________________
સેજિત્રા
આ હકીકતથી જણાય છે કે, અહીં અગાઉ જેનેની વસતી સારા પ્રમાણમાં હશે.
એ પછી પંદરમા સૈકામાં બીજું જિનાલય બંધાયા સંબંધે આવી નેંધ મળે છે – " अहम्मदाबादपुराधिवासिना,
सोझीत्रिके श्रीगदराजमन्त्रिणा । त्रिंशत्सहस्रद्रमटङ्कविक्रयात् ,
यत्कारितं नूतनजैनमन्दिरम् ॥ श्रीसोमदेवाह्वयसूरिभिस्तत
તંત્ર[SSતી મૂર્તિરતિઃ પ્રષ્ટિતા ! ददे यदादेशमथाप्य सोत्सवं,
શ્રીવારજૂર્વ સુમરત્નસાઘ ” –અમદાવાદનિવાસી મંત્રી ગદરાજે સેજિત્રામાં ત્રીસ. હજાર દ્રમ્મ ટંકાના ખરચે એક નવીન જૈન મંદિર બંધાવ્યું. એ મંદિરમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીમદેવસૂરિએ. કરી. વળી, જેમને આદેશ મેળવીને શ્રીમદેવસૂરિએ શુભરત્ન નામના સાધુને ઉત્સવપૂર્વક વાચકની પદવી આપી.
આ ઉલ્લેખથી એમ માનવાને કારણ મળે છે કે અહીં જેનેની વસતી સારા પ્રમાણમાં વધી હશે જેથી બીજા. મંદિરની જરૂરિયાત જોઈ શ્રીગદરાજ મંત્રીએ એ મંદિર, ૨. “ગુરુગુણરત્નાકરકાવ્ય” કર્તાઃ સેમચારિત્રગણિ (સં. ૧૫૪૧) સર્ગઃ ૩, લેક: ૧૨, ૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org