Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮/-/૧૫૧ર
૧૯૭
- તે ભવમાં માયાથી રેલા ઘણાં બાળીને ભસ્મ કરીને – હવે માત્ર અંકુ સમાન ભવ બાકી રાખેલો હતો.
– તો પણ ગૌતમ જે તે સમયે રાગવાળી દષ્ટિની આલોચના ન ક્રી તે કર્મના દોષથી બ્રાહાણની સ્ત્રીપણે ઉત્પન્ન થઈ.
તે રાજકુળ બાલિા નરેન્દ્ર શ્રમણી રૂપ સાધ્વીનો જીવ આ બ્રાહ્મણીરૂપે જન્મીને નિર્વાણ પામ્યો.
વિ૫૧૩] હે ભગવન્! જે કોઈ શ્રમણપણાંનો ઉધમ ક્યું તે એક વગેરે યાવત્ સાત, આઠ ભવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહીં એવા લાખો ભવો સુધી સંસારમાં ભ્રમણ કરવું પડ્યું?
હે ગૌતમ ! જે કોઈ નિરતિચાર શ્રમણપણે નિર્વાહ રે. – તે એકથી માંડી આઠ ભાવ સુધીમાં સિદ્ધિ પામે. – જે કોઈ સૂક્ષ્મ કે બાદર જે કંઈ માઢા શલ્યવાળા હોય. – અપત્યનો ભોગવટો રે. – અગ્નિકાયનો ભોગવટો રે,
– મૈથુન કર્યડે તે સિવાય બીજો કોઈ આજ્ઞા ભંગ કરીને તેના શ્રમણપણામાં અતિચાર દોષને લગાડે.
- તે લાખ ભવ ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ ને પામવાની યોગ્યતા પ્રાપ્ત કરી.
કેમ કે શ્રમણપણું પામીને પણ પછી જો તેમાં અતિચારદોષ લગાડે તો બોધિપણું દુખેથી મેળવે છે.
હે ગૌતમ ! આ તે બ્રાહાણીના જીવે આટલી અલ્પ માત્ર પણ માયા #ી હતી, તેનાથી આવા દારુણ વિપાકો ભોગવવા પડ્યા.
[૧પ૧૪] હે ભગવન્! તે મહીયારી – ગોકુળ પતિની પત્નીને તેઓએ ડાંગરનું ભોજન આપ્યું કે નહીં ?
અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર ર્મનો ક્ષય કરીને નિર્વાણ પામેલી હતી ?
હે ગૌતમ તે મહિયારીને તંદુલ ભોજન આપવા માટે શોધ ક્રવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે, એમ ધારેલું.
- તેથી જતી હતી ત્યારે વચ્ચેથી જ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું – પછી મધ, દૂધ ખાઈને સુજ્ઞશ્રીએ પૂછ્યું, ક્યાં જશો ? ગોકુળમાં.
– બીજીવાત તેને એ દ્દી કે જો તું મારી સાથે વિનયથી વતવિ ક્રીશ, તો તને તારી ઇચ્છા પ્રમાણે ત્રણે ટંક ઘણાં ગોળ અને ઘી વડે ભરપુર એવા દરરોજ દુધ અને ભોજન આપીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org