SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ધરાવે છે, અને વારંવાર ગ્રંથમાળાને સહાયતા કરાવવાની સાથે ગ્રંથમાળાનું કામ સારી રીતે આગળ વધતું રહે એવી પ્રેરણા કરતા રહે છે. આ પુસ્તિકા અગાઉ એમની “શ્રીનાકેડા તીર્થ ? “ભેરેલતીર્થ તેમજ બે જૈન તીર્થો- ચારૂપ અને મેત્રાણ” નામક ત્રણ પુસ્તિકાઓ પ્રગટ થઈ ચૂકી છે. આ એથું પુસ્તક અને પ્રકાશિત કરવા આપવા માટે તેમ જ ગ્રંથમાળા પ્રત્યેની તેમની લાગણીને માટે. અમે તેમના તેમજ તેમના ગુરુભાઈ મુનિરાજ શ્રી. જયાનંદવિજ્યજી મ. ના. બહુ આભારી છીએ. આ પુસ્તકને સુઘડ રૂપમાં છપાવી તૈયાર કરી આપવા બદલ અમે શારદા મુદ્રણાલયના માલિકો શ્રી. શંભુભાઈ તથા શ્રી. ગોવિંદભાઈના આભારી છીએ. આશા છે, અમારા બીજા પુસ્તકોની જેમ આ પુસ્તક પણ જનતાને ઉપયોગી થઈ પડશે. . આવાં લકેપયોગી પુસ્તકે વધારે પ્રમાણમાં જનતા સમક્ષ રજૂ કરી શકીએ, એવી અભિલાષા સાથે આ પુસ્તક અમે જનતાના કરકમળમાં ભેટ ધરીએ છીએ. અક્ષયતૃતીયા સં. ૨૦૧૨ ! ) પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy