SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર જૈન તીર્થ વળી, બે દસ્તાવેજો ગુજરાતીમાં લખાયેલા સં. ૧૯૭૫ ના છે, જે દસ્તાવેજો શ્રી. હીરરત્નસૂરિને કરી આપેલા છે, તે આ પ્રકારે છે– દસ્તાવેજ પહેલા [ જાના કાગળ પર તેની લંબાઈ ઈંચ તથા પહોળાઈ ઈંચ બે જમણું, બે ડાબીને એક વચમાં એમ પાંચ સીલે છે.] ૧ સંવત ૧૬૭૫ ના વરખે વૈશાખ સુદની ૩ દને પાત સાહસ્રી સાત શ્રી શ્રી ૨ શ્રી ૭ શ્રી આજમશાહ હજુર ભેમીઆ, ૫ ઊલ મધે આવા હતા શ્રી ૩ અહમદાવાદ મધે શ્રી હીરરતનસૂરીઈ ભેમીઆ ૫ ને બંદીખાનેથી ૪ છોડાયા તીહાંથી પાંચ મીઆસરાવકકર છે પાંચેલેમીઈ ૫ પાતસાહની કચારી મધે પાતસાહથીની સાખે પાતસાહ હજુરઈ લે ૬ બ લ ઈ ખરે છે હલવદને રાજ મહારાણ શ્રી ચંદરસેનજી આ ૭ ને ઠાકરથી સબલસંઘજી વઢવાણને ધણું તથા ઠાકરશીવી, ૮ રેજી સીઅણને ધણી ઠારશ્રી વીરાજ લગતરને ધણી ૯ ઈ ૪ ભેમીઆ શ્રી હીરરતનસુરીને અપાસરાની લાગત. . કરી આ ૧૦ પી છે તેની વિગત હલવદની માંડવી ઈ સુરજ ઊદે જુના જેનાવાદી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy