________________
માતર
જઈ ઊભું. લેકોએ આમ એક પછી એક બનતા આશ્ચર્યકારક પ્રસંગથી અને મૂર્તિઓના આવા પ્રભાવને કારણે મુખ્ય પ્રતિમાજીને “સાચા દેવ” એ નામે પ્રસિદ્ધિ આપી.
સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં પાંચ પ્રતિમાજીઓને માતરમાં ખૂબ ઊલટભેર પ્રવેશ કરાવવામાં આવ્યું. શ્રાવકોએ એક ઓરડીમાં બાજોઠ ઉપર એ પ્રતિમાજીઓને પણદાખલ બિરાજમાન કરી અને દેરાસર બંધાવવાને તત્કાલ નિર્ણય લેવામાં આવ્યો. લેકેએ જોઈએ એટલી આર્થિક મદદ આપી.
સં. ૧૮૫૪ની સાલમાં મૂળનાયકના ત્રણ શિખરી સુંદર દેરાસરનું બાંધકામ પૂરું થયું અને એ જ સાલના જેઠ સુદિ ૩ ને ગુરુવારના રોજ પાંચે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી.
તપાસ કરતાં જણાય છે કે, આ મંદિરને બાંધવામાં શેઠ લખમીચંદે વિશેષ આર્થિક સહાય કરી હશે. તેથી જ “નૈન તિહાસિક માત્રામાં આવે ઉલ્લેખ મળે છે – માતર ગામ મધ્યે વળી રે લોલ,
લખમીચંદ કરે ખાસ; દેવળ સુમતિ નિણંદનું રે લાલ,
સંઘની પૂરે આસ* દેરાસર નાનું બન્યું હતું. દિવસે દિવસે આ તીર્થનું માહાતેઓ ફેલાતાં યાત્રાળુઓની અવરજવર વધતી જતી હતી. અને દેરાસરની આવકમાં વધારો થતે ગયે હતે. કઈ મેટા ઉત્સવ
* જુઓઃ “જેન ઐતિહાસિક રાસમાળા'-સંપા. મે. દ. દેસાઈ પૃષ્ઠ: ૮૪, કડી: ૧૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org