SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડા ઊભા છે. દેવીના મસ્તક ઉપર શ્રી પાર્શ્વનાથ ભવની મૂર્તિ છે. મૂર્તિ નીચે આવે લેખ છેઃ સંવત્ ૧૭૧૨ વૈરારવ શુક્તિ ૭ શ્રીવાજ છે सधरकारितं पार्श्वनाथ पद्मावती॥" આ સિવાય દેવ-દેવીની ૪ ધાતુમતિઓ છે. મૂળ ગભારા બહાર આપણું જમણી તરફ બે ગેખલાઓ છે. બંને ગોખલામાં ત્રણ ત્રણ જિનપ્રતિમાઓ છે. ડાબી બાજુએ પણ બે ગેખલા છે. તેમાં આરસની એકેક જિનપ્રતિમા બિરાજમાન છે. આ ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર સં. ૧૭૯૪ માં બંધાવેલું છે, અને તેની પ્રતિષ્ઠા જેઠ સુદિ દશમના રેજ થયેલી છે. જો કે તેની વર્ષગાંઠ હાલમાં જેઠ સુદિ પ ના રેજ ઉજવવામાં આવે છે. પરંતુ ખરી રીતે તે દશમે જ ઊજવવી જોઈએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy