Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/005402/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે કે * ** ઉf * etc ff ૬ *a . PIM અનrity:// // * ** * * ** Art i TITIT/II/IIIIIIII ATE $ $ $ê$y 2 55555: NRI/ /// गरसूरि કરી धीनगर વૃદ્ધિધર્મ-યજ્ઞોપાર મુનિ વિશાલ વિજય ain Education International For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો [માતર, સેાજિત્રા, ખેડા અને ધાળકા] વ્ય- શ્રૃજ લેખકઃ " દધિમ ય તાપાસક ’ મુનિરાજ શ્રી. વિશાળવિજયજી :પ્રકાશક: શ્રી યશેાવિજય જૈન ગ્રંથમાળા ગાંધીચાક : ભાવનગર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ / મુંબઈમાં શાહ સોદાગરની પ્રસિદ્ધિ મેળવનાર શત્રુંજય ઉપર મંદિર બંધાવી ધર્મવીરની ખ્યાતિ પ્રાપ્ત કરનાર, અનેક સંસ્થાઓમાં પિતાની લક્ષ્મીને - સદ્વ્ય ય કરી દાનવીરની કીર્તિ સંપાદન કરનાર સોજિત્રાનિવાસી શેઠ મોતીશાને ! For Personal & Private Use Only For Personal & Private Use Only www.jainelibrary Page #5 -------------------------------------------------------------------------- ________________ ' L :: અ નુ ક્રમ :: ૩૮ પ્રકાશકીય નિવેદન ૩ પ્રાસંગિક વક્તવ્ય ૫ આ પુસ્તકના આર્થિક . સહાયકે અનુક્રમ ૧. માતર - ૧-૧૮ ગામની પ્રાચીનતા સાચાદેવનો ઉદય: શ્રી સુપાર્શ્વનાથને ઉદય જૈન મંદિર ધર્મશાળા અને ભોજનશાળા ૧૪ મંદિરની રચના અને પ્રતિમાઓની વિગત યાત્રાળુઓના મેળા જીર્ણોદ્ધાર પરિશિષ્ટ ૨. સેજિત્રા ૨૫-૩૨ પ્રાચીન સ્થિતિ ૨૬ જિનમંદિર જીર્ણોદ્ધાર દેવીની દેરી ૩. ખેડા દસ્તાવેજ પહેલે દસ્તાવેજ બીજો પટ્ટાવલી પત્ર નવ જૈન મંદિરનું વર્ણન મંદિરના નિર્માતાને લેખ ૫૦ ૪. ધોળકા ૫૮-૮૦ મંદિરની વિગત ૬૩ ઉદયન વિહાર કુમારપાલ સમકાલીન શિલાલેખ-ઉદયન વિહાર પ્રશસ્તિ અનુવાદ જન ભકિર ૧૪ ૧૭૦ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન વિ. સં. ૨૦૦૦ ની સાલમાં સ્વ. શાન્તમૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી. યંતવિજયજી મહારાજે આ ગ્રંથમાળાને પુનરુદ્ધાર કર્યો ત્યારથી તીર્થસ્થાનોને પરિચય આપતાં પુસ્તકે અમે પ્રગટ કરતા રહ્યા છીએ. શરૂઆતમાં તે પૂ. જયંતવિજયજી મહારાજે પોતે તૈયાર કરેલાં પુસ્તકે અમને મળતાં રહ્યાં. મહારાજશ્રીનાં આ પુસ્તકે ઈતિહાસ અને પુરાવાઓના આધારે લખાયેલાં હેઈ સામાન્ય જનતામાં તેમજ વિદ્વાનમાં એકસરખી રીતે આદરપાત્ર બન્યાં છે. પણ સં. ૨૦૦૫ની સાલમાં તેઓશ્રીને સ્વર્ગવાસ થતાં શોધખોળ અને સમભાવપૂર્વક લખાયેલાં આવાં ઉત્તમ પુસ્તકે મેળવવાનું અમારે માટે મુશ્કેલ બન્યું, છતાં તીર્થપરિચયને લગતાં પુસ્તકોની લોકપ્રિયતા અને ઉપયોગિતા જોઈને એવાં પુસ્તકોનું પ્રકાશન અમે ચાલુ રાખ્યું છે, અને એમાં પૂ. યંતવિજયજી મહારાજે શરૂ કરેલી ઈતિહાસને વળગી રહેવાની પ્રણાલિનું અનુસરણ કરવાને અમે યથાશક્ય પ્રયાસ કરીએ છીએ. પ્રસ્તુત પુસ્તિકા “ચાર જૈન તીર્થો – માતર, સોજિત્રા, ખેડા, અને ધોળકા” એ સ્વ. મુ. શ્રી. જયંતવિજયજી મહારાજના ગુરુભક્તિપરાયણ શિષ્ય પૂ. મુ. શ્રી. વિશાળવિજયજી મહારાજે તૈયાર કરી છે. પિતાના દાદાગુરુ સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થાપન કરેલી તેમ જ તેઓના એક સુંદર સ્મારકરૂપ રહેલી આ ગ્રંથમાળા સાથે તેઓ, પિતાના ગુરુવર્યની જેમ, ભારે લાગણી લોકપ્રિયતા માટે મુશ્કેલ બીલખાયેલાં આવી છે For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ધરાવે છે, અને વારંવાર ગ્રંથમાળાને સહાયતા કરાવવાની સાથે ગ્રંથમાળાનું કામ સારી રીતે આગળ વધતું રહે એવી પ્રેરણા કરતા રહે છે. આ પુસ્તિકા અગાઉ એમની “શ્રીનાકેડા તીર્થ ? “ભેરેલતીર્થ તેમજ બે જૈન તીર્થો- ચારૂપ અને મેત્રાણ” નામક ત્રણ પુસ્તિકાઓ પ્રગટ થઈ ચૂકી છે. આ એથું પુસ્તક અને પ્રકાશિત કરવા આપવા માટે તેમ જ ગ્રંથમાળા પ્રત્યેની તેમની લાગણીને માટે. અમે તેમના તેમજ તેમના ગુરુભાઈ મુનિરાજ શ્રી. જયાનંદવિજ્યજી મ. ના. બહુ આભારી છીએ. આ પુસ્તકને સુઘડ રૂપમાં છપાવી તૈયાર કરી આપવા બદલ અમે શારદા મુદ્રણાલયના માલિકો શ્રી. શંભુભાઈ તથા શ્રી. ગોવિંદભાઈના આભારી છીએ. આશા છે, અમારા બીજા પુસ્તકોની જેમ આ પુસ્તક પણ જનતાને ઉપયોગી થઈ પડશે. . આવાં લકેપયોગી પુસ્તકે વધારે પ્રમાણમાં જનતા સમક્ષ રજૂ કરી શકીએ, એવી અભિલાષા સાથે આ પુસ્તક અમે જનતાના કરકમળમાં ભેટ ધરીએ છીએ. અક્ષયતૃતીયા સં. ૨૦૧૨ ! ) પ્રકાશક For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमो नमः। यक्षराट् श्रीमणिभद्रो विजयतेतराम् । श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमो नमः। श्रीजयन्तविजयगुरुभ्यो नमः। પ્રાસંગિક વક્તવ્ય મારા પૂજ્ય ગુરુમહારાજ સ્વ. શ્રી. જયંતવિજયજી મહારાજે લખેલાં તીર્થો વિશેનાં ઐતિહાસિક પુસ્તકે શ્રી. યશવિજય જૈન ગ્રંથમાળા પ્રગટ કરતી રહી છે. તેમના સ્વર્ગવાસ પછી તીર્થો વિશે મારે કંઈક લખવું એ નિર્ણય થતાં “નાકેડા તીર્થ? ભેરેલ તીર્થ અને “બે જૈન તીર્થો ચારૂપ અને મેત્રાણા નામની પુસ્તિકાઓ મેં લખેલી, તે ગ્રંથમાળા તરફથી આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આજે “ચાર જૈન તીર્થો-માતર, સોજિત્રા, ખેડા, ધૂળકા' નામની પુસ્તિકા પ્રગટ થઈ રહી છે. મારા પરમ ઉપકારી સ્વ. ગુરુમહારાજના કાર્યની પરંપરા જાળવી રાખવી એમાં જ એમનું સાચું સ્મારક રહેલું છે. આથી મારી અલ્પ શક્તિથી મેં જે કાંઈ જ્ઞાન તેમની પાસેથી મેળવેલું તે આ સ્વરૂપે પ્રગટ કરી રહ્યો છું, તેમાં મારી આવડતનું નહીં પણ મારા પૂ. દાદાગુરુ તથા મારા પૂ. ગુરુમહારાજશ્રીની મારા ઉપરની કૃપાદૃષ્ટિનું જ ફળ માનું છું. આ પુસ્તિકાલેખનમાં પ્રત્યક્ષ દર્શન ઉપરાંત મેં પ્રાચીન–અર્વાચીન પુસ્તકને આધાર લીધે છે તેની સાભાર નેધ લઉં છું અને મારા લખાણને તપાસી લઈ વ્યવસ્થિત કરવા બદલ વ્યાકરણતીર્થ પં. અંબાલાલ પ્રેમચંદ શાહને ધન્યવાદ આપવાનું પણ ભૂલ નથી. નાકેડા તીર્થ, ભેરોલ તીર્થ અને ચારૂપ–મેત્રાણ તીર્થની પ્રગટ થયેલી પુસ્તિકાઓ સમાજમાં ઠીક પ્રમાણમાં ઊપડી રહી છે, એ જાણતાં આ પુસ્તિકા લખવાની મને પ્રેરણા મળી છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ જે કે માત્ર વિશે પુસ્તિકા પ્રગટ થયેલી છે, છતાં માતરના જેને તીર્થત્વ વિશે અમે અમારી શૈલિએ આધારભૂત ઐતિહાસિક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખેડા અને ધોળકા પ્રાચીન નગરે છે. એના ઇતિહાસ વિશે અદ્યાપિ કેઈ સ્વતંત્ર પ્રયત્ન થયો હોય એમ જાણવામાં નથી. સોજિત્રા પણ મધ્યકાળનું છે અને એ વિશે અમારા ધારવા મુજબ જેન દૃષ્ટિએ સર્વ પ્રથમ માહિતી આપવાને અહીં પ્રયત્ન કર્યો છે. ચારે નગર વિશે જોઈએ તેવી સામગ્રી મળતી ન હોવા છતાં જે કંઈ છૂટીછવાયી સામગ્રી મળી તેને સંકલિત કરી એને કાળક્રમિક ઈતિહાસ આપવા આ પ્રયાસ કરેલ છે. આમાં કઈ હકીક્ત વિસંવાદી હેય કે વિશેષ ઉમેરવા જેવી હૈય તે અમને કઈ જણાવશે તે બીજી આવૃત્તિ પ્રસંગે સાભાર સુધારી લેવામાં આવશે. આ પુસ્તકના સર્જન સમયે ભાવનગરના સેવાભાવી યુવકે–મહેન્સ અનંતરાય ધરમશી ઘેટીવાળા, શ્રી હરકીશનલાલ મણીલાલ ધોરાજીવાળા, શ્રી અનંતરાય અમરચંદ ઝવેરી, શ્રી અમુલખભાઈ લલ્લુભાઈ ઓસવાળ, શ્રી ચંદુલાલ ગીરધરલાલ વલ્લભીપુરવાળા, મારા હાથે તકલીફ હોવાથી લેખનકાર્ય વિગેરેમાં સહાયભૂત બન્યા છે, તે માટે એ ભાઈઓને ધન્યવાદ ઘટે છે. આ પુસ્તિકાની જેમ કેટલાંક તીર્થો સંબંધી આવી જ નાની પુસ્તિકાઓ-ઝગડિયા, કાવી, ગંધાર, ખંભાત, ભરૂચ, દેવા વગેરે મેં તૈયાર કરી રાખેલી છે. અને બીજી પુસ્તિકાઓ પણ તૈયાર કરી રહ્યો છું, જે જેના સંધમાંથી જરૂરી સગવડ મળતાં પ્રગટ કરવાની મારી ઉમેદ છે. આ પુસ્તકની પ્રકાશક સંસ્થા શ્રી. યશવિજય જૈન ગ્રંથમાળાએ પિતાનાં સાધન અને સગવડ મુજબ સારાં પુસ્તકે પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું છે તે માટે તેના ખંતીલા કાર્યકરોને અનેકશઃ ધન્યવાદ ઘટે છે. : ભાવનગર શીદ વભદેવપ્રાસાત " .. મુનિ વિશાલવિયે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો ૧. માતર ૨. સોજિત્રા ૩. ખેડા ૪. ધોળકા For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. માતર ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લામાં માતર તાલુકાનું મુખ્ય ગામ માતર છે. તેની કુલ વસ્તી ૫૨૮૨ માણસાની છે. તાલુકાનું ગામ હેાવાથી મામલતદારની કચેરી અહી છે. અમદાવાદથી ૨૫ માઈલ, નિડયાદ અને મહેમદાવાદ સ્ટેશનથી ૧૩ માઈલ અને ખેડાથી ૩ માઈલ દૂર માતર ગામ આવેલું છે. પાકી સડક ઉપર આવેલા આ ગામના અવરજવરને વહેવાર મેટર–મસ દ્વારા ચાલુ છે. નિડયાદ સ્ટેશનથી માતરની અસ-સર્વીસ આશરે દર કલાકે ઊપડે છે. અમદાવાદથી એમ્બે સ્ટેટ ટ્રાન્સપોર્ટની મેટરા અમદાવાદ વિકટારિયા ગાર્ડન પાસેથી રાજ એ વાર આવે જાય છે. આ સિવાય ખંભાત, પેટલાદ, તારાપુર, સેાજિત્રા, ધોળકા અને મહેમદાવાદથી માતર આવવાની મેાટર ખસે નિયમિત મળે છે. અગાઉ આ ગામ વેપાર-ધંધે આબાદ હતું. જૈન વાણિયાની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી; એવાં પ્રમાણેા મળે છે. પરંતુ રેલ્વે માથી દૂર પડી જવાથી એના વેપાર-ધધા પડી ભાંગ્યા છે. જૈનેાની વસ્તી પણ ઓછી થઈ ગઈ છે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો ગામની પ્રાચીનતા આ ગામ ક્યારે વસ્યું ને કોણે વસાવ્યું એ જાણવાનું કંઈ સાધન મળ્યું નથી, છતાં જૈન પ્રતિમાઓ ઉપરથી સં. ૧૫૭૩, સં. ૧૫૫ અને સં. ૧૫૯૧ ના લેખે મળી આવે છે, જેમાં માતર ગામને સ્પષ્ટ ઉલ્લેખ કરે છેઃ (જે લેખે અમે આગળ દર્શાવ્યા છે) એથી આ ગામ ૧૬ મા સૈકા કરતાં જૂનું તે છે જ. સોળમા સૈકાથી લઈને આજ સુધી જૈન મુનિએ આ સ્થળે વિહાર કરતા આવતા અને ચતુર્માસ નિમિત્તે પણ અહીં રહેતા એવા પ્રમાણે મળે છે. સં. ૧૫૮૧ માં શ્રીધનસાગરજી નામના મુનિએ માતર માં રહીને જ “ સિવારની પ્રતિ લખી હતી. સં.૧૯૩૪ માં વિમઇ પ્રવં જાની પ્રતિ અને સં. ૧૬૪૭ ના આ સુદિમાં શ્રી ચતુરસાગરજીના શિષ્ય ક્ષીરસાગર મુનિએ “નવ વાતાઝની અને “હુતિ રોપાની પ્રતિઓ અહીં જ લખી હતી. અકબર બાદશાહના આમંત્રણને માન આપી શ્રીહીરવિજયસૂરિજી સં. ૧૬૩૯ માં ગંધારથી ફતેપુરસીકી જતાં રસ્તામાં આવતા માતર ગામમાં થઈને ગયા હતા. વળી, સં. ૧૭૪૬ માં “તીર્થમાની રચના કરનાર પં. શીલવિજયજીએ માતર તીર્થને ઉલ્લેખ કર્યો છે. તેમજ સં. ૧૭૭૭ ના કાર્તિક સુદિ ૧૩ ને શનિવારે “કુમશ્રી સની પ્રતિ પણ આ ગામમાં લખાઈ હતી; એમ તે તે પ્રતિઓની પ્રશસ્તિપુષ્યિકાથી જાણવા મળે છે. આ ઉલ્લેખ ઉપરથી સહેજે સ્પષ્ટ થાય છે, કે માતર For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ માતર ગામ સોળમા સૈકા કરતાં પ્રાચીન છે. એ સમયે અહીં જૈન મંદિર વિદ્યમાન હોવું જોઈએ. શ્રાવકેની વસ્તી પણ સારા પ્રમાણમાં હશે, જેથી આ અને કાર્તિક માસમાં પ્રતિએ લખનારા મુનિઓએ અહીં ચતુર્માસ નિવાસ કરેલ હશે. સાચા દેવ સુમતિનાથનું મંદિર સં. ૧૮૫૪માં અહીં બન્યું, તે અગાઉ શ્રી. મુનિસુવ્રતસ્વામી ભગવાનનું મંદિર અત્યારની ધર્મશાળાના પાછળના ભાગમાં હતું. એ મંદિરની જમીન અત્યારે પણ જૈન સંઘના કબજા હેઠળ પડતર પડેલી છે. જૂના મંદિરના મૂળનાયકની મૂર્તિ અત્યારના મંદિરની ભમતીની ૪૨ મી દેરીમાં બિરાજમાન છે. માતરની તીર્થ તરીકેની પ્રસિદ્ધિ તે સં. ૧૮૫૩ માં સહુંજ અને સં. ૧૯૬૦ માં બરેડા ગામની જમીનમાંથી મળી આવેલી મૂર્તિઓ આ ગામમાં પધરાવી વિશાળ ભવ્ય મંદિર બંધાવી પ્રતિષ્ઠિત કરી ત્યારથી જ છે. - ઉપર્યુક્ત ગામમાંથી મળી આવેલી મૂતિઓ માતરમાં કેવી રીતે આવી એની ચમત્કારી વિગતે આજના યુગમાં વિચિત્ર લાગે, છતાં વૃદ્ધ પુરુષની પરંપરાથી મળી આવેલી એ વિગતે સાચી છે એમાં શંકા નથી. એ વાતે લેકમુખે જેવી ઊતરી આવી તેવી જ અમે અહીં ટૂંકમાં રજૂ કરીએ છીએ. સાચા દેવનો ઉદય સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં એક આશ્ચર્યકારક ઘટના બની ગઈ. માતરના રહેવાસી શા. દેવચંદ વેલજી, For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ચાર જન તીર્થો શા. જીવરાજ સુંદરચંદ અને શ્રી. નથુ ગાંધી નામના ત્રણ આગેવાન ગૃહસ્થોને એક રાતે છેલ્લા પહોરે એકસરખું સ્વપ્ન આવ્યું. ત્રણે જણાએ એ જાણે કેઈ ચિત્ર જોતા હોય એમ એકસરખું દશ્ય સ્વપ્નમાં જોયું. સુહુંજ ગામમાં એક બારેટના વાડાની જમીનમાંથી તીર્થકરની મૂર્તિઓ પ્રગટ થતી તેમણે જોઈ. અને એ મૂર્તિઓ માતરમાં લાવવાને આદેશ પણ એમને સંભળા. વહેલી સવારે આ ત્રણે મિત્રે દેરાસર આવતાં એક બીજાને મળ્યા. એક પિતાને આવેલા સ્વપ્નની વાત કહેવા માંડી, ત્યાં બીજા બે જણાએ એવું સ્વપ્ન પિતાને પણ આવ્યાની વાત કરી. ત્રણે જણ આ સ્વપ્નની વાતની ખાતરી કરવા સુહુંજ ગામ ઊપડ્યા.* - અહીં સુહુંજમાં એક બારેટે પણ એ જ દિવસે એના વાડામાં કેટલાક આશ્ચર્યકારક ચમત્કારે જોયા. એ ચમત્કાર * સહેજ ગામ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં મહુધાથી બે માઈલ દૂર આવેલું છે. આજે અહીં ૨૦૦-૨૫૦ પાટીદાર વગેરે કેમનાં ઘરે છે, પણ કોઈ જૈન શ્રાવકનું ઘર નથી. મળી આવેલી મૂર્તિઓ પીકી શ્રીસુમતિનાથ ભગવાનની પ્રતિમા ઉપરના સં. ૧૫૨૩ ને શિલાલેખથી તેમજ વિજલપુર, નડિયાદ, ખેડા, અમદાવાદ, મુંબઈ, પાદરા, ભરૂચ અને ખંભાતનાં જૈન મંદિરોમાં રહેલી સુહુના શ્રાવકોએ ભરાવેલી ધાતુ પ્રતિમાઓ ઉપરના લેખેથી એટલું સ્પષ્ટ થાય છે કે, સુહુંજ ગામ સોળમા સૈકાથી પ્રાચીન છે. એ સમયે અહીં જેન શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં હતી. વળી, અહીંની જમીનમાંથી મૂતિઓ મળી આવી તેથીયે સમજાય છે કે અહીં એ સમયે જૈન મંદિર વિદ્યમાન હોવું જોઈએ. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ માતર મુજબ પિતાના વાડામાં જમીન ખોદવા લાગ્યું. ત્યાં જ માતરના ત્રણે ગૃહસ્થ આ બારોટના વાડા પાસે આવી ઊભા. અને સૌના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી શ્રીસુમતિનાથ ભગવાન અને બીજી ચાર મૂતિઓ નીકળી આવી. સ્વપ્ન સાચું પડયું. સુહુંજમાંથી મૂર્તિઓ મળી આવ્યાની વાત ચારે તરફ વાયુવેગે ફેલાઈ ગઈ. ભાવુક લેકે સેંકડોની સંખ્યામાં મૂર્તિઓના દર્શનાર્થે આવી પહોંચ્યા. મેટે મેળે જામવા લાગે. બારોટનું ઘર તીર્થરૂપ બની ગયું. હવે આ મૂર્તિઓને ક્યાં લઈ જવી એ પ્રશ્ન ઉપસ્થિત થયે. કેટલાક ગૃહસ્થોએ પિતપોતાનાં ગામમાં લઈ જવાને ઈરાદે જણાવ્યું. આમ વધતી જતી ઉમેદવારીને પ્રશ્ન કંઈક ગંભીર પણ બનવા લાગ્યા. કેઈકે તેડ કાઢવા કહ્યું કે, નજીકના ગામવાળાને પહેલે હક હોય, ત્યારે બીજાએ કહ્યું કે, અમુક ગામમાં જેને હેવા છતાં દેરાસર નથી તેને લાભ મળવો જોઈએ, ત્રીજાએ પ્રસ્તાવ મૂક્યો કે મૂર્તિઓને કેઈ તીર્થમાં બિરાજમાન કરી દેવી, પરંતુ બારોટ તે એ મૂર્તિઓને કોઈ ગામે સેંપવા તૈયાર જ નહતે. આવી ખેંચતાણમાં માતરવાળાને તે બોલવાને અધિકાર જ ક્યાંથી હોય? તેઓ આ બધી વાત શાંતિથી સાંભળી જ રહ્યા. આ કેયડાને ઉકેલ ચિઠ્ઠીઓ દ્વારા કાઢવામાં આવ્યું. માતરવાળાનું તે આ ચિઠ્ઠીઓમાં નામ પણ નહોતું લખાયું. ચિઠ્ઠી મુજબના ઉમેદવારે તેના સાથીઓ સાથે મૂર્તિ ઉપાડવા For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ચાર જેને તીથી પ્રયત્ન કર્યો પણ કેમે એ મૂર્તિ ત્યાંથી ઊપડી નહિ. એક પછી એક જુદા જુદા ગામવાળાઓએ મૂર્તિ ઉપાડવા પ્રયત્ન કરી જોયા, પણ કઈ સફળ ન થયા. ત્યારે માતરવાળાઓએ એ મૂર્તિ ઉપાડવા પ્રસ્તાવ મૂક્યો. નિષ્ફળ ગયેલા બધાએ તેમને પણ પ્રવેગ કરી જેવા હા પાડી. માતરવાળા મૂતિઓને ઉપાડવા મંડ્યા ત્યારે સૌને આશ્ચર્ય વચ્ચે એ મૂર્તિઓ સામાન્ય બોજ ઉપાડીએ તેમ ઓછા માણસના હાથે ઊપડી આવી. એટલે જ એ મૂર્તિઓ સર્વાનુમતે માતર લઈ જવાને નિર્ણય કરવામાં આવ્યું. એક ગાડામાં પાંચ મૂર્તિઓને પધરાવવામાં આવી. એ ગાડાને હંકારવામાં આવે એ પહેલાં જ બળદે તે માતરની દિશા તરફ દોડવા માંડ્યા. ગામ લેકેએ હર્ષના પોકારેથી ગાડાને ભાવભરી વિદાય આપી. પણ બારેટના મનમાં હજીયે વસવસે હતે. જેનેએ તેને સારે સરપાવ આપી ખુશી કર્યો અને ગાડું ખેડા ગામમાંથીચે પસાર થયું. ચેમાસાને આ સમય હતે. વરસાદ ધારે વરસવા માંડ્યો. વચ્ચે ખેડા પાસે આવતી શેઢી અને વાત્રક નદીમાં બે કાંઠે પાણી ભરાતાં હતાં. આવી સ્થિતિમાં ગાડું કઈ રીતે લઈ જવું એની એ લેકને વિમાસણ થઈ ગાડું ખેડા ગામમાં પાછું વાળવાને ગાડીવાનને કહેવામાં આવ્યું ત્યાં તે કેણ જાણે કેમ બળદ હાથ ન રહ્યા અને ગાડાએ નદીમાં ઝંપલાવ્યું. જોકે ભારે શંકામાં પડી ગયા. પણ સૌને આનંદ અને આશ્ચર્ય વચ્ચે ગાડું નદીના સામે કાંઠે For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ માતર જઈ ઊભું. લેકોએ આમ એક પછી એક બનતા આશ્ચર્યકારક પ્રસંગથી અને મૂર્તિઓના આવા પ્રભાવને કારણે મુખ્ય પ્રતિમાજીને “સાચા દેવ” એ નામે પ્રસિદ્ધિ આપી. સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં પાંચ પ્રતિમાજીઓને માતરમાં ખૂબ ઊલટભેર પ્રવેશ કરાવવામાં આવ્યું. શ્રાવકોએ એક ઓરડીમાં બાજોઠ ઉપર એ પ્રતિમાજીઓને પણદાખલ બિરાજમાન કરી અને દેરાસર બંધાવવાને તત્કાલ નિર્ણય લેવામાં આવ્યો. લેકેએ જોઈએ એટલી આર્થિક મદદ આપી. સં. ૧૮૫૪ની સાલમાં મૂળનાયકના ત્રણ શિખરી સુંદર દેરાસરનું બાંધકામ પૂરું થયું અને એ જ સાલના જેઠ સુદિ ૩ ને ગુરુવારના રોજ પાંચે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. તપાસ કરતાં જણાય છે કે, આ મંદિરને બાંધવામાં શેઠ લખમીચંદે વિશેષ આર્થિક સહાય કરી હશે. તેથી જ “નૈન તિહાસિક માત્રામાં આવે ઉલ્લેખ મળે છે – માતર ગામ મધ્યે વળી રે લોલ, લખમીચંદ કરે ખાસ; દેવળ સુમતિ નિણંદનું રે લાલ, સંઘની પૂરે આસ* દેરાસર નાનું બન્યું હતું. દિવસે દિવસે આ તીર્થનું માહાતેઓ ફેલાતાં યાત્રાળુઓની અવરજવર વધતી જતી હતી. અને દેરાસરની આવકમાં વધારો થતે ગયે હતે. કઈ મેટા ઉત્સવ * જુઓઃ “જેન ઐતિહાસિક રાસમાળા'-સંપા. મે. દ. દેસાઈ પૃષ્ઠ: ૮૪, કડી: ૧૬. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચાર જેન તીર્થો પ્રસંગે તે એમાં માણસે સમાતાં નહિ એ ખરું, પણ જ્યારે જ્યારે પૂજા વગેરે ભણાવવામાં આવતી ત્યારે પણ માણસને બહાર ઊભા રહેવું પડતું. આથી શ્રીસંઘે આ દેરાસરને મેટું બનાવવાનો નિર્ણય કર્યો. મંદિરની ભમતી બનાવવા સારુ આસપાસની જમીન ખૂબ મહેનત પછી વેચાતી લેવામાં આવી. ભમતી તૈયાર થઈ જતાં બાવન દેરીઓ માટેની પ્રતિમાઓ પાલીતાણાથી મેળવવામાં આવી. સં. ૧૮૯૭ના મહા સુદિ ૫ ના રોજ એ ભમતીની દેરીઓમાં પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. સં. ૧૯૩૯ના શ્રાવણ સુદિ ૪ના રોજ મૂળનાયકના. મંદિરનું શિખર ઓચિંતું તૂટી પડ્યું. આથી એનું સમારકામ કરાવી સં. ૧૯૪૫ ના જેઠ વદિ ૧૦ ના રોજ શિખર પર ફરીથી ધ્વજા ચડાવવામાં આવી. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉદય માતરથી પશ્ચિમ દિશામાં ૪ ગાઉ દૂર બડા નામે ગામ વાત્રક નદીના કાંઠે આવેલું છે. અત્યારે અહીં કે શ્રાવકનું ઘર નથી. ગરાસિયા, ધારાળા, વણકરે વગેરેનાં મળીને ૨૦૦ ઘરની વસ્તીનું નાનકડું ગામ છે. એક પ્રસંગે આ ગામને એક વણકર નદીમાંથી કાંકરી કાઢવા સારુ ગયેલે, ત્યારે નદીના કિનારે બદતાં જમીનમાંથી અચાનક એક જિનપ્રતિમા નીકળી આવી. એ મૂર્તિને. સાફ કરી એ ઘેર લાવ્યો અને ઘરની બહાર એક તુલસીક્યારા નીચે એ મૂર્તિને પધરાવી. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ માતર ૧૪ આશ્ચર્યની વાત તે એ છે કે, જે દિવસે આ મૂર્તિને વણકર ઘેર લાવ્યું તે જ દિવસે પચાસ વર્ષની ઉંમરે એને ઘેર પુત્રને જન્મ થયે, એટલું જ નહિ, ઘરના પાયાને કઈ કારણસર ખોદતાં ડી માલમિલકત પણ હાથ લાગી અને દિવસે દિવસે એની કમાણમાં પણ લાભ થતે ગયે. આ હકીકતને પ્રતિમાને પ્રભાવ સમજી એ મૂર્તિ ઉપર વણકરની શ્રદ્ધાને સાત વેગીલે બન્યું. આથી મૂર્તિ મન્યાની વાત એણે બીજે કરી નહિ. પણ રાંકને ત્યાં રતન છુપાવી ન શકાય. એ વાત બીજી રીતે પ્રગટ થઈ ગઈ. માતરના શ્રાવક શા. સાંકળચંદ હીરાચંદને, બડા ગામના વણકરને ત્યાં જિનપ્રતિમા હેવાનું સ્વપ્ન લાધ્યું. એ સ્વપ્ન અનુસાર બરેડા ગામમાં એમણે તપાસ કરી, પણ સહેજે પત્તો લાગ્યો નહિ. એ પછી બીજે દિવસે શા. નગીનદાસ કાળિદાસ અને શા. ચૂનીલાલ ભીખાભાઈને એવું જ સ્વપ્ન આવ્યું. તેમણે શ્રીસંઘને એકઠા કરી પિતાના સ્વપ્નની વાત બધાની સમક્ષ રજૂ કરી. આથી દશ-બાર શ્રાવકે એક ગાડું જોડી બડા ગામ આવવા નીકળ્યા. રસ્તામાં વારસંગ ગામ આવ્યું. વારસંગ અને બરડા વાત્રક નદીના સામસામા કાંઠાનાં ગામે. છે. વારસંગના શા. નાથાલાલ નામના ખૂબ બહેશ શ્રાવક, જેઓ આસપાસના ગામમાં શેઠ–શાહુકાર તરીકે નામીચા ગણાતા, તેમને સાથે લઈને બધા બરેડા ગામ આવ્યા. બરડામાં વણકરના વાસમાં બધા તપાસ કરવા For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો લાગ્યા. ત્યાં જ પેલા વણકરના ઘરની બહાર તુલસીક્યાસ નીચે બિરાજમાન કરેલી ભગવાનની મૂર્તિનાં દર્શન થયાં. આવેલા જેનેને જોઈ વણકર તે ખૂબ મૂંઝા. એની શ્રદ્ધા અને ભક્તિનું સ્થાન આ મૂર્તિ એની પાસેથી જશે એમ સમજી એનું દિલ તૂટવા લાગ્યું. એણે મનમાં ગાંઠ વાળી કે, ગમે તે ઉપાયે આ મૂર્તિને મારે ત્યાં જ રાખીશ. જ્યારે જેનેએ તે કઈ પણ ભોગે આ મૂર્તિને લઈ જવાને પાકે નિશ્ચય કર્યો હતે. બંને નિર્ણયે સામસામા હતા. ઘમસાણે યુદ્ધ તિરે એવા હતા. જેનેએ એને સમજાવ્ય, લલચાવે, મનાવ્યું પણ વણકર એકને બે ન થયે. ગામમાં પણ વણકરેનું જોર હતું. બળજબરીથી મૂર્તિ લેવામાં સાર નહિ નીકળે એમ સમજી કળથી કામ લેવામાં કુશળ વારસંગના નાથાલાલ શેઠે આ મૂર્તિ મેળવી આપવાનું પોતાના માથે લઈ એમણે માતરવાળાઓને વિદાય કર્યા. સં. ૧૬૦ના મહા સુદિ ૧૩ ના રોજ વીશેક શ્રાવકે માતરથી ગાડું લઈને અને વારસંગથી શેઠ નાથાલાલ દશપંદર ગરાસિયા લેકેને લઈને બરડા ગામ આવ્યા. બધા એ વણકરને ઘેર ગયા. જમાનાના ખાધેલ આ વણકરે એટલું તે સમજી લીધેલું કે જેને પિતાના દેવની મૂર્તિ લીધા વિના જંપશે નહિ. આથી એણે એની સાથે લેવડ–દેવડ કરનારા ખરાંટીવાળા જૈન શેઠ બેચરદાસ લલ્લુભાઈને એ મૂર્તિ એ સમય For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ માતર દરમિયાન આપી દીધી હતી. વણકર પાસેથી શેઠ બેચરદાસને ત્યાં મૂર્તિ હોવાના સમાચાર મેળવી બે શ્રાવકે તરત જ ખાંટી જવા ઊપડ્યા. માતરવાળાઓએ શેઠને જણાવ્યું કે, “જે તમારે દેરાસર કરાવીને મૂર્તિ બિરાજમાન કરવી હોય તે ભલે એ મૂર્તિ રાખે, નહિતર શેઠ બેચરદાસ મેતીલાલનાં વિધવા પત્ની ઊજમણું કરવાનાં છે, તે પ્રસંગે તેઓ માતરના દેશસરમાં ગોખલ કરાવી એ મૂર્તિ બિરાજમાન કરાવવાનાં છે, માટે આ મૂર્તિ આપો.” શેઠે તરત જ એ મૂર્તિ માતરવાળા ભાઈઓને સુપ્રત કરી. સં. ૧૯૬૦ ના મહા સુદિ ૧૪ ના રોજ બપોરે બી. સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને જેને ખરાંટીથી વારસંગ લાવી માતર લઈ આવ્યા અને ધામધૂમથી એ પ્રતિમાને પ્રવેશોત્સવ કર્યો. એ જ સાલમાં વૈશાખ સુદિ ૧૫ ના રોજ એ મૂતિને ગેખમાં પધરાવી પ્રતિષ્ઠિત કરાવી. આ રીતે મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાન અને તેમની આસપાસની બે મૂર્તિઓ તેમજ આ શ્રીસુપાર્શ્વ નાથની મૂર્તિ મળીને કુલ ચાર મૂર્તિઓ જમીનમાંથી નીકળી આવેલી, તે આ મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલી છે. આ મૂતિઓ સંબંધે અનેક ચમત્કારી પ્રસંગે લોકેએ જોયા અને સાંભળ્યા છે. એને વિસ્તાર કરે ઉચિત નથી પરંતુ એટલું અવશ્ય કહી શકાય કે, આ મૂતિઓના કારણે આ તીર્થને મહિમા વિસ્તાર પામે છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો જૈનમંદિર માતર ગામમાં સાચા દેવ શ્રીસુમતિનાથ ભગવાનનું વિશાળ મંદિર ગામના મધ્ય ભાગમાં અને લોકોના ઘરે વચ્ચે ઘેરાયેલું વિદ્યમાન છે. એ મંદિરનું પૂરેપૂરું નામ “શ્રીમાતર-સુમતિનાથ પ્રાસાદ અને પેઢીનું નામ “શ્રીસાચાદેવ કારખાના–માતર’ છે. લગભગ બારેક શ્રેષ્ઠીઓની બનેલી એક સમિતિ આ તીર્થને વહીવટ કરે છે. ધર્મશાળા અને ભેજનશાળા દેરાસરની સામે જ એક આલીશાન ધર્મશાળા છે. તેમાં ઘણું ઓરડીઓ છે. વપરાશ માટે વાસણ–ગોદડાંની પૂરતી સામગ્રી મળે છે. ગામની બહાર બીજી એક ધર્મશાળા છે પણ તે વપરાતી નથી. તેને ભાડે આપવામાં આવેલી છે. ધર્મશાળામાં જ સં. ૨૦૦૬ની સાલમાં શ્રીમાતરજૈન ભેજનશાળામાતરના જેન શ્રાવકોના નામથી મહેનત કરીને ખેલવામાં આવી છે. આથી યાત્રાળુઓને કઈ પ્રકારની તકલીફ પડતી નથી. દેરાસરની ખડકીમાં સાધ્વીજીએ માટેને એક ઉપાશ્રય છે. મંદિરની રચના અને પ્રતિમાઓની વિગત મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર બાવન જિનાલયવાળું છે. મૂળ મંદિરની આસપાસ મેટાં શિખરે યુક્ત એકાવન દેરીઓની રચના છે. આ દેરીઓમાં જુદા જુદા તીર્થંકરેની અને અધિષ્ઠાયક દેવ-દેવીઓની For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ માતર પ્રતિમા પ્રતિષ્ઠિત છે. મૂળ ગભારામાં ૭ મૂર્તિઓ છે. મૂળનાયકજી ઉપર સ’.૧૫૨૩ ની સાલના લેખ છે. ગભારા બહારના ગેાખલામાં ૩ મૂર્તિ છે અને ભમતીમાં ૯૨ મૂર્તિએ મળીને એકંદરે આરસની કુલ પ્રતિમા ૧૨૦ ની સંખ્યામાં છે. મેોટા ભાગની પ્રતિમાઓ ઉપર સ. ૧૮૯૩ ના લેખા છે. બધા પ્રતિમાલેખા અંતમાં આપ્યા છે. મૂળનાયક ભગવાનની અધિષ્ઠાયિકા મહાકાળી દેવીની જૂની મૂર્તિ ૧ અને નવી મૂર્તિ ૧ છે. વળી, શ્રીઆદીશ્વર ભગવાનના ગભારામાં, શ્રીચંદ્રપ્રભસ્વામીના ગભારામાં, શ્રીસુપાર્શ્વનાથ ભગવાનના ગભારામાં એકેક દેવીની મૂર્તિઓ છે, સિવાય પદ્માવતી દેવીની અને ખીજી મહાલક્ષ્મી દેવીની મૂર્તિ પણ પાસેની એક અલગ દેરીમાં બિરાજમાન છે. દેવીની આરસ મૂર્તિ આ કુલ છ છે. ઉપરના ભાગમાં ભગવાન મહાવીરસ્વામી અને નીચે શ્રીગૌતમસ્વામીની એક સંયુક્ત મૂર્તિ પણ છે. ૧૫ ધાતુપ્રતિમામાં ચાવીશી ૪,૫ચતીર્થી ૫૧, સાદાં બિખ ૫, અને પતરાંનાં બિબ ૨ મળીને કુલ ૬૨ ની સંખ્યામાં છે. ચાંદીના ૨ અને ધાતુના ૧૧ મળીને ૧૩ સિદ્ધચક્રજીના ગટ્ટા છે. ધાતુના અષ્ટમંગળ ૬ અને પતરાનાં યંત્ર ૫ છે. દેરાસરમાં પેસતાં ડાબી બાજુએ તુ ખરુ યક્ષની વાહન સાથેની એક મૂર્તિ છે. જ્યારે જમણી બાજુએ શ્રીશત્રુ જયની રચનાના ભવ્ય પટ્ટ કાતરવામાં આવ્યા છે. આંતરાલીવાળાં For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ચાર જૈન તીર્થો બેન રુક્ષ્મણીબાઈ જેઓ હાલ માતરમાં રહે છે, તેમના તરફથી આ પટ્ટ શ્રીસંઘને અર્પણ કરવામાં આવ્યું છે. અગાઉ આ મંદિર નીચેનું ભંય ખુલ્લું રાખવામાં આવતું. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી, પણ સં. ૨૦૦૭ ના વૈશાખ સુદિ ૫ ના રોજ થયેલી પ્રતિષ્ઠા વખતે એ પ્રતિમાને ગભારા બહારના ગોખલામાં લાવીને મૂકવામાં આવી અને એ ભેંયરું બંધ કરી દેવામાં આવ્યું. મંદિરના ઉપરના માળમાં મૂળનાયક ભગવાનના શિખરમાં એક નવું ગભારે બનાવવામાં આવ્યું છે. તેમાં હજી ભગવાન પધરાવવાના બાકી છે. આ મંદિરના દ્વારમાં પિસતાં દેરાસર બહાર જમણી બાજુએ સમકિતી શ્રી મહાલક્ષ્મીજી માતાનું મંદિર અલગ બનાવવામાં આવ્યું છે. શ્રી મહાલક્ષ્મીજીની ભવ્ય મૂર્તિ દર્શ નીય છે, આ દેવીની પ્રતિષ્ઠા કયારે અને કોણે કરાવી એ સંબંધે જાણવા મળ્યું નથી પરંતુ મંદિર બંધાયું એની સાથે સાથે આની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોવી જોઈએ. મૂતિ નીચે સં. ૧૮૯૪ને લેખ છે. યાત્રાળુઓના મેળા ૧. દરેક પૂનમના દિવસે યાત્રાળુઓ સારી સંખ્યામાં યાત્રા નિમિત્ત અહીં આવે છે અને તે દિવસે ભાત વહેંચવામાં આવે છે. ૨. કાર્તિક સુદિ ૨ (ભાઈબીજ)ના દિવસે અહીં For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ માતર ૧૭ ખેડા વગેરે ગામના યાત્રાળુઓની ભીડ જામે છે અને ખેડાના શ્રીસંઘ તરફથી ભાતુ વહેંચવામાં આવે છે. ૩. કાતિક સુદિ ૧૫ (દેવદિવાળી)ના પવિત્ર દિવસે અહીં યાત્રાળુઓને મેળે ભરાય છે. આજુબાજુના ગામમાંથી ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા યાત્રાળુઓ એકઠા થાય છે. બપોરે શ્રીસિદ્ધાચલજીનાં પટદર્શન માટે જિનમંદિરથી સમસ્ત શ્રીસંઘને વરઘોડે નીકળે છે તે અડધા માઈલ દૂર આવેલા શ્રી આદીશ્વરજી ભગવાનનાં પગલાની દેરી સુધી જાય છે, જ્યાં સિદ્ધાચલજીને પટ બાંધવામાં આવે છે. (૧) મહા વદિ ૫ ના રોજ ભમતીની વર્ષગાંઠ નિમિત્તે ભમતીનાં ૫૧ શિખર પર ધજા ચડાવવામાં આવે છે. (૨) ચિત્ર સુદિ ૧૩ ના રોજ ભગવાન મહાવીરના જન્મજયંતી મહોત્સવ અંગે પૂજા અને આંગી રચવામાં આવે છે. (૩) વૈશાખ સુદિ ૫ ના રોજ મૂળનાયક ભગવાનના મંદિરની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદ વગેરે ગામેથી યાત્રા જુઓ સારી સંખ્યામાં આવે છે. એ દિવસે પૂજા–આંગી થાય છે અને ઘણી વખત તે સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવે છે. ૪. જેઠ વદિ ૧-૨ ના રોજ અમદાવાદથી રાણી હજીરાના રંગાટી કાપડ મહાજનના વેપારીઓ સંઘરૂપે યાત્રા નિમિત્તે આવે છે અને બંને દિવસે પૂજા, આંગી અને ભાવના કરાવે છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો ૫. શ્રાવણ સુદ ૮ (જન્માષ્ટમીના તહેવારના દિવસે અન્ય દર્શનીઓ અને ગામડાના લોકો હજારની સંખ્યામાં આ સાચાદેવના દર્શનાર્થે આવે છે. જીર્ણોદ્ધાર ૧. સં. ૧લ્ડ૯ ના શ્રાવણ સુદિ ૪ ના દિવસે મૂળનાયક ભગવાનના ગભારા ઉપરના શિખરને ભાગ અચાનક તૂટી પડ્યો. મંદિરમાં પ્રજ્વળતે ઘીને અખંડ દી પણ બુઝાઈ ગયે, જેથી શ્રીસંઘના સમસ્ત માણસમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. કહેવાય છે કે, એ જ વર્ષે માતરની જેમ જનતામાં બે પક્ષે પણ પડી ગયા, ને તે તે પક્ષના આગેવાન શેઠિયાઓ જીવ્યા ત્યાં સુધી પોતપોતાના પક્ષમાં આગ્રહી રહ્યા હતા. ગમે તે કારણે હે પણ શિખર પડી ગયા પછી તેને ફરીથી તૈયાર કરાવવાનું કામ છ વર્ષ સુધી લંબાયું. છેવટે સં. ૧૯૪૫ ના જેઠ વદિ ૧૦ ના પેજ તૈયાર થયેલા નવા શિખર ઉપર અને ભમતીની દેરીઓ ઉપર પણ ધજાઓ ચડાવવામાં આવી. આ મહોત્સવમાં ઘણા માણસો આવ્યા હતા. ૨. અમારા પૂજ્ય દાદાગુરુ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ગુરુભાઈ આચાર્યવર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રીવિજયે દયસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી અમદાવાદનિવાસી સ્વ. શેઠ જમનાભાઈ ભગુભાઈ તેમજ તેમનાં ધર્મપત્ની સ્વ. શેઠાણું માણેકકુંવરબેને આ તીર્થમાં બાવન જિનાલયની For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ માતર ૧૯ જૂની ભમતી, જે ઈંટ ચૂનાની અગાઉ બનાવેલી હતી તે કઢાવી નાખી લગભગ ૪–૫ લાખ રૂપિયાના ખરચથી બધી દેરીઓ બનાવરાવી તેની પ્રતિષ્ઠા સં. ૧૯૮૩ ના મહા વદિ ૫ ને દિવસે કરવામાં આવી. ૩. સં. ૨૦૦૬માં મૂળનાયક ભગવાન શ્રીસાચાદેવને અગાઉને જૂને ગભારે તેડાવી, ગભારા નીચે જમીનની શુદ્ધિ માટે ૫૦ ફૂટ ખેદતાં પાણું નીકળ્યું ત્યારે ૨૦૪૨૦ના ૫૦ ફૂટ ઊંડા ખાડાને જમીનની સપાટી સુધી સીમેંટ કેકીટથી તૈયાર કરાવી, બાવન ફૂટ ઊંચા શિખરવાળે ભવ્ય ગભારે લગભગ દેઢ લાખ રૂપિયાના ખરચથી, અમદાવાદના શ્રી જૈન વિદ્યાશાળાના ટ્રસ્ટીઓએ જીર્ણોદ્ધાર કરાવી આચાર્ય શ્રીવિજયસિદ્ધિસૂરિજી મહારાજશ્રીના હાથે સં. ૨૦૦૭ ના વિશાખ સુદિ પ ( તા. ૧૨-૫–૫૧ )ના રોજ પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ [માતર અને સહેજ ગામ સંબંધી પ્રતિમા લેખો ! [१] માતર તીર્થના મૂળનાયક શ્રીસુમતિનાથ પ્રભુની પાદપીઠ પર લેખ – ____ संवत् १५२३ वर्षे वैशाष वदि ७ रवौ प्राग्वाटज्ञातीय सा गोना भार्यारत्न पुत्र समधर.... ... ..भार्या जासी धर्मादे पुत्री लीलीप्रमुखकुटुंबयुतेन श्रेयसे श्रीसुमतिनाथबिंबं प्रतिष्ठितं तपागच्छनायकश्रीसोमसुंदरसूरिपट्टप्रभाकरश्रीमुनिसुंदरसूरिपट्टनभस्तलदिनकरतरणिश्री... .. श्रीरत्नशेषरसूरिपट्टपूर्वाचलसहस्रांकुर स० श्रीलक्ष्मीसागरसूरिभिः सीहुंजग्रामे । कल्याणमस्तु कारयितुः ।। श्रीः ॥ [२] વેજલપુરના શ્રી આદિનાથ જિનાલયમાં રહેલી ધાતુપ્રતિમા ઉપરને, સહુંજ ગામવાસીએ પ્રતિમા ભરાવ્યાને લેખ :– संवत् १५२३ वर्षे वै० शु० ३ शनौ श्रीसीहुंजग्रामवास्तव्य प्राग्वाटज्ञातीय श्रे० झाझा भा० मेघादे पुत्र श्रे० कालाकेन भा० हची पु० करणावता वीछा गांगादिकुटुंबयुतेन स्वपितृव्य श्रे० भूणाश्रेयोर्थ श्रीनमिनाथबिंबं का० प्र० तपागच्छेशश्रीलक्ष्मीसागरसूरिभिः ॥ २. “ यातुप्रतिभा समस " मा. २ (सं. श्री सिगर-- सरि) मा : 3५७, ५. ६१ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ભાતર [ ૩ ] નડિયાદના શ્રીઅજિતનાથ ભગવાનના જિનાલયમાંની એક ધાતુપ્રતિમા ઉપર સુહુ જ ગામમાં ભરાવાયેલી પ્રતિમા સમ'ધી લેખ: : ૧૬ सं० १५२२ फा० शु० १० दिने प्राग्वाटज्ञाती० श्रे० अर्जुन भा० तेजूपुत्र श्रे० नाभाकेन भा० चांदू पु० धना भ्रातृज कुझामता सुता भोलीप्रमुख कुटुंबयुतेन निजश्रेयसे श्रीमुनिसुव्रतचित्रं कारितं प्र० तपागच्छेश्वरश्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः श्रोसीहुजप्रामे ॥ [ ૪ ] ખેડા ગામના પરામાં આવેલા શ્રીઆદિનાથ ભગવાનના મદિરમાં રહેલી એક ધાતુપ્રતિમા, જે સુ ુંજ ગામવાસીએ ભરાવેલી તે પ્રતિમા ઉપરના લેખઃ— सं० १५२३ वर्षे वैशाख वदि ७ रवौ सीहुंजवास्तव्य प्रा० ज्ञा० नागा भा० धारू सुत सा० आसा भा० दूसी सुत सा० आणंदेन भा० संपूरी भातृ गेला भा० कलू श्रेष्ठगणपति प्रमुख कुटुंब युतेन श्रेयोर्थं श्री विमलनाथबिंबं का० प्र० तपागच्छेशश्री रत्नशेखरसूरिपट्टे लक्ष्मीसागरसूरिभिः ॥ [ પ ] અમદાવાદના દેવસાના પાડામાં આવેલા શ્રીપાર્શ્વનાથ ૩. “ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ” ભા. ૨ (સં. શ્રીબુદ્ધિસાગર સૂરિ) લેખાંક : ૩૯૪, પૃ. ૬૭-૬૮ ૪. “ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ’ ભા. ૨ (સં. શ્રીબુદ્ધિસાગરસૂરિ ) લેખાંક : ૪૨૦, રૃ. ૭૩ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચાર જૈન તીર્થ ભગવાનના મંદિરમાંની એક ધાતુપ્રતિમા ઉપર સહેજ ગામના રહેવાસી શ્રાવકે ભરાવેલી પ્રતિમા સંબંધી લેખ – सं० १५५२ वर्षे फागण शुदि ६ शनौ सीहुंजवासि प्राग्वाट श्रे० कडूआ भा० चमकू पु० श्रे० जीताकेन भा० जसमादे पु० मेघा वीका नाइआ माईयादिकुटुंबयुतेन निजश्रेयसे श्रीधर्मनाथबिंबं का० प्र० तपागच्छे श्रीसुमतिसाधुसूरिपट्टे श्रीहेमविमलसूरिभिः ।। મુંબઈના ગુલાલવાડીમાં આવેલા શ્રીચિંતામણિ પાશ્વનાથના મંદિરમાંની એક ધાતુપ્રતિમા ઉપર સંહુજ ગામના રહેવાસી શ્રાવકે ભરાવેલી પ્રતિમા સંબંધી લેખ – __ संवत् १५१५ वर्षे माघ शुदि १ शुक्र श्रीब्रह्माणगच्छे श्रीमालज्ञातीय श्रे० खीमा भा० शाणीसुत चांपुनाम्न्या स्वश्रेयसे जीवत्यादिनि० संभवनाथवि कारितं प्र० श्रीविमलसूरिभिः सीह(इ)जवास्तव्य ।। [ ૭] માતર ગામમાં ભરાવાયેલી પ્રતિમા જે પાદરા ગામના મંદિરમાં છે તે પરને લેખ – सं० १५७५ वर्षे ज्येष्ठ शुदि ६ शुक्र श्रीश्रीमालज्ञातीय मं० साजण भा० रनू सु० जना भा० जासलदे सु० समधर किकाकेन ૫. “ જૈન ધાતુતિમા લેખસંગ્રહ” ભા. ૧ (સં. શ્રીબુદ્ધિસાગરસૂરિ) લેખાંકઃ ૧૦૬૬, પૃ. ૧૧૦ ( ૬. “જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ”ભા. ૧ (સં. શ્રીકાંતિસાગર) લેખાંક: ૧૫૫ ૭. “જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ” ભા. ૨ (સં. શ્રીબુદ્ધિસાગરસૂરિ) લેખાંકઃ ૧૬ પૃ. ૪, For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ માતર २३ मातृपितृश्रेयोथै चुविसवटकवि श्रीसुमतिनाथस्य कारापितं प्र० पूर्णिमापक्षभृगुकच्छीयसागरदानसूरिभिः मातरग्रामे शुभं भवतु । [८] ભરૂચના મંદિરમાંની એક ધાતુપ્રતિમા, જે માતર ગામમાં ભરાવાયેલી એ સંબંધી લેખ – संवत् १५९१ वर्षे वै० वदि २ सोमे श्रीश्रीमालज्ञा० म० करणा भा० पहुती सु० जेसिंग भा० वीरू पु० राणा रामदास माधव मं० रामदासकेन भा० रमादे सु० हरदासयुतेन श्रेयसे श्रीसुमतिनाथबिंब कारापितं श्रीपूर्णिमापक्षे श्रीगुणमेरुसूरीणामुपदेशेन विधिना प्रतिष्ठितं मातरग्रामे ॥ ખંભાતમાં જીરાલાપાડામાં આવેલા શ્રીઅરનાથ ભ૦ ના મંદિરમાંની એક ધાતુપ્રતિમા, જે માતર ગામમાં ભરાવેલી તે સંબંધી લેખ: संवत् १५७३ वर्षे आषाढ शुदि ५ गुरौ ओसवालज्ञा० वृद्धशाखीय सा० धर्मण भा० धर्मादेपुत्र्या तथा सा० सहसकिरणभार्यया सोनाईनान्या श्रीआदिनाथबिंब कारितं प्रतिष्ठितं कोरंटगच्छे श्रीनन्नसूरिभिः मातरग्रामे ॥ ८. “रेन धातुप्रतिभा समस " भा. २ (स. श्री हिसारभूरि) खेमा : २९२, ५. ४८ ४. “ यातुप्रतिभा सेमसंह" मा. २ (स. श्री हिसारभूरि) मां : ७३९, ५. १४१ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચાર જૈન તીથા [ ૧૦ ] મૂળનાયકની જમણી બાજુના ત્રિમ પર આ પ્રકારે લેખ જોવાય છેઃ— श्रीश्रेयांसनाथबिंबं श्रे० नरसाकारितं ॥ ૭ [ ૧૧ ] મૂળનાયકની ડાબી બાજુના બિંબ પર આવા લેખ છેઃश्री सुमतिनाथ सा० समधर ॥ [ ૧૨ ] ભમતીની દેવકુલિકાઓમાં જે ૯૨ જેટલી પ્રતિમાઓ છે તેમાં મોટા ભાગની પ્રતિમાઓ ઉપર આ પ્રકારે એક જ જાતના લેખા છે. બધાંયે ખિએની એક જ વર્ષમાં અને એક જ દિવસે પ્રતિષ્ઠા થયેલી લાગે છેઃसं० १८९३ माघशुक्ल १० बुधे मातरग्रामवास्तव्यः श्रीमाली - ज्ञातीयवृद्धशाखायां समस्तसंघेन ऋषभदेवबिंबं कारापितं प्रतिष्ठितं तपागच्छे भ० श्रीविजयजिनेंद्रसूरिभिः ॥ -- [ ૧૩ ] એક ચરણપાદુકા ઉપર આવા લેખ છેઃ— श्री ऋषभदेवजी महाराजनी पादुका मातरनगरे | समस्तसंघेन स्थापिता सं० १८९३ ना वर्षे माघमासे शुक्लपक्षे सुदि १० दशमी बुधवासरे अंजनं कारापो ( प ) ता श्रीभट्टार्क श्री १०८ भट्टार्क जिनेंद्रसूरिराज लिखिता पं० श्रीजेयविजेयजी पं० दीपविजेयजी तपागच्छ छे || ૧૦-૧૧. ‘જૈન માર્તંડ' નામક પુસ્તકમાં ઉપર્યુક્ત બંને બિબા શ્રીસુમતિનાથ ભગવાનનાં છે એમ જણાવેલુ' છે પણ વસ્તુતઃ એક શ્રીશ્રેયાંસનાથ અને બીજી શ્રીસુમતિનાથનુ છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ -: *** ૨. સોજિત્રા મડા જિલ્લાના પેટલાદ તાલુકામાં સેજિત્રા નામે પ્રાચીન ગામ છે. જેનેની દષ્ટિએ આ ગામનું શું મહત્વ છે તે તરફ અમે લક્ષ દેરીએ છીએ. યદ્યપિ આ ગામ કોણે વસાવ્યું એ સંબંધી કે હકીકત જાણવા મળતી નથી છતાં જેન ગ્રંથમાં જે છૂટકત્રુટક માહિતીઓ વેરાયેલી પડી છે એ ઉપરથી એટલું અવશ્ય કહી શકાય કે–સોજિત્રા ચૌદમી શતાબ્દીથી અર્વાચીન નથી. એ વિગતે એવું પણ કહી જાય છે કે, આ ગામમાં જેનોની વસતી અને સ્થિતિ ચૌદમા સૈકાથી લઈને ઓગણીસમા સૈકા સુધી ક્રમશઃ પ્રગતિશીલ રહી છે. તે પછીથી અહીંની જેન વસતીમાં ઘટાડો થતાં થતાં આજે તે જેનેનાં માત્ર આઠેક ઘરે વિદ્યમાન રહ્યાં છે. સેજિત્રામાંથી ચાલ્યા ગયેલાં કેટલાંક જૈન કુટુંબે આસપાસના તારાપુર, કાર વગેરે ગામમાં રહેવા ગયાં છે. આમ છતાં જેનેની પ્રાચીન સ્થિતિના અવશેષ સમાં– ૧ જૈન મંદિર, ૨ ઉપાશ્રય અને ૧ જૈન ધર્મશાળા મૌજૂદ રહેલાં છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીથી પ્રાચીન સ્થિતિ સેજિત્રા સંબંધે મળી આવતા પ્રાચીન ઉલેખે પૈકી ઉકેશવંશીય શ્રા, રાજૂએ “iqીરિાની એક પ્રતિ લખાવી છે, તેની પ્રશસ્તિમાં નીચેના લેક ઉપરથી આ ગામના જૈન સંઘની સ્થિતિ ઉપર સારે પ્રકાશ પડે છેઃ" मौनं पुण्यमिव प्रौढं चतुरक्षि (२४) जिनालयम् । योऽचीकरत्तमां शत्रुजयभूधरमण्डनम् ॥ ७ ॥ स्तम्भतीर्थे पुरे. सोजींत्रिके कावीपुरे तथा । ટીવાથપુરે હાથોંઢળ () નરવેડપિ ૨ | ૮ | अणहिल्लाभिधे द्रों तथा ग्रामे बलासरे । ચ: શ્રીનિના " 8 " આ ત્રુટિત પ્રશસ્તિના કલેકે ઉપરથી જણાય છે કે, ઉકેશવંશીય શ્રેષ્ઠી આસધરે શ્રી શત્રુંજય, સ્તંભતીર્થ, સેત્રિક, કાવીપુર, ટીંબા, હાથીંદણ, નગર, અણહિલપુર અને બલાસરમાં જૈન મંદિરો બંધાવ્યાં હતાં. આમાં ઉલ્લેખાયેલું અંત્રિક એ જ આજનું સેજિત્રા છે. કમનસીબે આ પ્રશસ્તિને છેલ્લે ભાગ ત્રુટિત છે, એટલે એમાં સંવતને નિર્દેશ કર્યો હોય તે તે જાણી શકાતું નથી. આમ છતાં આ તાડપત્રીય પ્રતિ ચૌદમા સૈકાથી પાછળની નથી, એટલે ચૌદમા સૈકા પહેલાં અહીં જેન મંદિર બાંધવામાં આવ્યું હતું, એટલું આથી સ્પષ્ટ થાય છે. ૧. “જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ:” પ્રકા સિંઘી જૈન ગ્રંથમાળા, મુંબઈ. પૃષ્ઠ: ૯૧ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સેજિત્રા આ હકીકતથી જણાય છે કે, અહીં અગાઉ જેનેની વસતી સારા પ્રમાણમાં હશે. એ પછી પંદરમા સૈકામાં બીજું જિનાલય બંધાયા સંબંધે આવી નેંધ મળે છે – " अहम्मदाबादपुराधिवासिना, सोझीत्रिके श्रीगदराजमन्त्रिणा । त्रिंशत्सहस्रद्रमटङ्कविक्रयात् , यत्कारितं नूतनजैनमन्दिरम् ॥ श्रीसोमदेवाह्वयसूरिभिस्तत તંત્ર[SSતી મૂર્તિરતિઃ પ્રષ્ટિતા ! ददे यदादेशमथाप्य सोत्सवं, શ્રીવારજૂર્વ સુમરત્નસાઘ ” –અમદાવાદનિવાસી મંત્રી ગદરાજે સેજિત્રામાં ત્રીસ. હજાર દ્રમ્મ ટંકાના ખરચે એક નવીન જૈન મંદિર બંધાવ્યું. એ મંદિરમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીમદેવસૂરિએ. કરી. વળી, જેમને આદેશ મેળવીને શ્રીમદેવસૂરિએ શુભરત્ન નામના સાધુને ઉત્સવપૂર્વક વાચકની પદવી આપી. આ ઉલ્લેખથી એમ માનવાને કારણ મળે છે કે અહીં જેનેની વસતી સારા પ્રમાણમાં વધી હશે જેથી બીજા. મંદિરની જરૂરિયાત જોઈ શ્રીગદરાજ મંત્રીએ એ મંદિર, ૨. “ગુરુગુણરત્નાકરકાવ્ય” કર્તાઃ સેમચારિત્રગણિ (સં. ૧૫૪૧) સર્ગઃ ૩, લેક: ૧૨, ૧૩. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો બંધાવી આપ્યું, અને શ્રીગુજરત્ન મુનિને વાચક પદવી આપવામાં આવી. શ્રી સોમસુંદરસૂરિના સમયે સં. ૧૪૫૬ થી ૧૫૦૦ માં ઈડરમાં દિગંબર ભટ્ટારકાની ગાદી સ્થપાઈ તે પછી સેજિત્રામાં પણ ભટ્ટારકની ગાદી સ્થાપવામાં આવી. આજે પણ અહીં દિગબરનાં ત્રણ મંદિરો છે. સં. ૧૫૨૩ ના એક પ્રતિમાલેખમાં સેજિત્રાવાસી શ્રાવકે ભરાવેલી મતિ ઉપરને લેખ આ પ્રકારે મળે છે – "सं० १५२३ वर्षे वै० व० ४ गुरौ सोझीत्रावासिप्राग्वाटज्ञातीय व्य० हापा भार्या हांसलदे सुत व्य० गुणियाकेन भा० राजा भा० रमादे सुत व्य० आसधीर श्रीपाल श्रीरंगादिकुटुंबयुतेन श्रीकुंथुनाथबिंब कारितं प्रतिष्ठितं श्रीतपागच्छेशश्रीलक्ष्मीसागरसूरिभिः ॥