Book Title: Dharm Pariksha Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ધર્મપરીક્ષા 500000 પાતાનામનુવન્યવિ છેવાન્નાનન્તસંસરિતા । (ગા. ૭) જાણતા કે અજાણતા ઉત્સૂત્ર ભાષણ કરનારાઓ પણ જો આ જન્મમાં કે પછીના જન્મમાં પાપની આલોચના અને પ્રતિક્રમણ કરી લે તો અનંત સંસાર ન થાય. ૧૩, સવ્વા વિ હૈં પવ્વના પાયચ્છિન્ન મન્વંતરડાનું મ્માળું (ગા. ૭) સર્વ દીક્ષા પૂર્વભવોમાં કરેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે. १४. न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयानुपपत्तिरिति शङ्कनीयम्, एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तेः । (ગા. ૭) શંકા : આ રીતે જો “ઉત્સૂત્રભાષીઓનો અનંતસંસાર થાય જ” એવો એકાંત ન હોય, તો તો પછી ઉત્સૂત્રભાષણથી ગભરાટ નહિ થાય ? સમાધાન ઃ આવી શંકા ન કરવી. ભલે તેમના અનંતસંસારનો એકાંત ન હોય, તો પણ મોટા ભાગે તો અનંતસંસાર થાય જ છે, એટલે એની અપેક્ષાએ આસ્તિક જીવને હિંસાદિની જેમ ઉત્સૂત્રભાષણથી ગભરાટ સંભવી જ શકશે. ૧૫. આસ્તિવયં હિ અસત્પ્રવૃત્તિમયનિમિત્તમ્ (ગા. ૭) આસ્તિક્ય એ ખોટી પ્રવૃત્તિઓથી ગભરાટને ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત હૈં ***********************

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 154