Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01 Author(s): Sudharmaswami, Vijaylabdhisuri Publisher: Chimanlal Nathalal View full book textPage 7
________________ આભાર-દર્શન - - - સૌથી પહેલાં, ચા ખરર પુરૂષો આવે તે સ્વાભાવિક તેમાં એક મહાપુણલાલ જ શુભ નામથી આ ગ્રન્થમલા અતિ ભાઈને વૃદ્ધિ પામ્યા કરે . આ પછી, એ જ આચાર્ય ભગવાનના વિદ્વાન વિનેયરત્ન પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્યદેવનાં શ્રી ભગવતીજી સૂત્રને અવલંબીને અપાએલાં વ્યાખ્યાનેનું અવતરણ કરવાનું કષ્ટસાધ્ય કાર્ય" નિંયમિતપણે કર્યું, તેમ જ જેઓશ્રી, પિતાના અન્ય ગુરૂ બંધુઓની જેમ આ ગ્રન્થમાળા પ્રત્યે સદા લક્ષ્ય - - - E અ આપતા આવ્યા છે. ..... . . . આ પછી, એ અવતરણેનું સર્જન કરીને આ ગ્રન્થમાં. અાએલાં વ્યાખ્યાનનું સાર રૂપે સંપાદન કરનાર શ્રીયુતચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાન્ત યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્ય દેવશ્રીની પ્રત્યેના ભક્તિભાવથી જ આ સજના ને સંપાદનનું કાર્ય કર્યું છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 570