________________
ખેડા
ઊભા છે. દેવીના મસ્તક ઉપર શ્રી પાર્શ્વનાથ ભવની મૂર્તિ છે. મૂર્તિ નીચે આવે લેખ છેઃ
સંવત્ ૧૭૧૨ વૈરારવ શુક્તિ ૭ શ્રીવાજ છે सधरकारितं पार्श्वनाथ पद्मावती॥"
આ સિવાય દેવ-દેવીની ૪ ધાતુમતિઓ છે.
મૂળ ગભારા બહાર આપણું જમણી તરફ બે ગેખલાઓ છે. બંને ગોખલામાં ત્રણ ત્રણ જિનપ્રતિમાઓ છે. ડાબી બાજુએ પણ બે ગેખલા છે. તેમાં આરસની એકેક જિનપ્રતિમા બિરાજમાન છે.
આ ભીડભંજન પાર્શ્વનાથનું મંદિર સં. ૧૭૯૪ માં બંધાવેલું છે, અને તેની પ્રતિષ્ઠા જેઠ સુદિ દશમના રેજ થયેલી છે. જો કે તેની વર્ષગાંઠ હાલમાં જેઠ સુદિ પ ના રેજ ઉજવવામાં આવે છે. પરંતુ ખરી રીતે તે દશમે જ ઊજવવી જોઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org