Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 195
________________ ૧૯૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આલોચના ક્રી. ત્યારપછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ચોક્ત વિધિપૂર્વક સર્વ આલોચના ક્રી. ત્યાર પછી બાકી રહેલી આલોચના તે મહામુનિને યાદ ક્રાવતા હ્યું કે – તે સમયે રાજ્યસભામાં તું બેઠેલી હતી, ત્યારે ગૃહસ્થ ભાવમાં રગ સહિત તેમજ નેહાભિલાષથી મને નિરખેલો હતો. તે વાતની આલોચના હે દુ ષ્પરિચ્છે ! તું જ, જેને કારણે તારી સર્વોત્તમ શુદ્ધિ થાય. ત્યાર પછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તેમજ ૫ટનું ઘર એવા પાપ સ્ત્રી સ્વભાવને કારણે – આ સાળી સમુદાયમાં નિરંતર વાસ ક્રનારી અમુક રાજાની પુત્રી ચોકશીલા અથવા કુદષ્ટિ નારી છે. એવી ખ્યાતિ મારી રખે થઈ જાય તો ? એ પ્રમાણે વિચારીને હે ગૌતમ ! તે નિભગિણી શ્રમણી આ પ્રમાણે હેવા લાગી કે – હે ભગવન્! આવા કરણથી તમોને સગવાળી દષ્ટિથી જોયા ન હતા કે ન હું તમારી અભિલાષા ક્રતી હતી. પરંતુ જે પ્રકારે તમો સર્વોત્તમ રૂપ-તારુણ્ય-જીવન-દ્ધતિ-લાવણ્યસૌભાગ્યકળાનો સમુદાય-વિજ્ઞાન-જ્ઞાનાતિશય આદિ... ગુણોની સમૃદ્ધિ વડે અલંત છે, તે પ્રમાણે તમે વિષયોમાં નિરભિલાષી અને તેવા જ ધૈર્યવાળા પણ તમે છો કે નથી ? એ પ્રમાણે તમારું માપ Wવા માટે રાગ સહિત અભિલાષાવાળી નજર જોડી હતી. પરંતુ આગના અભિલાષાની ઇચ્છા પૂર્વક મેં દષ્ટિ કી જ ન હતી. અથવા આ જ આલોચના થાઓ. આમાં બીજો ક્યો દોષ છે ? મને પણ આ ગુણ ક્રનારી થશે. તીર્થમાં જઈને માયા-ક્યા રવાથી વધુ શું ફાયદો ? મારમુનિ વિચારવા લાગ્યા કે- અત્યંત, મહાસંવેગ પામેલી એવી સ્ત્રીને સો સોનૈયા કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપળ સ્વભાવ છે તે જાણી શકય છે. અથવા તો તેના મનોગત ભાવો જાણવા ઘણાં દુક્ર છે. એ પ્રમાણે ચિંતવીને કુમાર મુનિવરે હ્યું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210