Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 45
________________ ચાર જૈન તીર્થ વળી, બે દસ્તાવેજો ગુજરાતીમાં લખાયેલા સં. ૧૯૭૫ ના છે, જે દસ્તાવેજો શ્રી. હીરરત્નસૂરિને કરી આપેલા છે, તે આ પ્રકારે છે– દસ્તાવેજ પહેલા [ જાના કાગળ પર તેની લંબાઈ ઈંચ તથા પહોળાઈ ઈંચ બે જમણું, બે ડાબીને એક વચમાં એમ પાંચ સીલે છે.] ૧ સંવત ૧૬૭૫ ના વરખે વૈશાખ સુદની ૩ દને પાત સાહસ્રી સાત શ્રી શ્રી ૨ શ્રી ૭ શ્રી આજમશાહ હજુર ભેમીઆ, ૫ ઊલ મધે આવા હતા શ્રી ૩ અહમદાવાદ મધે શ્રી હીરરતનસૂરીઈ ભેમીઆ ૫ ને બંદીખાનેથી ૪ છોડાયા તીહાંથી પાંચ મીઆસરાવકકર છે પાંચેલેમીઈ ૫ પાતસાહની કચારી મધે પાતસાહથીની સાખે પાતસાહ હજુરઈ લે ૬ બ લ ઈ ખરે છે હલવદને રાજ મહારાણ શ્રી ચંદરસેનજી આ ૭ ને ઠાકરથી સબલસંઘજી વઢવાણને ધણું તથા ઠાકરશીવી, ૮ રેજી સીઅણને ધણી ઠારશ્રી વીરાજ લગતરને ધણી ૯ ઈ ૪ ભેમીઆ શ્રી હીરરતનસુરીને અપાસરાની લાગત. . કરી આ ૧૦ પી છે તેની વિગત હલવદની માંડવી ઈ સુરજ ઊદે જુના જેનાવાદી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90