવાનું કોઈ ખાસ કારણ કે પ્રયેાજન જણાવાયુ' નથી. પરંતુ આ અંગે વિચાર કરતાં એમ લાગે છે કે જૈન દર્શન તાત્ત્વિક રીતે અધ્યાત્મપ્રધાન છે અને તેનુ અતિમ લક્ષ્ય મેાક્ષ જ છે. જ્યારે લેાકનુ' સ્વરૂપ, આકાર વિગેરે અધ્યાત્મભાવને વિકસાવવામાં કારણુરૂપ હેાવાથી, તેનું વન જૈનગ્રંથામાં ઉપલબ્ધ છે. તેના અનુસ`ધાનમાં પેાતાના આત્મા કયાં કેવી પરિસ્થિતિમાં અત્યારે છે, ભૂતકાળમાં કેવી પરિસ્થિતિમાં એ રહયા હશે અને ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે તે જાણવા માટે લેાકનુ સ્વરૂપ, નરકનું સ્વરૂપ, દેવાનું સ્વરૂપ તથા મનુષ્યલેાક-અઢીદ્વીપ–જ'શ્રૃદ્વીપ વિગેરેનું સ્વરૂપ દર્શાવેલ છે. તેઓને આ જ્ઞાનના અન્ય કોઈ ઉપયાગ ન હેાવાથી-સામાન્ય લેાકેાને શકય તેટલી સરળ રીતે તેના એધ કરાવવા માટે – જુદા જુદા કાળે, જુદા જુદા પ્રકારનાં લેાકેાને અનુસરી, આવી જુદી જુદી રીતેા પ્રયાજાઈ હાય એમ અનુમાન કરવું અસંગત નથી અને આ જ કારણે આજે ઉપલબ્ધ વિવિધ જૈનગ્રંથેામાં 1 નાં વિવિધ મૂલ્યા જોવા મળે છે. આચાર્ય શ્રી વીરસેને આપેલ ૪ની રૂપપુ કિમત, ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી રામાનુજને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154