________________
- ૫૮
વિસ્તારપૂર્વક ફરીથી વળામાંથી મળેલા શિલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો
ગુસં. ર૯૦ ભાદ્રપદ સુ. ૧૦ પતરાં બે કાણાંમાં પસાર થતી કડીઓથી જોડેલાં છે. ડાબી કડી ઉપરની સીલ ઉપર નદી તથા બીજા કેરેલ છે. દરેક પતરું ૧૪ ઇંચ લાંબું અને ૨ ઇંચ પહોળું છે. પતરાં બહુ ઘસાઈ ગએલાં છે અને બીજાં પ્રસિદ્ધ થએલ પતરાંની મદદ વિના વાંચી શકાય તેમ નથી.
૫. ૧૫ માં મા ને કાને જમણી બાજુ ઉપરને બદલે નીચે લખેલે છે.
દાન વલભીમાંથી અપાયું છે. દશપુરમાંથી નીકળીને વલભીમાં રહેતા ઓષણિ ગોત્રના રૂદ્ધાર્મનના પુત્ર મિત્રશર્મનું અને ગણેશ્વર નામના બે બ્રાહ્મણને મણ્ડલીઝંગમાં દન્તુરાપુત્ર ગામ શિલાદિત્યે આપેલું હતું.
દશપુર તે વાઢીઅરના માલવામાંનું મન્દસુર છે. દૂતક પરગ્રહ છે અને લેખક સંધિવિગ્રહા. ધિકારી વત્રષ્ટિ છે. તિથિ ગુ. સં. ર૦ ના ભાદ્રપદ સુ. ૧૦ છે.
अक्षरान्तर
पतरुं बीजूं ૨૨ . . . પરમગાફેશ્વર શ્રીરાદિત્ય રા ]લ્ટી૨૦ અને વાયુ ... ••• .. ••• • ૨૨ » થાણા માતાપિત્રોપુણાગાયના શપુરિનિમિત્તભ્યાર્થનાનું२२ विवसामान्यऔदरेपणिसगोत्रछन्दोगसब्रह्मचारिब्राह्मणरुद्रशर्मपुत्रव्राह्मणमित्रशर्म
गणेश्वराभ्यां ૨૨ મMીક હતુ/ગુરબાનો પરિવાર - • • ૨૨ ... ... ... [વાર શ્રી ३२ खरग्रहः लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपतिवनमट्टिना ॥ सं २०० ९०
भाद्रपद शु १० ११ स्वहस्तो मम ॥
૧ જ. પુ. બા. વ. ૭ પાર્ટ ૧ ૫, ૫ એ. એસ. ગઢે ૨ શિલાહિત્ય સુધીનું વંથ વર્ણન તેમ જ છેવટનો થા૫વિભાગ તેના ૨૮૬ છ વ. ૬ ના તામપરા ઈ. ૧, ૨, ૧૪ ૫, ૨૭)ની સાથે મળતાં આવે છે, તેથી અહી ઉપયોગી વિભાગનું જ અક્ષરાન્ડર આપેલ છે,
વાંચો રમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com