________________
ધર્મપરીક્ષા 500000
પાતાનામનુવન્યવિ છેવાન્નાનન્તસંસરિતા । (ગા. ૭)
જાણતા કે અજાણતા ઉત્સૂત્ર ભાષણ કરનારાઓ પણ જો આ જન્મમાં કે પછીના જન્મમાં પાપની આલોચના અને પ્રતિક્રમણ કરી લે તો અનંત સંસાર ન થાય. ૧૩, સવ્વા વિ હૈં પવ્વના પાયચ્છિન્ન મન્વંતરડાનું મ્માળું (ગા. ૭)
સર્વ દીક્ષા પૂર્વભવોમાં કરેલા પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે.
१४. न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयानुपपत्तिरिति शङ्कनीयम्, एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तेः । (ગા. ૭)
શંકા : આ રીતે જો “ઉત્સૂત્રભાષીઓનો અનંતસંસાર થાય જ” એવો એકાંત ન હોય, તો તો પછી ઉત્સૂત્રભાષણથી ગભરાટ નહિ થાય ?
સમાધાન ઃ આવી શંકા ન કરવી. ભલે તેમના અનંતસંસારનો એકાંત ન હોય, તો પણ મોટા ભાગે તો અનંતસંસાર થાય જ છે, એટલે એની અપેક્ષાએ આસ્તિક જીવને હિંસાદિની જેમ ઉત્સૂત્રભાષણથી ગભરાટ સંભવી જ શકશે.
૧૫. આસ્તિવયં હિ અસત્પ્રવૃત્તિમયનિમિત્તમ્ (ગા. ૭)
આસ્તિક્ય એ ખોટી પ્રવૃત્તિઓથી ગભરાટને ઉત્પન્ન કરવામાં કારણભૂત છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત હૈં
***********************