Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 18
________________ માતર જઈ ઊભું. લેકોએ આમ એક પછી એક બનતા આશ્ચર્યકારક પ્રસંગથી અને મૂર્તિઓના આવા પ્રભાવને કારણે મુખ્ય પ્રતિમાજીને “સાચા દેવ” એ નામે પ્રસિદ્ધિ આપી. સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં પાંચ પ્રતિમાજીઓને માતરમાં ખૂબ ઊલટભેર પ્રવેશ કરાવવામાં આવ્યું. શ્રાવકોએ એક ઓરડીમાં બાજોઠ ઉપર એ પ્રતિમાજીઓને પણદાખલ બિરાજમાન કરી અને દેરાસર બંધાવવાને તત્કાલ નિર્ણય લેવામાં આવ્યો. લેકેએ જોઈએ એટલી આર્થિક મદદ આપી. સં. ૧૮૫૪ની સાલમાં મૂળનાયકના ત્રણ શિખરી સુંદર દેરાસરનું બાંધકામ પૂરું થયું અને એ જ સાલના જેઠ સુદિ ૩ ને ગુરુવારના રોજ પાંચે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. તપાસ કરતાં જણાય છે કે, આ મંદિરને બાંધવામાં શેઠ લખમીચંદે વિશેષ આર્થિક સહાય કરી હશે. તેથી જ “નૈન તિહાસિક માત્રામાં આવે ઉલ્લેખ મળે છે – માતર ગામ મધ્યે વળી રે લોલ, લખમીચંદ કરે ખાસ; દેવળ સુમતિ નિણંદનું રે લાલ, સંઘની પૂરે આસ* દેરાસર નાનું બન્યું હતું. દિવસે દિવસે આ તીર્થનું માહાતેઓ ફેલાતાં યાત્રાળુઓની અવરજવર વધતી જતી હતી. અને દેરાસરની આવકમાં વધારો થતે ગયે હતે. કઈ મેટા ઉત્સવ * જુઓઃ “જેન ઐતિહાસિક રાસમાળા'-સંપા. મે. દ. દેસાઈ પૃષ્ઠ: ૮૪, કડી: ૧૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90