________________
गुजरातना ऐतिहासिक लेख પથિવિશ્વરના મંદિર પાછળ આવેલા શ્રીવર્ધમાનેશ્વર, સૂઈસરધર, સહિણેશ્વર અને સીતથરનાં મંદિરના ભાગ જેવા જ ભેગ તેજ ગઠિક( ટ્રસ્ટીઓ)એ આ દેવેને દાનમાંથી ધરવાના છે.
અને ટિમ્બાબુકમાં દરેક વેપારીએ દેને પ્રતિવર્ષ એક દ્રમ્મ આપવાનો છે. આ પારિ? પૂણાપાકથી લખાયું છે. જયાં સુધી સૂર્ય ચંદ્રનો ઉદય થાય, મેરૂપર્વત ઉભે રહે, પૃથ્વી સાગરથી વિંટળાએલી રહે
ત્યાં સુધી આ શાસને કાયમ
અને તલાઝામાં અને બીજા બે સ્થાનમાં દરેક દુકાને પ્રતિવર્ષ એક દ્રમ્મ આપવાને છે. અને ટિમ્બણુક મંડલમાં પૂજામાત્યે પ્રતિવર્ષ એક આપવાને છે.
સગર આદિ ઘણા નૃપાએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે તેનું ફલ.
અચુદય થાઓ. સૌ. આલાડથી આ કેતરાયું. આ ચાંડપને પુત્ર સેભાર્ક ફક્ત ગઠિકે મણે સત્તાવાળે છે.
? પારિ (પામ્બિક) આસિસ્ટન્ટ સેક્રેટરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com