________________
નં૦ ૨૧૪ અ
૪ રાજા અચેાસનું દાનપત્ર
આ પતરું કાઈ દાનનું ખીજું પતરું છે. તેમાં વંશાવલી કે તિથિ હોવાના સમ્ભવ નથી, પણ જ્ઞાનવિભાગ પણ તેમાંથી મળી શકતા નથી. શરુવાતથી અન્તસુધી જ્ઞાનને પાળવા માટેના આદેશે અને મહુભિવસુધા ભુક્તા ' ઇત્યાદિ લેાકેા આપેલા છે. છેલ્લી એ પક્તિમાં પેાતાના વંશના હવે પછીના રાજાને દાનને હરકત ન કરવા માટે પ્રાર્થના છે. પતરામાં અગીયાર પક્તિ છે અને નીચેના ભાગમાં કડી માટે કાણું છે,
"
अक्षरान्तर
१ - - ( स्व ) मनसि यद्रोचते तत् कुरुते । सामान्यमेतत्पुण्या२ भिसिध्यैतदवगम्यम -- भजैरन्यैरपिभुवा भोत्कृति -
३ 'प्रदत्त धर्महा (दा) योऽनुमंतव्यः । पालनीयश्चा यथा दाता
४ श्रेयभाग्तथा पालकोपि श्रेयभाग्भवति । तथा चोक्तं भगवता
५ व्यासेन बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य
६ यस्य यदा भूमी (मिः ) तस्य तस्य तदा फलं ॥ स्वदतां परदतां वा यो
७ हरेद्वसुंधरां । सविष्टायां कृभि ( मि ) भूत्वा पितृभिः सहमज्ज८ति ॥ दत्वा दानं भाविनः पार्थिवेंद्वान् भूयो भूयो याचते ९ रामचंद्रः । सामान्यो यं दानधर्मो नृपाणां स्वे स्वे काले पा१० लनीयो भड (व ) द्भिः ॥ मम वंश क्षण क्षीणे कोपि राजा भविष्य - ११ ति । तस्याहं करलग्नोस्मि मम दत्तं न चालयेत्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com