५४ –સં. ૧૫૨૩ના વૈશાખ વદિને ગુરુવારે સેજિત્રાવાસી પિરવાડજ્ઞાતીય વ્ય, હાપા, તેની ભાર્યા હાંસલદે, તેના પુત્ર ગુણિયાકે, ભાર્યા રાજા, ભાર્યા રમાદે, તેના પુત્ર વ્ય૦ આસધીર, શ્રીપાલ, શ્રીરંગ વગેરે કુટુંબ સાથે શ્રી કુંથુનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છશ શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૩. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” લે. મોહનલાલ દ. દેસાઈ, પૃષ્ઠ : ૪૬૧. ૪. “જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ” ભા. ૨, સંપા. શ્રીબુદ્ધિસાગરસૂરિ. લેખાંકઃ ૬૮૫, પૃ૧૨૬ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સેજિત્રા ૨૯: એ પછી તે આ ગામમાં મોટા મેટા આચાર્યો આવતા, રહેતા અને ચતુર્માસ પણ ગાળતા. એ વિશે મળી આવતા ઉલ્લેખ મુજબઃ શ્રીમવિમલસૂરિજી સં.૧૫૭૨ માં આ ગામમાં પધાર્યા હતા. શ્રીહીરવિજયસૂરિજીએ અહીં ચતુર્માસ ગાળ્યું હતું. શ્રીવિજયસેનસૂરિજી સં. ૧૬૭૧ માં આ ગામમાં પધાર્યા હતા. એ સંબંધે આવો ઉલ્લેખ મળે છે? રાજનગરથી પૂજ્ય પધારિયા, અનુકમિં સેજિઈ પુરિ આવિયા; દેવતણી ગતિ કે ન સકઈ કલી, ભવિતવ્યતા જે તે કિર્ણિ નવિ દલી.૫ એ પછી અઢારમા સૈકાના યાત્રી શ્રી શીતવિજયજી પિતાની “તીર્થમાત્રામાં સોજિત્રાને આ રીતે માનભેર ઉલ્લેખ કરે છે – “જિન નમીઈ સેઝિને માત્ર સં.૧૮૦૫માં શ્રીધનસાગર મુનિએ “છીણાનrg ની પ્રતિ આ ગામમાં લખી હતી. પં. પ્રતાપવિજયગણિના શિષ્ય પં. વિવેકવિજયગણિના ગુરુભાઈપં. ભાણવિજયગણિએ અહીં “કાનંત્રિત ની પ્રતિ લખી હતી. ૧૮મી શતાબ્દીમાં શ્રીઉદયરત્નવાચકે સેજિત્રામાં કેટલાક પટેલને જેન બનાવ્યા હતા. ૫. “જેન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય” પૃ૦ ૧૬૧, કડી : ૨૪ ૬. પ્રાચીન તીર્થમાળા સંગ્રહ” પ્રકા, યશવિજય જૈન ગ્રંથમાળા, પૃષ્ઠ: ૧૨૪ Ford For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચાર જૈન તી મુંબઈના નામાંકિત નાગરિક શેઠ મેાતીશાહે આ સોજિત્રાના હતા. (જન્મ સ. ૧૮૩૮, સ્વર્ગ સ. ૧૮૯૨) તેમણે અહીં એક ઘર દેરાસર ખંધાવેલું અને શેઠ મનસુખભાઈ ભગુભાઈનાં પત્નીએ અહીંના જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. જિનમંદિર અહીં સમડી ચકલામાં એક ઘૂમટબંધી જૈન મંદિર વિદ્યમાન છે. ખીજા` મદિરાના પત્તો નથી. અને આ મંદિર પણ ઉપર્યુક્ત અને પૈકી કયું તે જાણવાનું સાધન નથી. મંદિરમાં મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની મનેાહર પ્રતિમા પચતીર્થીયુક્ત છે. આસપાસનુ પરિકર નકશીવાળુ કળામય છે. મૂળ ગભારામાં મૂળનાયક ઉપરાંત બીજી ૧૪ પ્રતિમાએ આરસની છે. એક પ્રતિમા ઉપર સ. ૧૫૫૯ ના લેખ છે. ધાતુની પંચતીથી ૨૨, એકલમૂર્તિએ ૭ અને ચાવીશીના પટ્ટ ૨ છે. કમળની અષ્ટદળ પાંખડીમાં એકેક ભગવાન ખિરાજમાન છે. તેની નીચેના ભાગ હાવા જોઈએ તે અત્યારે નથી. પાસેના લાકડાના ગભારામાં શ્રીશાંતિનાથ ભગવાનની પ્રતિમા છે અને આરસની મીજી ૧૮ પ્રતિમાઓ છે. એકલમૂર્તિએ ૭ છે. આઠ કમળની પાંખડીમાં એકેક પત્રમાં અચ્ચે ભગવાન બિરાજમાન છે. તેના મ`ડપમાં ચારે બાજુના For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સેજિત્રા થાંભલા ઉપર સુંદર નકશીકામ કરેલું છે. હાથી, ઘેડા વગેરેની સુંદર આકૃતિઓ તેમાં કરેલી છે. મંડપમાં આપણી જમણી આજુએ સિદ્ધાચલજીને પટ્ટ વિદ્યમાન છે. જીર્ણોદ્ધાર આ બંને મંદિરો જીર્ણ થતાં અમદાવાદના શેઠ મનસુખભાઈ ભગુભાઈનાં પત્ની, જેઓ સેજિત્રાનાં હતાં, તેમણે પિતાના મરણની અંતિમ વેળાએ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાની શેઠ પાસે માગણી રજૂ કરી હતી. એ મુજબ શેઠ મનસુખભાઈએ સં. ૧૫૩-૫૪ માં આ મંદિરને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યું હતું. - જીર્ણોદ્ધાર વખતે મૂળનાયક શ્રી મહાવીરસ્વામી અને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ ઉથાપન કરવા માંડેલી પરંતુ એ મૂર્તિઓ ઉઠાવી શકાઈ નહીં. આથી બંને મૂળનાયકને તે સ્થાને રાખીને બાકીની બધી મૂતિઓને ઉત્થાપન કરી શ્રી અજિતનાથ ભગવાનના ગભારા બહાર સ્થાપન કરી હતી. જીર્ણોદ્ધાર પૂરે થતાં સં. ૧૫૮ ના વૈશાખ સુદિ ૫ ના રોજ મંદિરની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી. દેવીની દેરી મંદિરના ખૂણામાં આવેલી એક ઘૂમટબંધી દેરીમાં શ્રી મહાલક્ષ્મી માતાની મનોહર મૂર્તિ છે. આ મૂર્તિ મતીશાહ શેઠનાં કુળદેવી હેવાનું કહેવાય છે.” ૭. મોતીશાહ શેઠે ખંભાત અને તે પછી મુંબઈમાં વેપાર નિમિત્તે વસવાટ કર્યો તે અગાઉ તેઓ સોજિત્રામાં રહેતા હતા. અત્યારના મંદિ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો શ્રી મહાલક્ષ્મી માતાજીની બાજુમાં ધાતુની ચાર યક્ષયક્ષિણુઓની પ્રતિમાઓ છે. એમાં એક અંબિકાદેવીની. સુંદર મૂર્તિ પણ છે. અંબિકાદેવીના ખેાળામાં એક બાળક બેઠેલું છે, બીજું બાળક બાજુમાં ઊભું છે. હાથમાં આંબાની. લંબ છે અને તેની પાછળ સં. ૧૩૮૭ ને લેખ છે. પાસે આરસનાં પગલાં છે તે કેનાં હશે એ જાણવામાં આવ્યું નથી. ઓરડીની બહારની ભીંતમાં એક દેરી આકારને ગોખલે છે, તેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંજેડી છે. ચેકમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનને ઘૂમટબંધી ગભારે છે. મૂળનાયકની બંને બાજુએ આરસની એકેક જિનપ્રતિમા છે. એક તરફ શ્રી અજિતનાથ ભગવાનને ઘૂમટબંધી ગભારે છે. મૂળનાયકની એક તરફ કાઉસગિયા મૂર્તિ છે, અને બીજી તરફ શ્રીજિનેશ્વર ભગવાનની નાની પાંચ મૂર્તિઓ પરિકરમાંથી અલગ પડી ગયેલી બેસાડવામાંથી આવી છે. રમાં જે શ્રી અજિતનાથ ભગવાનને ગભારે છે. તે જ મોતીશાહ શેઠનું ઘર દેરાસર હતું એમ કહેવાય છે. અને આ મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ તેમનાં કુળદેવી હતાં એમ ત્યાંના વૃદ્ધો પાસેથી જાણવામાં આવ્યું છે. આ માટે વાંચે-મુંબાઈના નામાંકિત શેઠ મોતીશાહ. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ = = ૩. ખેડા અડા એ જિલ્લાનું મુખ્ય નગર છે. સરકારી કચેરીઓ, નિશાળો વગેરે અહીં છે. આસપાસનાં ગામડાંની અહીં વિશેષ અવરજવર રહે છે. શેઢી, મે અને વાત્રક એ ત્રણ નદીના સંગમ પર ખેડા શહેર આવેલું છે. આ શહેર ઘણું પ્રાચીન છે એમાં શંકા નથી. અગાઉ આ શહેર ખૂબ જાહેજલાલીવાળું હતું. વેપારઉદ્યોગથી આ શહેર સમૃદ્ધ હતું. વસતી પણ સારા પ્રમાણમાં હતી. શ્રાવકેની વસ્તી અહીં સેંકડેની સંખ્યામાં હતી. એક - કાળે ખેડા જૈનધર્મનું મથક ગણાતું. - આજે તે રેલ્વે રસ્તાથી દૂર ખૂણામાં પડી જવાથી અહીંને વેપાર-ઉદ્યોગ પડી ભાંગે છે. વસતી પણ ઘટી ગઈ છે. પુરાણે વૈભવ અને સમૃદ્ધિ રહ્યાં નથી. જ્યાં જુઓ ત્યાં ધૂળના ઢગલા, પડી ગયેલાં કે ઉજજડ મકાને નજરે પડે છે. શ્રાવકોના મહેલામાં કેટલાંયે ઘર વાસેલાં દેખાય છે. આજે અહીં શ્રાવકેનાં ૧૫૦ ઘરે ખુલ્લાં હશે. કેટલાક પરગામ રહે છે. દેરાવાસી ભાવસાર શ્રાવકેનાં અહીં ૬૦ ઘર છે. સ્થાનકવાસી ભાવસારેનાં ૩૦ ઘર છે. ૯ જિનમંદિરે, ૨ સાધ્વી-શ્રાવિકાઓના ઉપાશ્રયે, ભાવસાર શ્રાવ - - For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચાર જૈન તીર્થો કેના પણ ૨ ઉપાશ્રયે, ૧ જૈન ધર્મશાળા, જેન વાડી, આયંબિલખાતું તેમજ જૈન પાઠશાળા વગેરે છે. ભેજનશાળા ચાલુ છે. ખેડા વિશે પ્રાચીન ઉલ્લેખ મળી આવે છે તે ઉપરથી એની ભૂતકાલીન સ્થિતિ કેવી હતી તેને ખ્યાલ આવે છે. પાંચમા સૈકામાં થયેલા શ્રી. મલવાદી આચાર્યના સમયમાં શિલાદિત્ય માટે આ ખેડને નિર્દેશ જૈન પ્રબંધામાં મળે છે. સાતમા સૈકામાં તે ખેડા આ પ્રદેશનું મેટું નગર હતું. ચીની યાત્રી યુવાનશ્વાંગે પિતાના “મારત પ્રવાસ વૃત્તાંત'માં ખેડાને ઉલ્લેખ કર્યો છે. તેણે ખેડાને ૫૦૦ માઈલના વિસ્તારવાળું જણાવ્યું છે. વલભીનાં દાનપત્રમાં “ખેટકાહાર અને વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ ઉપરથી પણ ખેડાને નિર્દેશ મળે છે. ખેડાને પ્રદેશ રેતાળ છે એ જોતાં શ્રી. શીલાંકાચા “ઝાવારસૂત્ર ની ટીકામાં ખેડને પાંશુબાજરવદ્ધ વેટમ” અથવા “ધૂઝાઝારોપેત પેટમ” અર્થ દર્શાવ્યું છે તે પણ આ ખેડાપ્રદેશના નિર્દેશને મજબૂત કરે છે. સં. ૧૧૯૨માં સિદ્ધરાજના રાજ્યમાં મહં. ગાંગિલના મંત્રીપદમાં ખેટકાહાર મંડલમાં રાજ૦ સેમદેવની પ્રતિપત્તિમાં ખેટક (ખેડા) સ્થાનથી વિનિગ્રહવાસી પં૦ ચામુકે * આહાર અથવા આહરણ એટલે વહીવટી એકમ. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ખેડા ૩૫ દેવી શ્રીગણિની માટે પ્રાકૃતની “પુષ્પાવતી નથી' તાડપત્ર પર લખી હતી. બારમી શતાબ્દીમાં થયેલા અંચલગચ્છીય શ્રી આર્યરક્ષિતસૂરિજી વિહાર કરતા આ ખેડા પ્રદેશમાં પધાર્યા હતા.+ એ પછી તે આ પ્રદેશમાં કેટલાયે જેનાચાર્યો આવતા અને અહીંની જૈન પ્રજાને પિતાના ઉપદેશથી પ્રભાવિત કરતા રહેતા. અહીંના પુસ્તકસંગ્રહમાંથી કપડા ઉપર લખેલે વિનયપતા યંત્ર' મળી આવેલ છે. એ કપડાની લંબાઈ ૪ ફૂટ ને પ ઇંચ છે જ્યારે પહોળાઈ ૩ ફૂટ ને પ ઇંચની છે. સં. ૧૫૦૪ માં દિવાળીના દિવસે ખરતરગચ્છીય શ્રી. જિનભદ્રસૂરિએ એ યંત્ર લખેલે છે, એ સંબંધી ઉલ્લેખ આ પ્રકારે છે– ___"संवत् १५०४ वर्षे दीपोत्सवदिने लिखितं प्रतिष्ठितं श्रीखरतरगच्छाधीश्वरश्रीजिनचन्द्रसूरिभिरिदं जैत्रपताकाख्ययंत्र॥ सपरिवारस्य जैत्रे वांछितसिद्धिं कुरु कुरु स्वाहा ॥” । આ કપડાની બંને બાજુએ રંગિત કેર છે. બીજી બે બાજુએ ચિત્ર આલેખ્યાં છે. આ ચિત્ર રજપૂતકાલીન છે. યંત્ર લાલશાહીમાં આલેખેલું છે. * જુઓઃ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ'– મેહનલાલ ૬. દેસાઈ, પૃ૦ ૨૫૨. + જુઓઃ “અચલગચ્છ પટ્ટાવલી–ભાષાંતર' પૃષ્ઠ : ૧૩૫. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થ વળી, બે દસ્તાવેજો ગુજરાતીમાં લખાયેલા સં. ૧૯૭૫ ના છે, જે દસ્તાવેજો શ્રી. હીરરત્નસૂરિને કરી આપેલા છે, તે આ પ્રકારે છે– દસ્તાવેજ પહેલા [ જાના કાગળ પર તેની લંબાઈ ઈંચ તથા પહોળાઈ ઈંચ બે જમણું, બે ડાબીને એક વચમાં એમ પાંચ સીલે છે.] ૧ સંવત ૧૬૭૫ ના વરખે વૈશાખ સુદની ૩ દને પાત સાહસ્રી સાત શ્રી શ્રી ૨ શ્રી ૭ શ્રી આજમશાહ હજુર ભેમીઆ, ૫ ઊલ મધે આવા હતા શ્રી ૩ અહમદાવાદ મધે શ્રી હીરરતનસૂરીઈ ભેમીઆ ૫ ને બંદીખાનેથી ૪ છોડાયા તીહાંથી પાંચ મીઆસરાવકકર છે પાંચેલેમીઈ ૫ પાતસાહની કચારી મધે પાતસાહથીની સાખે પાતસાહ હજુરઈ લે ૬ બ લ ઈ ખરે છે હલવદને રાજ મહારાણ શ્રી ચંદરસેનજી આ ૭ ને ઠાકરથી સબલસંઘજી વઢવાણને ધણું તથા ઠાકરશીવી, ૮ રેજી સીઅણને ધણી ઠારશ્રી વીરાજ લગતરને ધણી ૯ ઈ ૪ ભેમીઆ શ્રી હીરરતનસુરીને અપાસરાની લાગત. . કરી આ ૧૦ પી છે તેની વિગત હલવદની માંડવી ઈ સુરજ ઊદે જુના જેનાવાદી For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ખેડા ૧૧ ૨ નીતના દેવા ઈકે વરખે ભાસતા નંગ ૫ ઘઈ ચેર - વા નીતનું અપા ૧૨ સરાનાં નલીઓ તથા ખરખરાજત ઊપાસરની સરવે હલવદને ૧૩ ધણી આપે ઈહી રીત ચારે ભેમીઆની છે તે શ્રી ચંદ્રમાં સુરજની સા ૧૪ લખુ તે ખરું છે અમારા વંસના હોઈ તે પલે તથા હીરરતનનું ૧૫ રીના વંસના હોઈ તે લીએ તે રીત ચંદરમા સુરજની સાખે પાલવી ૧૬ તથા હીરરતનસુરીઇ પાતસાહથ્રીની સામે ભેમીઆ ૫ ની પાસે ૧૭ વચન માગું જે અમારા અપાસરા વીના બીજે પરછગને ઊપાસ ૧૮ રે કરે નહી અમારા વંસવાલાને ગમે તેવું ખુન આવે તે અપાસ ૧૯ રાની આણ લેપવી નહી ઈવી રીત ૫ ભેમીઓની છે શ્રી ઝંઝુવાડા ૨૦ ને ધણી શ્રી જી ચેરાત તેણે કહ્યું કે અમારે પરગણે આગર નંગ ૩ છે ૨૧ તે શ્રી ઝંઝુવાડાને આગર તથા ઊંડુને આગર તથા ફતેહપરને આ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચાર જૈન તીર્થ ૨૨ ગર ઈ આગર નંગ ૩ તીહાં જે મીઠું ભરવા ગાડાં જે આવે તે ગાડા દી ૨૩ ક જેના વાદી તેને લાગત પરી અંગત સુધી જહાં સુધી આગ ૨૪ ર રહે તીહાં સુધી આપે ઈહિ લખુ તે સહી છે, બીજુ બાસતા નંગ ૫ ૫ કપડા કરવા માટે આપે તથા નલીઆ તથા વાસણ કૂસણ સર ૨૬ વે દરબાર થકી આપે ઈરીત પાંચે ભમીઈ શ્રી હીર રતનસુરીને ૨૭ કરી આપી તે ખરી છે શ્રી અમદાવાદ મધે લખીતંગ દીવાન શ્રી ૨૮ મનસુખરામજી ઈહ લખું તે સહી છે. –ત્રણ બીબાં એક ડાબી બીજુ જમણીને ત્રીજું વચમાં એમ છાપેલાં છે. દસ્તાવેજ બીજોઃ [લૂગડા પર કાળી શાહીના અક્ષરમાં] શ્રી શ્રી શ્રી ૧ ૯ સંવત ૧૬૭પ ના વર્ષે વૈશાખ સુદ ૩ દને પાત ૨ સાહશ્રી, શ્રી આજમસાહને વારે ભેમીયા ૫ ને શ્રી રાજનગરમધે શ્રી હીરરત્નસૂરી પાંચ ભેમીયાને પ્રતિબોધ દઈને બંદીખાંણેથી પાચે ભેમીયાને મુકાવ્યા શ્રાવિક કર્યા છે For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ખેડા મહારાણુ શ્રી ચંદ્રસેનજી તે હલવદને રાજા ૧ સબલસંઘ રાજાઉત વઢવાણને ધણું ૨ મો છે વેજી સીયાણીને ઘણું ૩ વિજરાજજી લગત્તરાને ધણું ૪ જેસેરાત ઝંઝાવાડા ને ધણું એ પાંચ રાજા છે પાંચ ભેમીયા પાસે શ્રી હીરરત્નસૂરીશું વચન માગ્યું જે એક માહરા ઉપાસરો વિના પરગડીને ઉપસરે નહી ને ઉ પાસરને કર કર્યો ઘી સેર વ તેલ સે. હા એ પાં ચૅ ભેમીયાના રાજમાં એટલું કર્યુંગમે તે હવું ખુન હોય તો ઉપાસરાની આંણ લેપવી નહી હસવદન ધણી પાંચ બાસતા વરસ વસે આપે પાંચે ભોમીયાની એ રીતે રિત છે ! અપાસરાની ખરખરાજા પુરી પાડે દરબાર લીખીત દિવાન શ્રી મનસુખરામજી. પટ્ટાવલી પત્ર એક પટ્ટાવલીનું પાનું ખેડામાંથી મળી આવ્યું છે. તેમાં શ્રી મહાવીરને પ્રથમ ગણું પછીના રવિપ્રભસૂરિ ૩૧ મા સુધી જેમ તપગચ્છની અને ખરતરગચ્છની પટ્ટાવલીમાં નામે આવે છે (કે જેમાં શ્રી. મહાવીરને પ્રથમ નથી ગણ્યા એથી રવિપ્રભસૂરિ સુધીને નંબર ૩૦ મે આવે છે) ત્યાર પછીની સૂરિની પરંપરા જૂદી નીચે પ્રમાણે આપી છે તેમાં દરેક નામ સાથે સૂરિ ઉમેરવાનું છે. ૩૨ (તત્પ) રત્નપ્રભસૂરિ, ૩૩ (તત્પટું) ઉદયવદ્ધન, ૩૪ ગુણવદ્ધન, ૩પ દેવરત્ન, ૩૬ આણંદસુંદર, ૩૭ શુભ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીથી વર્ણન, ૩૮ જયપ્રભ, ૩૯ અજિતપ્રભ, ૪૦ ચંદ્રગુપ્ત, ૪૧ सुशुशुरत्न, ४२ विनयवद्धन, ४3 सभीवर्धन, ४४ गुणसुंदर, ४५ विनयसु४२, ४६ हर्ष मन, ४७ समुद्रगुप्त, ४८ भद्रगुत, ૪૯ ઉદ્યોતરત્ન, ૫૦ માણિક્યસુંદર, ૫૧ વિમલપ્રભ, પર આનંદવર્દાન, ૫૩ શિવસુંદર, ૫૪ ધર્મગુપ્ત, ૫૫ વિમલરત્ન, પદ અમૃતવદ્ધન, ૫૭ આનંદરત્ન, ૫૮ ઇંદ્રગુપ્ત, ૫૯ દેવગુપ્ત, ६०, ४४ ६१ सिद्ध, ६२ हेक्शुत, ६३ ४४, ६४ सिद्ध, ६५ हेवगुप्त, ६६ ४४, १७ सिद्धसूरि, ६८ धनवद्धन, ६० (तत्पट्टे) देवगुप्तसूरिः- तेन गुरुणा शाह बहादरसुखासनं नरैर्विना विद्यया चालितम्, वृषभं विना विद्यया कूपो वाहितः, काष्ठपांचालिकया वायुव्यंजनं कारितमित्यादि प्रत्ययान् दृष्ट्वा बहादरनृपेण तुष्टेन पुरग्रामादौ दीयमाने निर्लोभतया गुरुणा गृह्यमाणे कंबलीरत्नं गुरुशीर्षे न्यस्तं तत्प्रभृतिजैनसूरिभिः शीर्षे कंबली ध्रियते. ... ७० तत्पट्टे श्रीकक्कसूरिस्तेन गुरुणा शाहमहमुंदनृपस्यातपत्रं वाचालितं चतुर्दशीपूर्णिमाविवादे चतुर्दशीप(पा)क्षिका सत्ये(त्या इ)ति अन्यानपि विद्याचमत्कारान् दृष्ट्वा तुष्टेन महमुंदनृपेण श्रीराजवल्लभसूरिरित्यभिधानं दत्तं । तस्य गुरोः संवत् १५६४ जन्म, संवत् १५७१ व्रतं। संवत् १५८४ सूरिपदं । संवत् १६१३ शिथिमार्ग मुक्त्वा महत्परिग्रहं त्यक्त्वा क्रियोद्धारः कृतः । संवत् १६१५ पूर्वोद्धृतक्रियस्य लघुशालीयआचार्यश्रीआणंदविमलसूरिपार्श्वे योगोद्वहनं कृतं। तदा तेनाभिधानं दत्तं राजविजयसूरिरिति । १६२४ निर्वाणं. ___ ७१ तत्पट्टे श्रीरत्नविजयसरिः॥ तस्य गुरोः संवत् १५८४ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ખેડા "जन्म, संवत् १६१३ व्रतं, संवत् १६२४ सूरिपदं, संवत् १६७५ નિયોન । ७२ तत्पट्टे श्रीहीररत्नसूरिः, तस्य गुरोः संवत् १६२० जन्म, · संवत् १६३३ व्रतं, संवत् १६५७ वाचकपदं संवत् १६६१ वैशाख शुदि २ दिने सूरिपदं ॥ संवत् १७१५ वर्ष श्रावण शुदि १४ सोम રાખનારે નિર્વાળું. ७३ तत्पट्टे श्रीजयरत्नसूरिः ७४ तत्पट्टे श्रीभावरत्नसूरिः ॥ ७५ तत्पट्टे श्रीदानरत्नसूरि ७६ तत्पट्टे श्री कीर्तिरत्नसूरि संप्रति विजयराज्ये એટલે ૭૩ નખર સુધીની મૂળ પ્રતિ છે ને તે જયરત્નસૂરિના સમયમાં આ પરંપરા-પટ્ટાવલી લખાઈ છે એ ચાક્કસ છે. ખીજા તેવા પટ્ટાવલીના એક પાનામાં તપગચ્છના ૫૮મા આણુ વિમલસૂરિ સુધી પરંપરા આપેલ છે કે જેમાં દરેકના સમયમાં મુખ્ય મુખ્ય હકીકત ઘેાડી ઘેાડી આપી છે. અત્ર આણુ વિમલસૂરિથી પરંપરા જેમ મૂકી છે તે જણાવીએ છીએ:— ૫૮ તપટ્ટે શ્રીઆણુંદવિમલસૂરિઃ ૫૮ તત્પદ્યે શ્રીવિજયદાનસૂરિ (આટલું પાછળથી ઉમેર્યું છે) સ. ૧૫૮૨ ક્રિયાર કીધા ત્રિણ ગચ્છનાયકે પાટણ: વીસલનગરઃ મારેજાથી નિસરા. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થ ૬૦ તત્પટે શ્રીરાજ) સં. ૧૫૯૬ લંકામત ફેક્યો. વિજયસૂરિ | માલવાલે જયાજી જી. ૬૧ તત્પટે શ્રીરત્ન- સિાહ સલેમને પ્રતિબધ્ધ. વિજયસૂરિ | મુગતાઘાટ કર્યો સં. ૧૯૨૪ ૬૨ તત્વટે શ્રીહીરરત્નસૂરિ ૬૩ તત્પટ્ટે શ્રી જયરત્નસૂરિ ૬૪ તત્પટું શ્રીભાવરત્નસૂરિ ૬૫ તત્ય શ્રીદાનરત્નસૂરીશ્વરે જ્યતિઃ ૬૬ તત્પટું શ્રી કીર્તિરત્નસૂરિ વિદ્યમાન ૫. મેહનરને લખી (લિખિ)તું શ્રેય અર્થે સં. ૧૮૨૧ વર્ષે ભાદ્રવદ ૭ ચંદ્ર શ્રીસૂર્ય પુરા ત્રીજા પાનામાં માત્ર પરંપરાનાં નામે આપ્યાં છે તે ઉપર પ્રમાણે છે.' અઢારમા સૈકામાં થયેલા શ્રીઉદયરત્નસૂરિએ એમના સમયમાં ખેડાની સ્થિતિનું જે વર્ણન કર્યું છે તે આપણું ધ્યાન ખેંચે એવું છે. ૧. જુઓ : જેનયુગ”ને સં.૧૯૮૪ અષાઢ-શ્રાવણ માસને અંક * શ્રીઉદયરત્નસૂરિ તે તપાગચ્છીય શ્રીવિયરાજરિ, તેમના શિષ્ય વિજયરત્નસૂરિ, તેમના શિષ્ય હીરરત્નસૂરિ, તેમના શિષ્ય લબ્ધિરત્ન, તેમના શિષ્ય સિદ્ધરત્ન, તેમના શિષ્ય મેઘરત્ન, તેમના શિષ્ય અમરરત્ન, અને તેમના શિષ્ય શિવરત્નના શિષ્ય હતા. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ખેડા “સંવત સત્તર ઉગુણપંચાસિ, દ્વિતીય ભાષદ માસિંજી; સિત તેરસિ સદા સુભ દિવસે, રાસ રચ્યો ઉલ્લાસિંછ. ૧૧ વામાનંદન ત્રિવન જાવંદન, ભીડભંજન સાંનિધિ છે; પૂરણ રાસ ર પરમણિ, સુણતાં ધન સુખ વાર્ધાિ છે. ૧૨ વાત્રક નદીય તણે ઉપકઠિ, ખેડું હરીયાળું બિં ગામ છે; સુંદર ઠાંમ મનહર મંદિર, ધનદ તણે વિશ્રામ છે. ૧૩. શ્રાવક સર્વ વાસંતિહાં સુખીયા, વીતશેકા વડભાગી જી; ત્યાગી ભેગી નિગુણુ રાગી, સકીતવંત સેભાગી જી. ૧૪ જિનની ભગતિ કરિ મન શુદ્ધિ, સદ્ગુરુની કરે સેવા છે; આઠે પહેરે ધર્મ આરાધિં, દાન દીઇ નીતમેવ છે. ૧૫ આસ્તિક સૂત્ર સિદ્ધાંતને શ્રોતા, સાંભળવા રસીયાજી; જીવાદિક નવ તત્વને જાણે, ધર્મ કરે ધસમસિયા છે. ૧૬ સંઘ તણે આગ્રહ પામીનિ, રાસ રમે મન રગે છે; સૂધા સાધુ તણું ગુણ ગાયા, ઉલટ આણી રગે છે. ૧૭ નવ જૈન મંદિરોનું વર્ણન ૧. રસુલપરામાં આવેલું મૂળનાયક શ્રી. આદીશ્વર ભગ આ ઉદયરત્નસૂરિએ ઘણા ગ્રંથ લખેલા છે. તેઓ એમના સમયના ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ જૈન કવિ હતા. એમ કહેવાય છે કે, આ ઉદયરત્નસૂરિ ખેડામાં ત્રણ નદીના સંગમ વચ્ચે કાઉસગધ્યાને અખંડપણે ચાર મહિના સુધી ઊભા રહ્યા હતા અને તેથી એ સ્થળે બેટ થઈ ગયો. આ ચમત્કારથી ૫૦૦ જેટલા ભાવસારે એમના ભક્ત અનુયાયી થઈને જૈનધર્મી બન્યા હતા. તે ઉદયરત્નસૂરિએ સં. ૧૭૪૯ ના બીજા ભાદરવા સુદિ ૪ ના દિવસે રચેલા “જંબૂસ્વામી રાસ'ની અંતિમ ઢાળઃ ૬૬ માં ઉપર્યુક્ત. વર્ણન આલેખ્યું છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ચાર જૈન તીર્થા વાનનું મંદિર શિખરબંધી છે. મૂળનાયક સહિત આરસની ૮ ભવ્ય પ્રતિમાઓ છે. ધાતુની પંચતીર્થી ૧૯ અને એકલમૂર્તિએ પણ ૧૯ છે. ચાવીશીના ૨ પટ્ટ અને ૧ દેવીની મૂર્તિ છે. મંદિરની અંદર નીચેના ભાગમાં શ્રીમાણિભદ્રનુ સ્થાન છે. આ સ્થળે શ્રીપૂજ બેસતા એમ કહેવાય છે; તેમાં ખંડિત મૂર્તિઓ ભરી રાખેલી છે. મંદિરમાં અંધે આરસ જડેલા છે. શ્રી. ઉન્નયરત્નસૂરિ ખેડાના રહેવાસી હતા. તેમની પરપરામાં થયેલા શ્રીપૂજ્યાની ગાદી આ સ્થળે છે. આ મ ંદિર કોણે બંધાવ્યું તે જાણવામાં આવ્યું નથી. પરંતુ શ્રીપૂયાની ગાદી ઉપરથી અનુમાન થાય છે કે, શ્રી. ઉડ્ડયરત્નસૂરિજીના શ્રીપૂજ્ગ્યામાંથી કોઈએ આ મંદિર ખંધાવ્યું હશે. અથવા શ્રીસંઘે મળીને ખંધાવ્યુ હાય. શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા સ. ૧૮૦૩ ના શ્રાવણુ સુદિ પૂર્ણિમાના દિવસે થઈ હતી એમ શ્રી. ઉદયરત્નકૃત ‘રમૂજીપુર-મંડન-બિનસ્તવન' ઉપરથી જણાય છે. આ મંદિરની પાસેના ઉપાશ્રયમાં ભીંત ઉપર એ ત્રિકાણ ભેગા કરીને તેની નીચે દંડ જેવી ત્રણ લીટી મૂકી થતા આકારના કરેલા ખાનાવાળા ભાગમાં અક્ષરા એવી રીતે મૂકેલા છે કે, ગમે ત્યાંથી વાંચીએ તે · શ્રીમત્તપાગચ્છાધિરાજ શ્રીરાજવિજયસૂરિ' એ પ્રમાણે વંચાય. 4 આ મંદિરના વહીવટ ભાવસાર શ્રાવક કરે છે. જેઠ સુદિ ૨ના રોજ વષઁગાંઠ ઉજવવામાં આવે છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨. ડુંગર ભૂધરના ટેકરા ઉપર મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનનું ધાબાબ ંધી મદિર છે. નાનુ પણ પથ્થરનું અંધાવેલુ છે. મંદિરમાં બધે આરસ પથરાવેલા છે. આ મંદિર ખેડાના રહેવાસી પારવાડ શા. વણારસીદાસ, તેના પૌત્ર શા. હીરાચંદ ગિરધરદાસે અંધાવ્યું છે. તેમના પુત્ર શા. ભીખાભાઈનાં ધર્મપત્ની ખાઈ જીવકારે વિ. સં. ૧૯૩૦ ના શ્રાવણ સુદિ ૮ના દિવસે મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનને પ્રતિષ્ઠિત કરાવ્યા છે. સ. ૧૯૫૯માં આ મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યે છે. ખેડા મંદિરમાં મૂળનાયક સહિત આરસની ૫ પ્રતિમાઓ છે. ધાતુની પંચતીર્થી ૨ અને આરસને ચાવીશીના એક પટ્ટ છે. ૩. દલાલના ટેકરા ઉપર શ્રીપદ્મપ્રભસ્વામીનું મંદિર ધામામધી છે. મંદિરમાં બધે આરસ લગાવેલા છે. શ્રીહેમચંદ દલાલના પૂર્વજોએ ૨૦૦ વર્ષ પહેલાં આ મંદિર ખંધાવેલું છે. તેમના વંશમાં થયેલા શેઠ રતિલાલ મેાહનલાલે સ. ૧૯૮૫માં આ મંદિરના જીÍદ્ધાર કરાવ્યા છે. મૂળનાયક શ્રીપદ્મપ્રભસ્વામી આદિ ૩ આરસની મૂર્તિએ છે. મૂળનાયક ઉપર સં. ૧૯૦૮ની સાલના લેખ છે. ધાતુની પચતીથી ૧ અને એકલમૂર્તિ ૩ છે. ૪. શેઠના વાડામાં મૂળનાયક શ્રીઋષભદેવ ભગવાનનું ધાબામ`ધી મંદિર છે; જે શેડ પુનસીએ અંધાવ્યું છે. મંદિ રમાં બધે આરસ જડેલા છે. મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાન For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ચાર જૈન તીર્થો સહિત આરસની મૂર્તિઓ છે. સં. ૧૮૯૩ માં શ્રીજિનેન્દ્રસૂરિએ અંજનશલાકા કરેલી છે. ધાતુની પંચતીર્થી ૧ છે. માગસર સુદિ ૭ ના રોજ વર્ષગાંઠ ઉજવાય છે. ૫. શેઠના વાડામાં ઉપર્યુક્ત શ્રીષભદેવ ભગવાનના મંદિરની દક્ષિણ દિશાએ શ્રી શાંતિનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર છે. આ મંદિર શેઠ વસતાભાઈનાં ધર્મપત્ની રંગબાઈએ સં. ૧૯૩૮ (?) માં બંધાવ્યું છે. મૂળનાયક સહિત આરસની ૧૦ મૂર્તિઓ છે. એક મૂર્તિ ઉપર સં. ૧૭૪૫ ને લેખ છે. ધાતુની ચાવીશીને પટ્ટ ૧, પંચતીથીઓ ૨, એકલમૂતિઓ ૩ અને ચૌમુખજી લે છે. આ ચૌમુખજીની નીચેને ભાગ નથી. મંદિરમાં લાગેલી આરસની તકતીમાં આ પ્રકારે લેખ છે – "संवत् १८३८ वैशाष सुदि ८ रविवासरे पुष्यनक्षत्रे श्रीखेटकપુર શ્રીરા શ્રીવર્તિન—તિષ્ઠિતશ્રી શાંતિનાથ: ] થાપિતા (તઃ) સા (સ) શ્રી વસતી પુરસી માર્યા એવા સુત વસતામા भार्या रंगबाइ प्रासाद [ : ] कारापिता(तः ) कु० ठ० पू. सहिताभि બીપિ (સ્ટિવી)પંન્યાસ શર્લિન (ન) |" ઉપરના માળમાં મૂળનાયકનું કાચ લંછન દેખાય છે તેથી શ્રી મુનિસુવ્રતસ્વામી લાગે છે. પલાંઠીમાં સં. ૧૯૨૧ ૧. માતરના જૈન મંદિરની ભમતીમાં રહેલી મોટા ભાગની મૂતિઓની અંજનશલાકા સં. ૧૮૯૩ માં શ્રીજિનેન્દ્રસૂરિએ કરેલી છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ખેડા ૭ ને લેખ છે. મૂળનાયક સહિત ૩ મૂતિઓ આરસની છે. યાતની પચતીથી ૨ અને એકલમૂતિ ૧ છે. આ ઉપરના માળનું દેરાસર શેઠ કાલિદાસ નાગરદાસે બંધાવ્યું છે. એ વખતે તેમણે ત્યાંના શ્રીસંઘમાં પિત્તળની કથરેટનું લહાણું કર્યું હતું. ૬. લાંબી શેરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું ધાબાબંધી મંદિર ખેડાનિવાસી શેઠ દામોદરદાસ નાગરદાસનાં ધર્મપત્ની કુંવરબાઈ (શા. શામળદાસ ખરાટીવાળાની દીકરી)એ પોતાના પતિના સ્મરણાર્થે બંધાવી સં. ૧૯૨૮ના વૈશાખ સુદિ ૬ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે. મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીની સં. ૧૯૯૪ના વૈશાખ સુદિ ૬ના રોજ શા બાલાભાઈ ગુલાબચંદે ફરીથી પ્રતિષ્ઠા કરાવી છે. મૂળનાયક ઉપર સં. ૧૯૨૧ને લેખ છે. એ વખતે તેમને નીચે બિરાજમાન કરાવ્યા છે. મૂળનાયક સહિત આરસની ૩ પ્રતિમાઓ છે. ધાતુની પંચતીથી ૨ અને એકલતીથી ૧ છે. ૭. રબારીવાડામાં શ્રી શાંતિનાથ ભગવાનનું લાકડાનું બે માળનું ધાબાબંધી મંદિર છે. પહેલાં ઘર દેરાસર હશે એમ લાગે છે. મૂળનાયક સહિત આરસની ૩ પ્રતિમાઓ છે અને ઉપરના માળમાં મૂળના શ્રીપદ્મપ્રભસ્વામી આદિની ૩ મૂર્તિઓ છે. મંદિરમાં સં. ૧૯૦૭ની સાલની તકતી લગાવવામાં આવી છે. વિશાખ સુદિ ૫ના રોજ વર્ષગાંઠ ઉજવાય છે. ૮. પટેલવાડા પાસે શ્રીઅમીઝરા પાર્શ્વનાથ ભ૦ નું For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચાર જૈન તીર્થો તેમજ ભીડભંજન પાર્શ્વનાથ ભટ નું મંદિર એક મોટા વંડામાં–કંપાઉંડમાં આવેલાં છે. બીજાં નાનાં શ્રી શાંતિનાથ, શ્રીવાસુપૂજ્ય, શ્રીચંદ્રપ્રભ, શ્રી અજિતનાથનાં મંદિરો-ગભારા પણ છે. આ મંદિર વિશાળ અને ભવ્ય છે. સો વર્ષનું જૂનું હશે. કંપાઉંડમાં પ્રવેશ કરતાં પ્રથમ મહાલક્ષ્મી માતાને. ગભારો આવે છે. તેમાં મહાલક્ષ્મી માતાની મનોહર મૂતિ. લગભગ ૧ ફૂટ ઊંચી વિરાજમાન છે. મૂર્તિ નીચે સં. ૧૮૮૦ ના ફાગણ સુદિ ૨ ને મંગળવારને લેખ છે. બીજે ગભારે શ્રી શાંતિનાથ ભગવાનને છે. આ ગભારામાં મૂળનાયક સાથે આરસની ૬ મૂર્તિઓ છે. ત્રીજે શ્રી ચકેશ્વરી માતાને ગભારે છે. તેમાં ચકેશ્વરી માતાની ૧ ફૂટ ઊંચી મૂર્તિ છે. મૂર્તિ નીચે સં. ૧૮૮૦ના. ફાગણ સુદ ૨ ને મંગળવારને લેખ છે. ત્રીજા ગભારાથી જમણા હાથ તરફ માળ ઉપર જવાને દરવાજે છે. મેડા ઉપર ધાતુના શ્રી અષ્ટાપદજીનું દેરાસર છે. “વત્તારિ ગટ્ટ ટુ હોય' એ પ્રકારે ૧૪ ભગવાન છે. ચારે દિશામાં ચૌમુખજીની નીચે પ્રત્યેક દિશામાં છ-છ પ્રભુની. માતાઓ પ્રભુને ખોળામાં લઈને બેઠેલાં છે. એમ દરેક દિશામાં મળીને ૨૪ પ્રભુએ છે. અષ્ટાપદની બાજુમાં સમેતશિખર, અષ્ટાપદ અને મેરુપર્વતની રચનાઓ લાકડાની બનાવેલી છે. મેરુપર્વત ઉપર ચારે દિશામાં એકેક પ્રભુ ચૌમુખ રૂપે For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ખેડા રૂપે બિરાજમાન છે. મેરુપર્વત પાસે ગણધર ભગવાનનાં પગલાં છે. મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં આપણા જમણા હાથ તરફની ભીંતમાં બે પરિકરના ઉપરના ભાગ લગાડેલા છે. પદ્માસનની ગાદી સુંદર શિલ્પયુક્ત છે. એ સિવાય બે પરિ. કરના ઉપરના ભાગ અહીં રાખેલા છે, તેમાં ઈન્દ્રની આકૃતિ કતરેલી છે, જે કઈ પરિકરમાંથી અલગ પડી ગયેલી લાગે છે. ઈંદ્રના પગ પાછળ ચૈત્યવંદન કરતા હોય એવી મુદ્રામાં બે ઇંદ્રો બેઠેલા છે. આપણું ડાબા હાથ તરફ શ્રીમાણેકસિંહસૂરિનાં પગલાંની દેરી છે. તેની પાસે અંદર જવા માટે દરવાજો મૂકેલે છે. દરવાજામાં પ્રવેશ કરતાં ચેકમાં ચૌમુખજીની દેરી છે. એ પછી શ્રીવાસુપૂજ્ય ભગવાનને ગભારે છે. તેમાં મૂળનાયક સહિત આરસની ૯ મૂતિઓ ગાદીના શિલ્પસહિત છે. ધાતુની એકલમૂર્તિઓ ૨૪ છે. એકલતીર્થી ૧, પંચતીર્થી ૧ અને એક કમળની આકૃતિ છે, જેને સાત પાંખડી છે. પ્રત્યેક પાંખડી ઉપર બબ્બે જિનમૂર્તિઓ વિરાજમાન છે. ભેંયરામાં પ્રવેશ કરતાં ભેંયરાના ઉપરના ભાગમાં બે દેરીએ બનાવેલી છે, તેમાં એકેક પગલાંની જોડી છે. શ્રી ગૌતમસ્વામીનાં પગલાં ઉપર સં. ૧૮૮૦ના ફાગણ સુદિ ૨ ને મંગળવારને લેખ છે. બીજા પગલાં ઉપર પણ એ જ ' સંવત-તિથિ છે પણ તે કેનાં પગલાં છે તે જાણી શકાયું નથી. સેંયરામાં મૂડ ના શ્રીચંદ્રપ્રભસ્વામીની મૂર્તિ બિરા For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચાર જૈન તી જમાન છે. મૂળનાયક સહિત આરસની ૩ મનેાહર પ્રતિમા છે. ઉપર શિખરના ભાગમાં આરસના ચૌમુખજી છે. એની પાસે બે દેરીઓ છે, તે પૈકી એકમાં શ્રીનેમનાથ ભ૦ અને સ્ત્રીજીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. તે અનેઉપર સ. ૧૮૮૦ ના લેખા છે. અહીં એક લાકડાની પૂતળી છે, તેને સંચાથી ચલાવતાં તે નાચતી હતી પણ હાલમાં સંચા બગડી ગયા છે. અમીઝરા પાર્શ્વનાથના દેરાસરમાંથી નીકળતાં પૂર્વ દિશામાં શ્રીમાણિભદ્ર યક્ષનુ સ્થાન છે. તેની પાસે જ એક માટો મંડપ છે, તેમાં શ્રીપૂન્યની ગાદી રાખવામાં આવેલી છે. દેરાસરની પેઢી પણ આ સ્થળે છે. આ મંડપમાં પૂજા વગેરે ભણાવાય છે. મંડપની ભીંતમાં સ. ૧૭૯૪ ના લેખ છે. શ્રીદાનરત્નના શિષ્ય શ્રીઉદયરત્નના ઉપદેશથી શ્રીસ ઘે આ મંડપ-ધર્મશાળા કરાવેલી છે. એસી પંચાસી વર્ષ પહેલાં ચાક કરાવવા માટે જમીન ખાદતાં બે ટુકડા થઈ ગયેલ આરસના એક પથ્થર મળી આન્યા હતા. આ પથ્થર ૧૬ ઈંચ લાંખે અને દા ઇંચ પહેાળા હતા. તેમાં ૧૧ લીટીના લેખ આ પ્રકારે ઉત્કી છે— મદિરના નિર્માણકર્તાના લેખઃ (૨) || ૧૦ || ૐ નમોઽતે સર્વ શ્રેયસ્તતીનાં યો વિધાતા विघ्नवारकः । स श्रीपार्श्वजिनः पुष्यादिह संघेन ( २ ) घां श्रियं ॥ १ ॥ स्वस्ति श्रीविक्रमराज्यादतीत संवत् १७९४ वर्षे शाके १६६० प्रवर्त्त - माने ज्येष्ठ सुदि (३) इह श्रीअहिम्मदाबाद नगरोपांते । श्रीखेडादुर्गे For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ખેડા ૫ प्रतिदिनप्रवर्धमानप्रौढप्रतापपानश्रीमहम्मुदषान (४) बाबो विजयराज्ये तपागच्छेशभट्टारकलीदानरत्नसूरिवरेषु विजयमानेषु । उपाध्याय श्रीउदयरत्न(५)गणीनां उपदेशात् । श्रीखेटकपुरवास्तव्यसंघमुख्य सा। श्रीहर्षजी सा। श्रीजेठा सा। श्रीरणछोड सा। श्री(६)कुशलसीप्रभृतिसमस्तसंघेन विशेषादरात् । श्रीमीडिभंजन पार्श्वनाथचैत्यं उपाश्रयधर्मशाला(७)दि सहित समुह(झ)त। अत्र कार्य महोपाध्यायश्रीन्यायरत्नगणिशिष्य पं। श्रीकपुरल्नेन तथा सा कुशलसी(८)केन च परमभक्तिश्रद्धावता महान् उद्यमः कृतः । एतच्च महातीर्थ श्रीसंघेन समुपास्यमानं आचंद्रार्क (९) चिरं जयतु॥ यावन्मेरुमहिध्रसागरसरित्संसेविता भूरियं, सूर्याचंद्रमसौ प्रतापममलं यावत् समा(१०)तन्वते, ज्ञानादित्रितयाश्रयो विजयते धर्मोत्र यावजने, तावत् संघजनैरुपासितपदः पार्श्वप्रभु(११) - दतात् ॥१॥ पं० हंसरत्नेन लिखिता प्रशस्तिरियं । अत्र कर्मठः ठा। ऋषिदत्त इति श्रेयः॥ –આ લેખ સં. ૧૭૯૪ ના જેઠ સુદિને છે. તિથિ આપેલી નથી. તિથિની જગા ખાલી મૂકેલી છે. પરંતુ દશમી હોવી જોઈએ. કેમકે, એ જ દિવસે કર્પરરને ઉદ્ધાર કરાવી નવા કરાવેલા મંદિરમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથને પ્રતિષ્ઠિત કર્યા હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ શ્રી. ઉદયરત્ન રચેલા 'खेटकपुरमंडनजिनस्तवन'मा ४२वी छे. તપાગચ્છીય શ્રીદાનરત્નસૂરિના સમયમાં ઉપાધ્યાય શ્રી ઉદયરત્નના ઉપદેશથી ખેડાદુર્ગ (કેટ) માં મુહમ્મદખાન ૧. શાર્દૂલવિક્રીડિતઈદમાં આ લેક છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો બાબીના રાજ્યમાં ખેટકપુર–ખેડાના રહેવાસી, સંઘના આગેવાન શા. હરખજી, શા. જેઠા, શા. રણછોડ, શા. કુશલસી વગેરે સમસ્ત સંઘના આદરથી શ્રીભીડભંજન પાર્શ્વનાથનું ચૈત્ય, ઉપાશ્રય, ધર્મશાળા વગેરે કરાવ્યાં, જેમાં મહોપાધ્યાય શ્રીન્યાયરત્નના શિષ્ય શ્રીકÉરરને તેમજ કુશલસીએ સારે ઉદ્યમ સેવ્યું હતું. આ પ્રશસ્તિ શ્રીહંસરત્ન, જેઓ શ્રીઉદયરત્નના ગુરુભાઈ હતા, તેમણે રચી છે. આમાં ઋષભદત્ત નામે. કર્મઠ એટલે શિપી હતે. આ મંડપ પછી એક ચેક આવે છે. પટેલનાં ચાર મકાનની જર્મીન વેચાતી લઈને એક વિશાળ બનાવ્યું છે. એ ચોકમાં ડાબી બાજુએ દરવાજામાં પ્રવેશ કરીએ એટલે. સ્નાનાગાર છે. એકની ઉત્તર તરફ શ્રીઅમીઝરા પાર્શ્વનાથ ભટ અને શ્રીભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનાં બંને દેરાસરે છે. અમી. ઝરા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર પાંચ વર્ષનું પ્રાચીન હોવાનું ત્યાંના વૃદ્ધ પુરુષે કહે છે. દેરાસરના કંપાઉન્ડમાં પ્રવેશ કરતાં આપણું જમણા હાથ તરફ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં રાયણ વૃક્ષ નીચે છે. એ પગલાં ઉપર સં. ૧૬૭૩ના મહા સુદિ ૬ને રવિવારનો લેખ છે. ખેડાના શ્રીસંઘે આ પગલાં સ્થાપન કર્યાને તેમાં ઉલ્લેખ છે. પાસેની એક દેરીમાં શ્રીઉદયરત્ન સ્થાપન કરેલાં એ પગલાં જેડી છે, તે કેનાં છે તે જાણી શકાયું નથી, સંભવતઃ શ્રીઉદયરત્નની પરંપરાના યતિઓનાં પગલાં હશે એમ લાગે છે. Ford For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ખેડા - રાયણ-પગલાં પાસેના મેડા ઉપર મૂના, શ્રીકુંથુનાથ ભવ આદિની આરસની ૩ પ્રતિમાઓ છે. શ્રીકુંથુનાથની મૂર્તિ નીચે પલાઠીમાં સં. ૧૯૨૧ને લેખ છે. " અમીઝરા પાર્શ્વનાથના મંદિરમાં પ્રવેશ કરતાં આપણા જમણે હાથ તરફ શ્રી અજિતનાથ ભગવાનને ગભારે છે. તેમાં ચૌમુખજી બિરાજમાન કરેલા છે. તેમાં આરસની ૪ પ્રતિમાઓ છે. તેની સામે શિખરમાંની બે દેરીઓમાં એકેક પગલાં જોડી બિરાજમાન છે. આ પગલાં કેનાં હશે તે જાણવામાં નથી. દેરીઓની પાસે શિખરથી સાવ નીચે પબાસણની ગાદી આરસની છે. ગાદીમાં વચ્ચે દેવી છે. તે પછી વાઘ અને સિંહની આકૃતિઓ કતરેલી છે. એવી જ રીતે બીજી આજુએ પણ છે. આમાં હાથીઓ ખંડિત થયા છે. નીચે વિસ્તારથી લેખ છે પણ બરાબર સાફ નહિ હોવાથી ઉકેલી શકા નથી. મૂળનાયક શ્રીઅમીઝરા પાર્શ્વનાથની આરસની સુંદર પ્રાચીન પ્રતિમા પંચતીથી યુક્ત છે. શ્રીભીડભંજન પાર્શ્વનાથનું મંદિર સં. ૧૭૯૪માં તૈયાર થયા પછી તેમાં આ શ્રીઅમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત કરેલી છે. આ મૂર્તિ વિશે એમ કહેવામાં આવે છે કે, આ મુર્તિ રૂપાલ ગામમાંથી નીકળી હતી. એ મૂર્તિને પિતાના ગામમાં લઈ જવા માટે અમદાવાદ, સૂરત, ખેડા વગેરે ગામના For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તી શ્રીસંઘ એકઠા થયા હતા. એ માટે કઈક ખેંચતાણ પણ થઈ હતી પર`તુ છેવટે એમ નક્કી થયું કે, રથ તૈયાર થાય અને તેમાં જે બેસાડે તે આ મૂર્તિને લઈ જાય. ખેડાના શેઠે કહ્યું કે, રથ તૈયાર છે માટે ખેડા ચાલે.' એમ કહેતાં જ મૂર્તિ ફૂલની પેઠે ઊપડીઆવી તેથીતે મૂતિ ખેડામાં લાવી અહીં પધરાવવામાં આવી. આ મૂર્તિમાંથી અમી ઝરતાં હતાં તેથી તે અમીઝરા પાર્શ્વનાથના નામે ઓળખાય છે. મૂળનાયક સિવાય આરસની ૪ બીજી પ્રતિમાઓ પણ પ્રાચીન અને મનહર છે. કુલ ૫ પ્રતિમાએ આરસની છે. કાઈ ઉપર લેખ નથી, ધાતુની એકલમૂર્તિ ૧૬, ચાવીશીના પટ્ટ ૧ અને પચતીથી ૩ છે. આ સિવાય આમાં સ્ફટિકનાં ૨, નીલમનાં ૩, લસણિયાનાં ૧, સાનાનાં ૧ પ્રતિમાજી છે. એક દેવમૂર્તિ આરસની છે. તેના ઉપર ભગવાનની મૂર્તિ છે, લેખ નથી. ધાતુની શ્રીચક્રેશ્વરી દેવીની પણ ૧ મૂર્તિ ૧૫ ફૂટ ઊંચી છે. તેમાં દેવી બળદ ઉપર આરૂઢ છે અને તેમના મસ્તક ઉપર જિનેશ્વરની મતિ છે. એ મતિ નીચે સ. ૧૮૮૦ ના ફાગણ સુદ ૨ને મંગળવારને લેખ છે. એક છૂટા પડી રહેલા પરિકર પર આ પ્રકારે લેખ છેઃ ――― (१) ॥ ९० ॥ सं० १३२५ वर्षे फागुण शुदि ९ नवम्यां सोमेऽद्येह वणसउलिया [स्था] ने महं० श्रीदेवसिम्हसालस्थान महं० उदयसिंहप्रतिपत्त्यर्थं ॥ (२) श्रीमाली त [०] ठ० पद्म ठ० पद्मलदेविसुत ठ० हरिपालेन महंण्या स्त्रीश्रियादेविबंधुना श्रीजय सेन सूरीणामुपदेशेन For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ખેડા વાવાિયાં શ્રીમતિ(૩)સ્વામિવિંવર્તિ [૬] ૩પ(કુંવ)ોયોથ કારિતા ગુમ || –સં. ૧૩૨૫ના ફાગણ સુદિ ૯ને સોમવારના દિવસે વણસઉલિય (–વણસેલ) સ્થાનમાં મહં. દેવસિસાલા (-દેવકી વણસેલ) સ્થાનમાં મહં. ઉદયસિંહની સેવા માટે શ્રીમાલી તપાગચ્છીય ઠકુર પધ, તેની પત્ની પઘલદેવી, તેમના પુત્ર હરિપાલ તે મહેણુસ્ત્રીના પતિ અને શ્રીદેવીના ભાઈએ પદ્માવસહીમાં શ્રી અજિતનાથ સ્વામીની મૂર્તિ શ્રીજયસેનસૂરિના ઉપદેશથી સુખ અને કલ્યાણ માટે ભરાવી. ૯. આ જ કંપાઉંડમાં પાસે શ્રીભીડભંજન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મંદિર ઘણું મેટું અને વિશાળ છે. મંદિરમાં ભેંયાં અને ઉપર માળ છે. મૂળનાયકજીનું દેરાસર મોટા દેરાસરની ડાબી બાજુએ છે. પ્રતિમાજી પ્રભાવશાળી મનાય છે. - ૧. દેવકી વણસોલ નામે ગામ આજ પણ ખેડાથી ૫ કેશ દર અને મહેમદાવાદથી દક્ષિણ દિશામાં ૨ ગાઉ દૂર આવેલું છે. અહીં ૭૫ થી ૧૦૦ જેટલાં ઘરની વસ્તી છે. મુખ્યતઃ ધારાળાની વસ્તી છે. અહીં જેન મંદિર હતું, તેનાં ખંડિયેરે પણ વિદ્યમાન હતાં. એ ખંડિયેરેમાંથી બેઠક અને પરિકરના છૂટા ટુકડાઓ મળી આવેલા જે પાંત્રીસેક વર્ષ પહેલાં ખેડાના મોટા મંદિરમાં લાવીને મૂકવામાં આવ્યા. સં. ૧૩૨૫ની સાલના શિલાલેખવાળા આ ટુકડાઓ એ ખં, રના છે. એ ખંડિત મંદિર આ શિલાલેખના આધારે પદ્મા નામની કઈ શ્રાવિકાએ બંધાવ્યું હશે; તેથી એ પદ્માવસહિકા નામે ઓળખાતું હશે. આ શિલાલેખ ઉપરથી એમ કહી શકાય કે આ મંદિર સં. ૧૩૨૫માં કે તે પહેલાં બંધાયું હશે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો શ્રીઉદયરત્ન વાચકે પોતાના રચેલા “પંચતીર્થી–સ્તવન'માં આ પ્રભુજીના મહિમા વિશે કહ્યું છે કે – આજ ખેટકપુરે, કાજ સિદ્ધાં સવે; ભીડભંજન પ્રભુ જે કહાયે. આ મૂળનાયકજી વિશે કહેવાય છે કે, વિ. સં. ૧૫૧૬ માં ખેડા શહેરની પશ્ચિમ બાજુએ નદી કિનારે હરિયાળા ગામ પાસેના એક વડ નીચેથી શ્રીભીડભંજન પાર્શ્વનાથ પ્રભુજી પ્રગટ થયા હતા. . મૂળનાયક પ્રભુ ત્રણતીથના પરિકરયુક્ત પ્રાચીન અને મનહર છે. પરિકરની ઉપરને ભાગ નથી. કાઉસગિયા ઉપર બંને બાજુએ એકેક મૂર્તિ બેઠેલી છે. એને ગણુએ તે પંચતીથી મનાય. ગાદીમાં સિંહ અને હાથીની આકૃતિઓ છે. બીજી તરફ દેવમૂર્તિ નથી પણ વચ્ચે ધર્મચક છે. તેની બાજુમાં એકેક હરણનું સ્વરૂપ બતાવેલું છે. આ મંદિરમાં જૂનાં ચિત્રો અને અષ્ટપદ આદિની પ્રાચીન રચના ભવ્ય અને મનહર છે. આમાં મૂળનાયક સહિત આરસની ૮ પ્રતિમાઓ છે. ધાતુના એક ચૌમુખજી છે પણ તેની નીચેને ભાગ નથી. ધાતુની ૩ એકલમૂર્તિઓ છે. - એક ગોખલામાં ધાતુની પદ્માવતી દેવીની 2 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિની બાજુએ એકેક છડીધર For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ખેડા ઊભા છે. દેવીના મસ્તક ઉપર શ્રી પાર્શ્વનાથ ભવની મૂર્તિ છે. મૂર્તિ નીચે આવે લેખ છેઃ સંવત્ ૧૭૧૨ વૈરારવ શુક્તિ ૭ શ્રીવાજ છે सधरकारितं पार्श्वनाथ पद्मावती॥" આ સિવાય દેવ-દેવીની ૪ ધાતુમતિઓ છે. મૂળ ગભારા બહાર આપણું જમણી તરફ બે ગેખલાઓ છે. બંને ગોખલામાં ત્રણ ત્રણ જિનપ્રતિમાઓ છે. ડાબી બાજુએ પણ બે ગેખલા છે. તેમાં આરસની એકેક જિનપ્રતિમા બિરાજમાન છે. આ ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર સં. ૧૭૯૪ માં બંધાવેલું છે, અને તેની પ્રતિષ્ઠા જેઠ સુદિ દશમના રેજ થયેલી છે. જો કે તેની વર્ષગાંઠ હાલમાં જેઠ સુદિ પ ના રેજ ઉજવવામાં આવે છે. પરંતુ ખરી રીતે તે દશમે જ ઊજવવી જોઈએ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ NIL ૪. ધોળકા કેટલાક લેકે “મારત'માં ઉલ્લેખાયેલ વિરાટનગર તે જ ધોળકા એમ મનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ માટે કઈ પ્રમાણું મળતું નથી. કર્નલ જેમ્સ ટોડે “રાગથાનવા તિહાસ'માં જણાવ્યું છે કે “કનકસેન રાજા લેહકેટ લાહોરથી વિ. સં. ૨૦૦ માં સૌરાષ્ટ્રમાં આવ્યું. તેણે પ્રથમ વીશનગર વસાવ્યું. તેની ચેથી પેઢીના રાજા વિજયસેને વિજયપુર, વલભીપુર અને વિદર્ભ વસાવ્યાં, જ્યાં આજે ધોળકા, વલભીપુર (વળા) અને શિહેર વસેલાં છે.” આ રીતે જોઈએ તે વિ. સં. ૪૦૦ ની આસપાસ છેળકા વસ્યું પરંતુ એ માટે કઈ પ્રામાણિક પુરાવે મળતું નથી. દુર્ગાશંકર શાસ્ત્રી પિતાના “મધ્યકાલીન રાજપૂતોને ઇતિહાસ” (પ્રથમવૃત્તિઃ પૃ. ૩૬૪)માં સેંધે છે કે – આનાકના પુત્ર લવણુપ્રસાદે પિતાના પિતામહના નામે ધવલક્કપુર–ધોળકા વસાવ્યું અને તેમાં પિતાની રાજધાની સ્થાપના કરી. પરંતુ લવણપ્રસાદને સમય તેરમે રોકે છે, જ્યારે બારમા સૈકામાં રચાયેલા જૈન પ્રબંધે અને પ્રશસ્તિઓમાં ધવલક્કપુરનું નામ મળી આવે છે, જે ઉલ્લેખ વિષે અમે For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ધોળકા આગળ જણાવીશું. આથી એમ માનવામાં બાધ નથી કે, લવણપ્રસાદે ળકા વસાવ્યું નથી પરંતુ તેના પિતા આનાકે અથવા તેના પિતા ધવલે સ્વયં ધૂળકા વસાવ્યું હોય અને. લવણુપ્રસાદે એને રાજધાનીને ગ્ય બનાવ્યું હોય. ધોળકા વિશે જે પ્રાચીન ઉલલેખ મળી આવે છે, તેમાંના કેટલાક અહીં નેંધીએ છીએ. નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજી, જેમણે વિ. સં. ૧૧૨૦થી ૧૧૨૮ સુધીમાં નવ અંગે પર ટીકાઓની રચના. કરી હતી, તેઓ ળકામાં પધાર્યા હતા. વિ. સં. ૧૧૩૨માં ખરતરગચ્છના વિદ્વાન પટ્ટધરાચાર્ય શ્રીજિનદત્તસૂરિજીને જન્મ ધોળકામાં થયો હતે. સં. ૧૧૪૩થી ૧૨૨૬ માં વિદ્યમાન વાદી શ્રીદેવસૂરિ એ બંધ નામના શિવાત વાદીને અહીં ધૂળકામાં પરાજય કર્યો હતે. ૩ એમના જ સમયમાં ઉદયન મંત્રીશ્વરના પુત્ર મંત્રી વાડ્મટે છેળકામાં “ઉદયનવિહાર' નામે વિશાળ ચૈત્ય બંધાવ્યું હતું, જેમાં વાદી શ્રીદેવસૂરિજીએ સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીજિનપ્રભસૂરિના સમયમાં એટલે ૧૪માં ૧. “જૈન તીર્થ સર્વસંગ્રહ' પ્રકા. