________________
ભાતર
[ ૩ ]
નડિયાદના શ્રીઅજિતનાથ ભગવાનના જિનાલયમાંની એક ધાતુપ્રતિમા ઉપર સુહુ જ ગામમાં ભરાવાયેલી પ્રતિમા સમ'ધી લેખ: :
૧૬
सं० १५२२ फा० शु० १० दिने प्राग्वाटज्ञाती० श्रे० अर्जुन भा० तेजूपुत्र श्रे० नाभाकेन भा० चांदू पु० धना भ्रातृज कुझामता सुता भोलीप्रमुख कुटुंबयुतेन निजश्रेयसे श्रीमुनिसुव्रतचित्रं कारितं प्र० तपागच्छेश्वरश्रीरत्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरिभिः श्रोसीहुजप्रामे ॥ [ ૪ ]
ખેડા ગામના પરામાં આવેલા શ્રીઆદિનાથ ભગવાનના મદિરમાં રહેલી એક ધાતુપ્રતિમા, જે સુ ુંજ ગામવાસીએ ભરાવેલી તે પ્રતિમા ઉપરના લેખઃ—
सं० १५२३ वर्षे वैशाख वदि ७ रवौ सीहुंजवास्तव्य प्रा० ज्ञा० नागा भा० धारू सुत सा० आसा भा० दूसी सुत सा० आणंदेन भा० संपूरी भातृ गेला भा० कलू श्रेष्ठगणपति प्रमुख कुटुंब युतेन श्रेयोर्थं श्री विमलनाथबिंबं का० प्र० तपागच्छेशश्री रत्नशेखरसूरिपट्टे लक्ष्मीसागरसूरिभिः ॥
[ પ ]
અમદાવાદના દેવસાના પાડામાં આવેલા શ્રીપાર્શ્વનાથ
૩.
“ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ” ભા. ૨ (સં. શ્રીબુદ્ધિસાગર
સૂરિ) લેખાંક : ૩૯૪, પૃ. ૬૭-૬૮
૪. “ જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ’ ભા. ૨ (સં. શ્રીબુદ્ધિસાગરસૂરિ ) લેખાંક : ૪૨૦, રૃ. ૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org