Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
ર/ર/ર૫૪
૩૩
2 અધ્યયન-ર, ઉદેશો-૨
- ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [૫૪] શારીરિક-માનસિક બે ભેદે દુઃખો જણાવ્યા, તેમાં હવે ગૌતમ ! શારીરિક દુઃખ સ્પષ્ટપણે હું છું તે સાંભળ
રિપપ થી ૨ કેશાગ્રના લાખ ક્રોડમાં ભાગને સ્પર્શ કરવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિક કંથુઆના જીવને એટલી તીવ પીડા થાય કે જો આપણને કોઈ ક્રવતથી કાપે કે હૃદયને અથવા મસ્તક્ત શસ્ત્રથી ભેદે તો આપણ થરથર કંપીએ, તેમ
શુઆના બધાં અંગો સ્પર્શ માત્રથી પીડા પામે. તેને અંદર-બહાર ભારે પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને ૫ થવા લાગે, તે પરાધીન અને વાચારહિત હોય વેદના ન કહી શકે. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક્રશારીરિક દુઃખ અતિશ હોય.
તે વિચારે છે કે આ શું છે ? મને આ ભારે પીડા દુઃખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉષ્ણ નિસાસા મૂકે છે. આ દુઃખનો અંત ક્યારે આવશે ? આ પીડાથી હું ક્યારે છૂટીશ ? આ દુઃખના સંક્ટોથી મુક્ત થવા ક્યો પ્રયત્ન શુંક્યાં નાસી જઉં ? શું છું જેથી દુઃખ માટે અને સુખ થાય ? શું ખરું ? શું આચ્છાદન શું ? પથ્ય શું ? આ પ્રમાણે ત્રણે વર્ગના વ્યાપારના કારણે તીવ્ર મહાદુઃખના સંક્ટમાં આવી ભરાણો છું. સંખ્યાની આવલિકાઓ સુધી હું ક્લેશાનુભવ ભોગવીશ. સમજુ છું કે મને આ ખણ આવી છે. કોઈ પ્રકારે આ ખણ શાંત થશે નહીં.
ચિકર થી ર૫] મનુષ્ય ત્યારે શું કરે છે, હે ગૌતમ ! તે તું સાંભળ. જે તે શુનો. જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો ખણજ ખણતા ખણતાં પેલા કુંથુના જીવને મારી નાંખે છે અથવા ભીંત સાથે પોતાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ લેશ પામે ચાવતું મૃત્યુ પામે છે. મરતા કુંથુઆ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરોદ્ર ધ્યાનમાં પડેલો સમજ્યો. જો તે આર્ત અને રૌદ્રના સ્વરૂપને જાણનાર હોય તો તેવો ખણનાર શુદ્ધ આર્તધ્યાન ક્રનારો છે એમ સમજવું.
[૬] તેમજ રૌદ્ધ ધ્યાનમાં વર્તતો હોય તે ઉત્કૃષ્ટ નરકાયું બાંધે. આર્તધ્યાની દુર્ભગ-સ્ત્રી-નપુંસક-તિર્યચત્વ પામે.
[૨૬૭ થી ૨૬૯] સ્થઆના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણના દુઃખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળો-ફાંફળો મનુષ્ય પછી જે અવસ્થા પામે છે તે કહે છે – લાવણ્ય ઉડેલો એવો દીન, શોક્નગ્ન, ઉદ્વેગવાન, શૂન્ય મનસ્ક, ત્રસ્ત, મૂઢ, દુઃખથી રેશાન, ધીમા-લાંબા નિઃશ્વાસ નાંખતો, ચિત્તથી આકુળ, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિર્યંચ અને નારકીને યોગ્ય કર્મ બાંધીને ભવ પરંપરામાં ભ્રમણ ક્રશે.
રિ૭૦] આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી થુઆ નિમિત્તે ઉત્પન્ન દુઃખને કોઈ પ્રકરે આત્માને મજબુત બનાવી ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવને ખણી ન નાંખે તો મહા ફ્લેશના દુઃખથી પાર ઉતરી ગયેલો સમજવો. 0િ13)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org