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ, પૃ. ૯૪ ૨. “પ્રભાવક ચરિત'– અભયદેવસૂરિ પ્રબંધ', પ્રકા સિંઘી જૈન ગ્રંથમાળા, પૃ. ૨૮ ૩. “પ્રભાવક ચરિત'–વાદિદેવસૂરિ પ્રબંધી, લો. ૩૯ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ચાર જૈન તીર્થાં સૈકા સુધી આ વિહાર વિદ્યમાન હતા. તે પછી એ નષ્ટ થયા. આ ઉચનવિહાર કયાં હતા એનું કેાઈ ચિહ્ન આજે મળતું નથી પણ હાલમાંજ એ ઉયનવિહારને પ્રશસ્તિલેખ મળી આવ્યા છે તે અમે આ ગામના વનને અંતે અનુવાદ સહિત આપેલા છે. સ. ૧૧૯૦ માં મૃગચ્છના શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય આમ્રદેવસૂરિએ યશે નાગ શેઠની વસતિમાં રહીને આરસેલી દેવેન્દ્રગણિ–નેમિચંદ્રસૂરિષ્કૃત ‘આહ્વાનમળિોરા' પરની વૃત્તિ ધવલક્કપુર (ધાળકા)માં અચ્યુતની વસતિમાં પૂ કરી હતી; તેમાં શ્રીનેમિચદ્ર, ગુણાકર અને શ્રીપાર્શ્વ દેવગણિએ લેખન–શેાધન આદિમાં અને આધાનેન્દ્રરણમાં સહાય કરી હતી.૧ મલધારી શ્રીહેમચંદ્રસૂરિના ત્રણ પટ્ટધર આચા પૈકીના શ્રીચંદ્રસૂરિએ ધોળકામાં જ્યાં ‘ભરૂચ’ (અન્ધાવમાધ– સમલિકા વિહાર) નામનું જિનમ ંદિર હતું, કે જેમાં શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી અધિષ્ઠિત હતાં, ત્યાં આવ્યા હતા. ત્યાંના (ધેાળકાના) પારવાડ ધવલે તેમને ‘મુનિસુવ્રતષત્રિ’ રચવાની પ્રાથના કરી, તદ્દનુસાર સૂરિજી ત્યાંથી નીકળી અશાવલ્લીપુરી (આસાવલ-અમદાવાદ પાસે) આવી, ત્યાંના શ્રીમાલ નાગિલના પુત્રોની વસતિમાં રહી, સ. ૧૧૯૩ના દિવાળીના દિવસે ‘મુનિસુવ્રતચરિત્ર' પૂર્ણ કર્યું હતું.૨ ૧. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ,' પૃ. ૨૫૨ " ૨. એજન પૃ. ૨૫૩ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૧. ધોળકા ગૂર્જરેશ સિદ્ધરાજ જયસિંહની માતા મયણ(મીનલ) દેવીએ ધોળકામાં પોતાના નામથી મલાવ–મીનલ સરોવર બંધાવ્યું હતું. સિદ્ધરાજે પણ માલવ્ય સરોવર, રુદ્રમહાલય. તેમજ દેરા રાણીની વાવ અને સહસ્ત્રલિંગ સરેવર ધૂળકામાં કરાવ્યાં હતાં. મહારાજા સિદ્ધરાજ જયસિંહ મારી નાખશે એવા ભયથી નાસભાગ કરતા કુમારપાલને જ્યારે ત્રણ દિવસ સુધી ખાવાનું મળ્યું નહતું ત્યારે સાસરેથી પિયર જતી વણિક બાઈ નામે શ્રીદેવીએ માર્ગમાં કુમારપાલને ખાવાનું આપી સત્કાર કર્યો હતે, તેને કુમારપાલે ધર્મબહેન સમજીને જ્યારે તે રાજગાદીએ આવ્યું ત્યારે તે બહેનના હાથે રાજતિલક કરાવી ગાદીએ બેઠે હતે. અને તેના એ ઉપકારના બદલામાં ધોળકા ગામ તેને પહેરામણીમાં આપ્યું હતું. * શ્રીધર્મદાસ ગણિએ રચેલી “રપરામ' ઉપરની #' નામની ટીકા મંત્રીશ્વર વસ્તુપાલના ગુરુ શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રીઉદયપ્રભસૂરિએ સં. ૧૨૯માં ળકામાં રચીને પૂર્ણ કરી હતી. આ સમયમાં એટલે તેરમા સૈકામાં વરધવલ રાજવીના મંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે અહીં રહીને જ ગુજરાતના ડગમગતા સિંહાસનને સ્થિર કર્યું હતું; એટલું જ નહિ પણ ૧. “રાસમાલા'–ફાર્બસ, ભા-૧, પૃ. ૧૪૭ ૨. એજનઃ પૃ. ૨૭૦ ૩. એજન: પૃ. ૨૩૯ - - - For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો ગુજરાતના પ્રખર પ્રતાપની ધાક ભારતભરના રાજવીઓ ઉપર બેસાડી હતી. રાજકારણમાં તેમની જેવી નામના હતી તેવી ધર્મમાં ઉજજવળ ખ્યાતિ હતી. તેમણે ધોળકામાં “શત્રુજયાવતાર' નામનું શ્રી આદીશ્વર ભગવાનનું એક ભવ્ય મંદિર, ચારે બાજુએ ભમતીમાં ચિવશ દેરીઓ યુક્ત કરાવ્યું હતું. તેમાં રત્નમય મોટાં બિંબ પધરાવ્યાં હતાં.' શ્રી. તેજપાલ મંત્રીએ તેના જેવું જ એક વિશાળ અને અદ્ભુત એવું “ઉજજયંતાવતાર' નામક ચૈત્ય ધોળકામાં બંધાવ્યું હતું. મંત્રીશ્વર વસ્તુપાલના સમયમાં વેણુકૃપાણઅમર' નામે ખ્યાતિ પામેલા શ્રીઅમરચંદ્રસૂરિએ ધોળકામાં આવીને રાજદરબારમાં પ્રતિભાસંપન્ન કવિ તરીકેની કીર્તિ સંપાદન કરી હતી. શ્રીમુનિસુંદરકત “ગુર્વાવણી'માં– “શ્રીમટ્ટિર્ધવનગર' (લેક ૧૯૭) એ ઉલ્લેખ કર્યો છે એ ઉપરથી મંત્રી પેથડે ચૌદમા સૈકામાં ધોળકામાં શ્રીમલ્લિનાથનું જિનમંદિરકરાવ્યું હતું. એ જ સૈકામાં થયેલા વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તીર્થમા'માં અહીંના મંદિરોને આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે? ધવલકઈ પાસુ કલિકુંડ જિહાવસહીય પાસવરે.૩ ૧. “વસ્તુપાલચરિત-શ્રીજિનહર્ષગણિકૃત, પ્રસ્તાવ ૩, શ્લોક, પ૬ ૨. એજન, પ્રસ્તાવઃ ૩, લોક: ૧ થી ૩. “શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ : ૧૭, અંક: ૧. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ધોળકા અઢારમા સૈકાના યાત્રી શીતવિજયજીએ પિતાની તીર્થમા'માં ધોળકાના મંદિરોને ઉલેખ આ પ્રકારે કર્યો છે - “બાજિનિ ગામિ ધોળકિ, યુગાદિ પાસ પ્રણમું તિહાં થકી.૧ આજે ધૂળકામાં પહેલાંની જાહેરજલાલી રહી નથી. આખું ગામ ખંડિચેર જેવું લાગે છે. ઉપર્યુક્ત શેઠ ચશેનાગની વસતિ, મંત્રી વામ્ભટે બંધાવેલ ઉદયનવિહાર, અશ્વાવબોધસમલિકા વિહાર (ભરૂચ-મંદિર), મંત્રીશ્વર વસ્તુપાલે બંધાવેલ શત્રુંજયાવતાર અને મંત્રી તેજપાલે બંધાવેલ ઉજવંતાવતાર, મંત્રી પેથડે બંધાવેલ શ્રીમલિ. જિનચૈત્ય, કલિકુંડ પાર્શ્વચેત્ય, જિણહાવસતિ–આ બધાં મંદિરે ક્યાં હતાં એનું કઈ ચિહ્ન આજે જણાતું નથી. આજે અહીં માત્ર ૭૫ જેનેની વસ્તી છે. ૩ જૈનમંદિરે, ૧ ઉપાશ્રય અને ૨ ધર્મશાળા છે, જે પૂર્વકાલીન જેનેની જાહેરજલાલીના અવશેષ સમાં જણાય છે. મંદિરની વિગત ૧. અંબાજીની પળમાં શ્રી સુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. પૂર્વ દિશામાં બે દરવાજા છે. બંને ઉપર જિનેશ્વરની મંગળમૃતિ છે. એકમાં પ્રવેશતાં સભામંડપમાં જવાય છે, અને બીજા નીચેના દરવાજામાંથી ઉપર જવાય છે. ઉપરના ઉત્તર દિશાના દરવાજામાં પ્રવેશતાં રંગમંડપમાં ૧. “પ્રાચીન તીર્થમાલા સંગ્રહ’ પુ. ૧૨૪ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો જવાય છે. દરવાજા ઉપર તીર્થકરની મંગળમૂર્તિ છે. મૂળનાયક શ્રીસુમતિનાથપ્રભુ ઉત્તર સન્મુખ બિરાજમાન છે. તેમની આજુબાજુએ ત્રણ-ત્રણ મૂર્તિઓ છે. મૂળનાયક સહિત કુલ ૭ મૂર્તિઓ છે, મૂળનાયક ઉપર પરિકરને ભાગ છે; મૂળનાયક અને બીજી બે મૂર્તિઓ ઉપર સં. ૧૮૯૩ માં શ્રીજિનેન્દ્રસૂરિએ અંજનશલાકા કર્યાના લેખે છે. ધાતુની પંચતીર્થી ૪ અને એકલમૂર્તિઓ ૬ છે. સભામંડપમાં પૂર્વ દિશા તરફ બે ઓરડીઓ છે. એક ઓરડીમાં આરસની ૬ ફૂટ ઊંચી મનહર અને પ્રાચીન કાઉસગ્ગિયા–પ્રતિમા છે. તેમના ઢીંચણ પાસે બંને બાજુએ એકેક ઈંદ્ર છે અને પગ પાસે એક તરફ શ્રાવક અને બીજી તરફ શ્રાવિકા હાથ જોડીને ઊભાં હોય એવાં બતાવ્યાં છે.. કાઉસગિયા-પ્રતિમાની બંને બાજુએ થઈને પાંચ-પાંચ જિનેશ્વરની મૂર્તિઓ છે. એક મૂર્તિ કાઉસયાના ઉપરના ભાગમાં બિરાજમાન છે. આ સંતે ગણતાં કુલ ૧૨ પ્રતિમાઓ યુક્ત આ કાઉસગિયા મૂર્તિ છે. આવી બીજી કાઉ સઝિયા મૂર્તિ હોવી જોઈએ, જે એક જ શ્રાવકે બનાવેલી હોય, પણ તે અહીં નથી. ઉપર્યુક્ત કાઉસગિયા પ્રતિમાની ડાબી બાજુએ શ્રીમુનિસુવ્રતસ્વામીની શ્યામવર્ણની બીજી કાઉસગિયા પ્રતિમા છે પણ આ પ્રતિમા કઈ પરિકરમાંથી અલગ પડી ગયેલી હોય એમ જણાય છે. કાઉસગિયાની ડાબી બાજુએ વીશીને આરસને પટ્ટ અતિમનહર છે. પટ્ટની વચ્ચે ભગવાનની મૂર્તિ ૧ ફૂટ ઉચી છે. બાજુએ એકેક ચામરધર છે અને ચારે બાજુએ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ધોળકા જિનેશ્વરની ૨૩ મર્તિઓ છે, જે મૂળનાયકને ગણતાં ૨૪ ગણાય. આની નીચે આ પ્રકારે લેખ છેઃ સં. શરૂ૦૦ ચેષ સુવિઘવાટ જ્ઞાતીય चतुर्विंशतिजिनपट्टः कारितः॥" । જમણી તરફ ૩૫ ભગવાનને પટ્ટ છે. બાકીને ભાગ ખંડિત થયેલું છે એટલે આ પટ્ટ ૧૭૦ જિનને હવે જોઈએ એમ મને લાગે છે. ઉપર પરિકરને ભાગ છે, તેમાં વચ્ચે મૂળનાયક છે. બંને તરફ એકેક માલાધર, એકેક હાથી વગેરે છે. ઉપર શ્રાવક હાથ જોડીને ઊભા છે. પટ્ટમાં બંને પડખે કાઉસગ્ગિયા છે. મૂળનાયક આદિ ૩ મૂર્તિઓ નીચે સં. ૧૮૯૩ને લેખ છે. પરિકરમાં “સં. ૨૨૭૬ ધાવિ••••'' આટલા અક્ષરો વંચાય છે. એના ઉપર જે કાઉસગ્ગિયા પ્રતિમાઓ છે તે કઈ પરિકરમાંથી અલગ પડી ગયેલા હોય એમ લાગે છે. આ મંદિરની વર્ષગાંઠ માગશર સુદિ ૭ ના રોજ ઉજવાય છે. ધોળકાના રહીશ, જેઓ હાલ અમદાવાદમાં રહે છે તે ઉમેદચંદ વીરચંદ નામના શ્રેષ્ઠીએ રૂા. ૨૫૦૦) આપીને સં. ૧૯૬ના મહા સુદિ ૧૦ના રોજ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્ય એવી તકતી લાગેલી છે. ધર્મશાળાને જીર્ણોદ્ધાર પણ ઉમેદચંદ શેઠે કરાવ્યું છે. રાધનપુરનિવાસી શેઠ ચંદુભાઈ મિયાચંદ વકીલ ત્રણે દેરાસરની વ્યવસ્થા રાખે છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો ૨. પંચભાઈની પિળમાં શ્રી શાંતિનાથ ભ૦નું ઘૂમટબંધી મંદિર પથ્થરનું બનેલું છે. બધે આરસ જડેલ છે. સભામંડપ વિશાળ છે અને ભમતી પણ છે. મંદિરની બહાર માટે એક છે. ચેકમાં પ્રવેશ કરતાં બે બાજુએ એકેક ઓરડી છે. એક ઓરડીમાં પૂજાનાં વાસણે રાખવામાં આવે છે જ્યારે બીજી ઓરડીમાં કેસર સુખડ ઘસાય છે. મંદિરમાં ત્રણ ગભારા છે. મૂળનાયકના ગભારાના દરવાજાની બંને બાજુએ દ્વારપાલને બદલે સાધુઓની મૂર્તિઓ રાખેલી છે. સાધુઓના ખભામાં એ અને હાથમાં મુહપત્તિ રાખેલી છે. તેઓ વ્યાખ્યાન આપતા હોય એવી મુદ્રામાં તેમને બતાવ્યા છે. મૂળનાયકની પ્રતિમા પ્રાચીન, ભવ્ય અને મનહર છે. લેખ છે પણ વાંચી શકાતું નથી. મૂળનાયક સહિત આરસની કુલ ૬ પ્રતિમાઓ છે. તેમજ ૧ પંચતીથી, ૧ ચૌમુખજી, ૨ કાઉસગ્ગિયા કેઈથી જુદા પડેલા, ૨ યક્ષ મૂર્તિઓ, અને ૧ એકલમૂર્તિ આરસનાં છે. ૪ મંગલમૂતિઓ આરસની છે તે બહાર ગામથી લાવેલી હોય એમ લાગે છે. ધાતની એક પંચતીથી છે, તેના ઉપર આ પ્રકારે લેખ છે – __“सं० १५१४ माघ शुदि १ शुक्रे स्तंभतीर्थवास्तव्यश्रीश्रीमालज्ञातीय सा० ठाकुरसी भार्या पुरी सुत रापा नाथा सा० मांगाभ्यां भार्या खाई सुत वीरा तेजा वस्ता सहिजा सचवीरादिकुटुंबयुताभ्यां श्रीवासुपूज्यबिंब कारितं प्रति० श्रीआगमगच्छे श्रीसिंहदत्तसूरिभिः ॥" For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ધાળકા ૭ ધાતુની શ્રીપાર્શ્વનાથની એકલમૂર્તિ છે તેના ઉપર આ પ્રકારે લેખ છેઃ “ सं० १५६८ वर्षे माघ शुदि ५ शुक्रे श्रीऊकेशवंशे सा • कान्हाकेन श्री पुण्यार्थं श्रीपार्श्वनाथः ॥ " અગાઉ આ મ ંદિર આખુંચે લાકડાનું હતું અને તેમાં ત્રણ ગભારા હતા. સ૦ ૨૦૦૯ ના જીÍદ્ધાર વખતે તેને પથ્થરથી માંધવામાં આવ્યુ છે. મૂળનાયકની ઉપર મેડા ઉપર એક નાના ગભારો અનાવેલા છે, તેમાં ચૌમુખજી પધારવાના છે. આ મંદિરની વર્ષગાંઠ શ્રાવણ વદિ ૧ ના રાજ ઉજવાય છે. આ મંદિરમાં શ્રીશાંતિનાથ ભ૦ ના ગભારા જેવ ુ નીચે ભોંયરું છે. ભોંયરામાં ભગવાનનું મુખ પૂર્વ દિશામાં છે. બીજી પ્રતિમાએ ખંડિત થયેલી હતી તેને દરિયામાં પધરાવવામાં આવી છે. આ મંદિરમાંથી આરસની ૧૮ પ્રતિમાઓ, તળાજામાં સ. ૧૯૮૦માં શ્રીશામળાપાનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ એ સમયે ત્યાં લઈ જવામાં આવી છે; અને પ્રાય: ઉપરના ભાગમાં બિરાજમાન કરેલ છે. ૩. ભાલાપેાળમાં શ્રીઆદીશ્વર ભ॰નું પ્રાચીન ઘરદેરાસર છે. આખુંચે મંદિર લાકડાનું બનેલુ છે. મંદિરમાં ત્રણ ગભારા છે. મુખ્ય ગભારામાં મૂળનાયક For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ચાર જેને તીર્થો શ્રીઆદીશ્વર ભવની પ્રતિમા પ્રાચીન અને સુંદર છે. મૂળનાયક સહિત આરસની ૫ પ્રતિમાઓ છે. આરસની એકલતીથી ૨ છે, તેમાં એક શ્રી પાર્શ્વનાથની છે અને બીજી કાઉસગિયા પ્રતિમા છે. આચાર્યની આરસ મૂર્તિ ૧ ફૂટ ઊંચી છે. ગરદન પાછળ એ અને હાથમાં મુહપત્તિ છે. બીજા હાથમાં પુસ્તક છે. તેમના પગ પાસે બંને બાજુએ એકેક સાધુ હાથ જેડીને બેઠેલા છે. આચાર્યની મૂતિ ઉપર એક તીર્થકર. મૂર્તિ છે. ગભારા બહાર ગોખલામાં ૧૫ ફૂટ ઊંચી શ્રીચકેશ્વરીદેવીની મૂર્તિ છે, દેવીના મસ્તક ઉપર ભગવાનની મૂતિ છે, આરસને ચોવીશીને એક સુંદર પટ્ટ છે. વીશે ભગવાન, નીચે નામે લખેલાં છે. ગઈચવીશીના તીર્થકર હશે એમ લાગે છે. પટ્ટ નીચે આ પ્રકારે લેખ છે. " संवत् १३४९ वर्षे ज्येष्ठ शुदि १४ बुधे श्रीनागेंद्रगच्छचैत्ये प्राग्वाटज्ञातीय ठ० पृथ्वीपालसुत बीदा भार्या चांपल सुत वीरम भार्या संसारदेवि सुत आनीकनिग देवसींह अभयसींह प्रभृतिभिर्माता(तृ)पिता ()-યોર્થ વતુર્વરાતિપઃ વારિતઃ પ્રતિષ્ઠિત શ્રીમતેશ્વરસૂરિશિષ્યશ્રીગામરેવસૂરિમિઃ | ગુમ મરંતુ ” નીચે ભોંયરું છે. અહીં ત્રણ ગભારા છે, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ૦ની મૂર્તિ છે. આદીશ્વર ભ૦ની અલૌકિક પ્રતિમા છે અને જમણી તરફ પાર્શ્વનાથ ભ૦ છે. ગભારા બહારની સામી ભીંતના ગોખલામાં શ્રાવકની મૂર્તિ છે. શ્રાવક હાથ જોડીને ઊભા છે. તેમના પગ પાસે For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ધોળકા એક બાજુ બાળક અને બીજી બાજુએ બાલિકા હાથ જોડીને બેઠેલાં છે. નીચે લેખ છે, સંવત્ નથી. લેખ ઊકલતે નથી. બીજા ગેખલામાં શેઠ, શેઠાણીની મૂર્તિ છે. આ શેઠ તે મંત્રી વસ્તુપાલ અને શેઠાણ તે તેમનાં ધર્મપત્ની રૂપાદેવી હેય એમ લાગે છે. બંને જણે હાથ જોડીને બેઠેલાં છે. ત્રીજા ગેખલામાં યક્ષની મૂર્તિ છે. નીચે ધરું છે પણ બંધ કરી દીધું છે. અમદાવાદની જીર્ણોદ્ધાર કમીટિએ આ મંદિરને જીણેદ્ધાર કરાવવાનું નક્કી કરેલું છે. આ મંદિરની વર્ષગાંઠ જેઠ સુદિ રના રોજ ઉજવાય છે. આ મંદિરમાં મૂળનાયકની બાજુમાં શામળા પાર્શ્વનાથ ભ૦ની મનહર પ્રાચીન પ્રતિમા, પાલીતાણુના સંઘની વિનતિથી પાલીતાણામાં શ્રી ગેડીજીનું દેરાસર બનાવેલું છે તેમાં પહેલા માળમાં મૂળનાયક તરીકે સ્થાપના કરવા માટે આપવામાં આવી છે અને તે મૂર્તિના સ્થાને પાલીતાણાથી વેત મૂર્તિ મોકલવામાં આવી છે તે બિરાજમાન કરેલી છે. આ મંદિરમાં ભોંયરાના મૂળનાયક શ્રી આદીશ્વર ભ૦ની પ્રતિમા અમદાવાદમાં જેન વેતાંબર બેડીગ (શેઠ લલ્લુભાઈ રાયજીની બેડીંગ)માં બનાવેલા દેરાસરમાં મૂળનાયક તરીકે સ્થાપન કરવા માટે માગવામાં આવેલી અને લઈ જવાને નિર્ણય પણ થયું હતું. પરંતુ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના ગુરુભાઈ આ૦ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીએ એ પ્રાચીન મૂર્તિને ઉત્થાપન કરવી ઠીક નથી એવી For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થ સલાહ આપી ત્યારે જ એ મૂર્તિ અહીં રહેવા દીધી છે. આ દેરાસરમાંથી શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ મુંબઈના ઝવેરી બજારમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મૂળનાયક તરીકે બેસાડવામાં આવી છે. ઉદયન-વિહાર અગાઉ અમે જણાવેલ છે તે “ઉદયન–વિહાર-પ્રશસ્તિ-લેખ અત્યારે ધોળકામાં રણછોડજીના નામથી ઓળખાતા મંદિરમાં રણછોડજીની મૂર્તિ પાછળ રહેલે છે. એ શિલાલેખની રબીંગ કેપી લેવડાવી પં. શ્રીલાલચંદ્ર ભ૦ ગાંધીએ “શ્રીજૈન સત્ય પ્રકાશ”ના વર્ષ: ૧૯ના અંક: દમાં અર્થ સાથે પ્રગટ કરેલ છે. એ વિશે તેઓએ જે વિગત અને અર્થ સાથે મૂળ પ્રશસ્તિલેખ આપે છે, તે એમના શબ્દોમાં જ અહીં સાભાર ઉદ્ધત કરીએ છીએ. “આ શિલાલેખ સંસ્કૃત ભાષામાં પદ્યમાં છે. વિસ્તૃત શિલા પર પડીમાત્રામાં મનહર સ્થલ અક્ષરમાં ર૩ પંક્તિએમાં તે ઉત્કીર્ણ થયેલ છે. પ્રત્યેક પંક્તિમાં બાવન જેટલા અક્ષરે સમાવેલા છે. આ શિલાલેખ, પાછળના ત્રીજા ભાગ રૂપ જણાય છે. કારણ કે તેમાં શ્લોક ૭૦થી શરૂઆત છે, એ પહેલાંના ૬૯ લોકે દેવા જોઈએ, દુર્ભાગ્યે તે ભાગે. મળ્યા નથી. પાછળનો ભાગ પૂર્ણ જણાય છે. તેમાં ૭૦થી ૧૦૪ સુધીના લેકે છે, તે વિવિધ છંદમાં જણાય છે. આ શિલાલેખની બંને બાજુની કિનારેના અક્ષરે તથા વચ્ચે. કેટલાક અક્ષરે નકલમાં બરાબર ઊઠયા નથી. તેમ છતાં For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ધોળકા અસ્પષ્ટ અક્ષરવાળા ભાગને શક્ય અનુમાનથી સુસંગત કરવા –સ્પષ્ટ કરવા અહીં કેટલેક પ્રયત્ન કર્યો છે. આ શિલાલેખ, એ પ્રાચીન જૈનમંદિર ઉદયન-વિહારમાં હવે જોઈએ. ઉદયન–વિહાર ગૂજરાતમાં–આશાપલ્લીમાં આસાવલમાં (અમદાવાદ વસ્યા પહેલાંની નગરીમાં) હત–એવા ઉલ્લેખ મેં અન્યત્ર (જેસલમેર ભંડાર ડિકેટલોગમાં) દર્શાવ્યા છે. આઠસો વર્ષો પહેલાં–મહારાજા કુમારપાલના સમયને આ શિલાલેખ છે. તેમાંના ૧૦૧ લેકમાં જણાવ્યા પ્રમાણે એ ઉદયન-વિહાર (જિનમંદિર) મંત્રી વાભ કરાવ્યું હતું, દેવવિમાન જેવું સુંદર એ મંદિર સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીહેમચંદ્રસૂરિના આદેશથી બન્યું હતું-એ એમાંના ઉલ્લેખથી જણાય છે. એ ઉદયન-વિહારની પ્રશંસનીય પ્રશસ્તિ રચનાર પ્રબંધશતકાર સુપ્રસિદ્ધ કવિ રામચંદ્રસૂરિ (શ્રી હેમચંદ્રાચાર્યના પટ્ટધર) છે, જેમને વિસ્તૃત પરિચય “નલવિલાસ નાટક” (ગા. એ. સિ.)ની સંસ્કૃત પ્રસ્તાવનામાં અમે આપ્યા છે. કંકણુના મલ્લિકાર્જુન પર વિજય મેળવવામાં દંડનાયક અંબડે (મંત્રી વાડ્મટના બંધુએ) જે પરાક્રમ દર્શાવ્યું હતું, તે તથા બીજા પણ અનેક ઉલ્લેખ આમાં છે–એનું સમર્થન બીજ પ્રમાણે દ્વારા અતિહાસિક અનુસંધાનમાં કરી શકાશે. હાલ અહીં મૂળ શિલાલેખની નકલ પંક્તિના નંબર સાથે કલેકના રૂપમાં વ્યવસ્થિત કરીને ગુજરાતી અનુવાદ સાથે દર્શાવું છું.' For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ 5 कुमारपाल भूपाल - समकालीन शिलालेख उदयनविहार प्रशस्ति [ श्लोक ७० थी १०४] [१] रिपौ शक्तिः भक्तित्यागे रागो नये न ( ल ) यः । इदं चतुष्टयं यस्मिन्नाशैशवमखंडितं तं मल्लिकार्जुनमनर्घ्यपराक्रमांक ... [ २ ] "वीं नृपतेः प्रतापः यद्विक्रमस्मरणसंभृतसाध्वसोत्थ व्याकंपतांडवचलाचलपाणयस्ते । अद्यापि भृंगविमुखां दयितास्तने.......... [३] .... षोन्मेषो जितहुतभुजो जामदग्न्यस्य तस्य । स्थानं येनाद्भुतशतकृता क्षुदता कंदबंधाद् राजन्यानां परिभवभृतां कः कृतो नोपकारः [४] ....द्धी विजयोद्यतस्य ચાર જૈન તીર્થાં समररंगभुवां शरपाणिभिः यस्यान्वहं विहृतमुन्मदवल्लभेन यमभिवीक्ष्य..... [५] ....जयी कुंकणेशोक्षिपद - किमपि तांडवमादधतं मुहुः । बाणालीमिह तेन तस्य निशितैर्लन क्षुरप्रैः शिरः । राजतःपुरमत्र वह्निमविशत्पट्टद्विपोत्रापतद् य For Personal & Private Use Only 1100 11 ॥ ७१ ॥ ॥ ७४ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ ધોળકા ॥७७॥ [६] "भयानुजर्जरगिरः पुलकावलीढाः । ____ अद्यापि लाटसुदशः पुरचत्वरेषु गायति शौर्यनयवैनयिकानि यस्य यस्तुंगशंगमुद्दाम "व्रतस्य तस्य श्रीसुव्रतस्य भृगुकच्छविशेषकस्य । उत्तुंगशंगशतविस्मितदेवदैत्यं चैत्यं चकार हरहाससहोदरं यः [७] ॥७९॥ जयं.... [८] यः कुमारविहाराख्ये चैत्ये श्रीपत्तनस्थिते । प्रतिमां कारयामास राजती नाभिजन्मनः ॥८१॥ यस्याजन्म परांगनापरिहति... [९] .."यैकपरम सत्यव्रते सौष्ठवं किं चान्यत् कथयामि यस्य परमा वीरेषु रेखाभवत् ॥ ८२ ॥ ..."भृते निभृतमम्बरे समरतूरनादाकुलैर्यः [१०] .""सुधयान्यभिहितानि नाकर्णयन् ॥८३ ॥ एकांगवीरतिलकेन कृपाणखे ल] संपर्कपाठितभुजद्वितयेन येन । युद्धेषु भूमि........ [११] ......"समवेक्ष्य यस्य शौंडीरकुंजरमहेभतुरंगभीष्मं । उत्थाय पूत्कृतरवेण पलायमानाः For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ [१२] ...पस्पृहं प्रसभप्रमृष्टदुष्टावरोधघुसणाय चिराय यरमै द्विपपतिरदना प्रक्षोदजातव्रणालीमखलिपि शुद्धांतमादधति भूमिभुज: सलज्जं [१४] अनन्यविक्रमनिधेः किं तस्य लोकोत्तरं [१७] रनुवप्रभाव नतनृपतिमंडलीमुकुटकांतिकम्रक्रमान् विरोधिवसुधाभुजो युधि विस्मयनिधिक्रमान् । गजैर्यदुपदाकृतैः क...................... F**** [१५] ० स्वनामांकं पुरं येन लाटदेशे निवेशितं अवंतिषु कृतास्पदं ० टकुंजराप्रेसरतुरंगमचमूवृतो वनविहा शश्वद्वीरमतल्लिकास्तुतभुजस्तंभस्य वीरव्रतं । देशो येन स जगतः प्रति मुहुः क्षुण्णक्षितीश... ચાર જૈન તી ............ धवलस्य वैरसिंहः सुतोभून्नयभूषणः । चैत्यं यः पार्श्वनाथस्य स्तंभतीर्थे व्याघापयत् विनयकौशल.... तीर्थप्रभावनोद्भूतपुण्यश्रीपुण्यजन्मनां । सप्तार्णवीकूलमूलप्रे खोलकी र्त्तिसंपदां अमारिडिंडिमो...वेक....... For Personal & Private Use Only ॥ ८५ ॥ ॥ ८६ ॥ ।। ८७ ।। ॥ ९० ॥ ॥ ९१ ॥ ॥ ९२ ॥ ० ॥ ९३ ॥ ॥ ९४ ॥ Page #84 -------------------------------------------------------------------------- ________________ ધોળકા GUL [१८] ......."धन्यानां विद्यात्रितयवेधसां । श्रीहेमचंद्रसूरीणामादायादेशवैभवं ॥९६॥ सौवर्णकुंभरुचिपिंजरितांतरिक्ष संकल्पसंघटन..... [१९] ......| ९७॥ भेरीसहस्रकुहरोत्थित तारतार भांकारपूरपरिपूरितविश्वरम्यं । अभ्रंलिहानशिखरस्थितसिंहपोत श्रेणीविसूत्रितपतंग........ [२०] [स्फटिकनिभशिलासहस्ररोचिःप्रचयवलक्षितहर्म्यचंद्रशालं ॥ ९९॥ उपहसितसुरविमानं विमानमुनिवृंदजनितबहुमानं । निखिल.... [२१] ....."या लक्ष्म्या । उदयनविहारमेतं व्यधापयद् वाग्भटो मंत्री ॥१०१।। जिनसंख्यान्याभरणान्येकानां त्रिंशतं ध्वजान् हेम्नः । यः पूर्णा [२२] .........."ध्वजरम्ये चंदादित्यावचूलधवलतरलसत्तारकातारमभ्रं । शोभां चंद्रोदयस्य श्रयति विकसितेंदोवरस्निग्धभासा यावत् तावत् प्रभाव....... [२३] ......"वरात्मनां कृतधियां शिरःशेखरः । For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ .૭૬ ચાર જન તીર્થો प्रबंधशतनिर्मितिप्रथितकीर्तिकाभ्योदयः । प्रशस्तिमतुलामिमामकृत रामचंद्रो मुनिः ॥ १०४॥ અનુવાદ [૭૦] શત્રુ પ્રત્યે શક્તિ, પ્રભુ (સ્વામી) પ્રત્યે ભક્તિ, ત્યાગ (દાન)માં રાગ (પ્રેમ), અને નય (નીતિ)માં નય (લય) આ ચાર ગુણે જેને વિષે (જે અંબડમાં?) બાલ્યાવસ્થાથી લઈને અખંડિત હતા. [૭૧] તે રાજા (કુમારપાલ?)ને પ્રબલ પ્રતાપ ગણાય કે જેની કિંમત આંકી ન શકાય તેવા પરાક્રમી મલ્લિકાર્જુનને [તેણે હરાવ્યું.] [૭૨–૭૪ જેના વિક્રમને સંભારવાથી ભયભીત થતાં ઉત્પન્ન થયેલા કંપરૂપ તાંડવથી [શત્રુપક્ષના] હાથ ધ્રુજી રહ્યા હતા ....અગ્નિને જીતે તેવા, પરશુરામ જેવા પ્રતાપી તેના [પ્રતાપનું વર્ણન શું કરીએ?] સેંકડે અદ્ભુત કરનારા અને મૂળ બલ્પમાંથી ચૂર્ણ કરનારા, જેણે પરિભવ પામેલા રાજ (ક્ષત્રિ) પર કર્યો ઉપકાર કર્યો ન હતે? વિજય મેળવવામાં તત્પર થયેલા, ઉન્મદના વલ્લભ એવા [ જેના પ્રતાપે] નિરંતર વિહાર કર્યો હતે. [૭૫-૭૭] રણસંગ્રામરૂપી રંગભૂમિમાં વારંવાર બાણવાળા હાથ વડે કંઈક અદ્ભુત પ્રકારનું તાંડવ (નૃત્ય) કરતા જેને જોઈને કુંકણેશે (કેકણ દેશના રાજા મલ્લિકાર્જુને) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ધોળકા ૭૭ એના પર બાણની પંક્તિ ફેકી, તેવી તેણે તીક્ષ્ણ બાણે વડે તેનું (મલ્લિકાર્જુન રાજાનું) મસ્તક છેડ્યું હતું. –આ પ્રસંગે રાજાના અંતઃપુરે (જનાનખાનાએ-- રાણુ વગે) અગ્નિમાં પ્રવેશ કર્યો હતે, આ સમયે રાજ્યને પટ્ટહસ્તી પડી ગયે હતે. (તેનું પતન થયું હતું.) ભય પછી ગગદ થયેલી વાણીવાળી, રોમાંચ-યુક્ત. થયેલી લાદેશની સુંદરીએ નગર (ભરૂચ)નાં ચોટાઓમાં, જેના (અંબડના) શૌર્ય, નય (નીતિ) અને વિનય ગુણોને ગાય છે. [૭૮–૮૦] જેણે ભૃગુકચ્છ (ભરૂચ)માં તિલક સમાન સુવ્રતનું (મુનિસુવ્રત નામના વિશમા તીર્થંકરનું) ઊંચું મનહર ચિત્ય (જિનમંદિર) કરાવ્યું હતું, જે હરના હાસ જેવું ઉજજવલ હતું અને જે ઊંચાં સેંકડે શિખરો વડે દેવે અને દાનવોને પણ વિસ્મય પમાડે તેવું હતું. [૮૧) જેણે પત્તન (પાટણ)માં રહેલા “કુમાર-વિહાર નામના ચૈત્યમાં નાભિ જન્મા (ઋષભદેવ–આદીશ્વર જિન)ની રજતમય (રૂપાની) પ્રતિમા કરાવી હતી. [૮૨ થી ૮૯] જેને જન્મથી લઈને જીવન-પર્યન્ત પરનારીનો પરિહાર [ એ નિયમ સલ્લુણ હત] તથા સત્યવ્રતમાં સૌષ્ઠવ હતું (જે સત્યવાદી હત), હું બીજું શું કહું? વીર પુષમાં જેની પરમ રેખા હતી. ૮૨ [ યુદ્ધમાં રણભેરી વાગતાં] યુદ્ધનાં વાજિંત્રોના નાદથી આકુલ વીરે સાથે યુદ્ધમાં કેઈનાં પણ કથનને તેઓ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭૮ ચાર જૈન તીર્થો સાંભળતા ન હતા. ૮૩ એકાંગવીરતિલક, તરવારનાં યુદ્ધ ખેલવામાં નિપુણ બાહુવાળા જેવીરપુરુષે યુદ્ધોમાં અસાધારણ વીરતા દર્શાવી હતી] - શૌર્યશાલી શૂરવીરે, મેટા મતંગજે અને ઘડાઓથી ભયંકર એવા જેના (યુદ્ધ-પરાક્રમને) જોઈને રાજાઓ [ યુદ્ધ કરવા] ઊઠીને પિકારના અવાજ સાથે પલાયન કરી જતા હાઈઅંતઃપુર(જનાનખાનાના રાણીવર્ગ)ને લજિત કરતા હતા. મેટા હાથીના દંતૂસળના અગ્રભાગના પ્રહારથી જેને અનેક ત્રણે થયા હતા, જે લિપિ જેવા જણાતા હતા. ૮૭ યુદ્ધમાં વિરોધી રાજાઓ જેના પરાક્રમથી વિસ્મય પામતા હતા, નમન કરતા નરપતિઓના મંડલના મુકુટેની કાંતિ વડે જેના ચરણે મનહર જણાતા હતા તથા જેને ભેટ કરેલા હાથીઓ વડે ત્યાને [ભૂમિભાગ ભતે હત] વીર અગ્રેસરે પણ જેના બાહરૂપી તંભની નિરંતર સ્તુતિ કરતા હતા, અસાધારણ પરાકમનિધિ તે વીર– શિરેમણિના કેન્સર (અલૌકિક) વીરવ્રતનું વર્ણન શું કરીએ? જેણે પ્રતિપક્ષી શત્રુરાજાને સંહાર કરી દેશને જગતમાં [નિષ્ક ટક નિર્ભય સુરક્ષિત ગૌરવશાલી કર્યો.] | [] જેણે લાટ દેશમાં પિતાના નામથી અંકિત પુર સ્થાપિત કર્યું હતું. [૧] અવંતિ (માળવા)માં જેણે સ્થાન કર્યું હતું, શ્રેષ્ઠ હાથી, ઘોડાઓ તથા (રથ–સુટાદિ) સેના સાથે (વિજયપ્રયાણ કર્યું હતું.) ૪૦ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ધોળકા [૯૨-] ધવલને પુત્ર હરિસિંહ થયે, જે નય (નીતિ)થી વિભૂષિત હતું, જેણે સ્તંભતીર્થ (ખંભાત)માં પાર્શ્વનાથનું ચત્ય (જિનમંદિર) કરાવ્યું હતું. ૨ વિનયકુશલતા (આદિ સદ્ગુણોથી યુક્ત). ૯૩ [૯૪ થી ૧૦૧] તીર્થ (જૈન પ્રવચન)ની પ્રભાવનાથી ઉત્પન્ન થયેલી પુણ્યલક્ષ્મી વડે જેમને જન્મ પુણ્ય (પવિત્ર) છે, જેમની કીતિ–સંપદ્ સાત સાગરના કિનારા સુધી હિંચકી રહી છે. ૯૪ | અમારિ-ડિડિમ (પડહ) [ વગડાવવા વડે જેમણે સર્વત્ર દેશમાં નિર્ભયતા અને શાંતિ વિસ્તારી છે.]૯૫ [અનેક સુકૃત વડે] ધન્ય, ત્રણે વિદ્યાઓ (શબ્દ, પ્રમાણ અને સાહિત્ય)ના વિધાતા એવા પૂજ્ય શ્રીહેમચંદ્રસૂરિજીના આદેશરૂપ વૈભવને લઈને. ૯૯ જેણે (જે ઉદયનવિહાર-જિનમંદિરે) સુવર્ણ કલશેની કાંતિથી આકાશને પીતવર્ણમય બનાવ્યું છે, સંક૯પને પૂરવામાં ] જે કલ્પવૃક્ષ જેવું છે........૯૭ હજારે ભેરીઓમાંથી ઊઠતા દીર્ઘ વિસ્તૃત ભાકારનદેના પૂરથી વિશ્વને ભરી દેતું જે (ઉદયન–વિહાર) વિશ્વમાં રમણીય છે; આકાશને સ્પર્શ કરતાં જેનાં ઉચ્ચ શિખરે પર રહેલી સિંહશિશુની શ્રેણી વડે (સિંહથરની રચના વડે) [સૂર્યના રથની ગતિ પણ થંભી જતી હતી.] [ જે ઉદયન–વિહારમાં 1 ફટિકરત્ન જેવી હજારે શિલાઓના કાંતિ–સમૂહરડે હર્ય (પ્રાસાદ) અને ચંદ્રશાલા શેભે છે. ૯ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ચાર જૈન તીર્થો દેવેના વિમાનને ઉપહાસ કરનારું, માન–રહિત એવા (નિરભિમાન) મુનિઓના સમૂહ વડે જેનું બહુમાન કરવામાં આવે છે તેવું, જે સકલ-રચના-સમૃદ્ધિથી યુક્ત છે. એ આ ઉદયન-વિહાર (જિન-પ્રાસાદ) મંત્રીવાશ્મટે(વિપુલ) લક્ષ્મીવડે કરાવ્યું હતું. ૧૦૧ [૧૦૨-૧૦૪] જે (ઉદયન–વિહાર)માં જિનેની સંખ્યા (૨૪) પ્રમાણે આભરણે, તથા સુવર્ણના ૩૧ ધ્વજે હતા... જે મંદિર ધ્વજંથી રમણીય લાગે છે ........... જ્યાં સુધી, ચંદ્ર અને સૂર્યરૂપ ઝુમખાવાળું અને અત્યંત ધવલ (ઉજજવલ) દેદીપ્યમાન તારારૂપ મેંતીવાળું આકાશ. વિકસ્વર કમળ જેવી સુંદર કાંતિ વડે ચંદ્રોદય (ચંદરવા)ની શોભાને ધારણ કરે છે, ત્યાં સુધી પ્રભા–શાલી આ જિનમંદિર વિજયવંતુ વર્તો. કુતબુદ્ધિ (બુદ્ધિશાલી) શ્રેષ્ઠ આત્માઓમાં શિરમણિ જેવા, સે પ્રબંધની રચના વડે પ્રખ્યાત કીતિ અને અભીષ્ટ ઉદયવાળા રામચંદ્ર મુનિએ આ સાધારણ પ્રશસ્તિ કરી છે. (૧૦) નેંધ : ગૂજરાતના રાજા ભીમદેવ સેલંકીના સમયમાં જણાશાહ નામક શ્રાવક સેરઠને સૂબો હતો. તે ધોળકામાં રહેતો હતો. તેણે ધોળકામાં બે જિનમંદિર બંધાવ્યાં હતાં. શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી “તીર્થમાળા'માં “જીણહાવસતિ ને જે ઉલ્લેખ છે, તે જ આ જીણાશાહે બંધાવેલ મંદિર હતું. આ મંદિરે સં. ૧૪૨૬ સુધી વિદ્યમાન હતાં. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only