________________
ધરાવે છે, અને વારંવાર ગ્રંથમાળાને સહાયતા કરાવવાની સાથે ગ્રંથમાળાનું કામ સારી રીતે આગળ વધતું રહે એવી પ્રેરણા કરતા રહે છે. આ પુસ્તિકા અગાઉ એમની “શ્રીનાકેડા તીર્થ ? “ભેરેલતીર્થ તેમજ બે જૈન તીર્થો- ચારૂપ અને મેત્રાણ” નામક ત્રણ પુસ્તિકાઓ પ્રગટ થઈ ચૂકી છે. આ એથું પુસ્તક અને પ્રકાશિત કરવા આપવા માટે તેમ જ ગ્રંથમાળા પ્રત્યેની તેમની લાગણીને માટે. અમે તેમના તેમજ તેમના ગુરુભાઈ મુનિરાજ શ્રી. જયાનંદવિજ્યજી મ. ના. બહુ આભારી છીએ.
આ પુસ્તકને સુઘડ રૂપમાં છપાવી તૈયાર કરી આપવા બદલ અમે શારદા મુદ્રણાલયના માલિકો શ્રી. શંભુભાઈ તથા શ્રી. ગોવિંદભાઈના આભારી છીએ. આશા છે, અમારા બીજા પુસ્તકોની જેમ આ પુસ્તક પણ જનતાને ઉપયોગી થઈ પડશે. . આવાં લકેપયોગી પુસ્તકે વધારે પ્રમાણમાં જનતા સમક્ષ રજૂ કરી શકીએ, એવી અભિલાષા સાથે આ પુસ્તક અમે જનતાના કરકમળમાં ભેટ ધરીએ છીએ.
અક્ષયતૃતીયા સં. ૨૦૧૨
! )
પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org