Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૬
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આવે તે પ્રાયશ્ચિત આચાર્ય, ગચ્છનાયક, પ્રવર્તીતીને ૧૭ ગણું આવે. જો શીલનું ખંડન થાય તો ત્રણ લાખ ગણું. કેમ કે તે અતિદુક્ર છે. માટે આચાર્યો, ગચ્છનાયકે, પ્રવર્તીની એ પોતાનું પચ્ચકખાણ બરાબર રક્ષવું, અખલિત શીલવાળા થવું.
ભગવનકોઈ ગુરુ અણધાર્યા ઓચિંતા કરણે કોઈ તેવા સ્થાનમાં ભૂલ રે, ખલના પામે તેને આરાધક ગણવા કે કેમ? ગૌતમ ! મોટા ગુણોમાં વર્તતા હોય તેવા ગુરુ અખલિત, અપ્રમાદી, અનાનસી, સર્વથા આલંબન સહિત, શત્ર-મિત્રમાં સમાન ભાવવાળા, સન્માર્ગના પક્ષપાતી, ધમપદેશદાતા, સધર્મયુક્ત હોય તેથી તેઓ ઉન્માર્ગ દેશના કે અભિમાનમાં રક્ત ન બને. ગુરુઓએ સર્વથા સર્વ પ્રકારે અપ્રમત બનવું જોઈએ. જો કોઈ પ્રમાદી બને તો તે અત્યંત ખરાબભાવી અને અસુંદર લક્ષણવાળા સમજવા. તે ન જોવા લાયક મહાપાપી જાણવા.
જે તે સભ્યત્ત્વના બીજવાળા હોય તો તે પોતાના દુશ્ચત્રિને જેમ બન્યું હોય તે પ્રમાણે પોતાના કે બીજાના શિષ્ય સમુદાયને ધે કે – હું ખરેખર દુરંત - પંત લક્ષણવાળો, ન જોવા લાયક, મહાપાપર્મ રનાર છું. હું સમ્યગ માર્ગ નાશક થયો છું. એમ પોતાને નિંદીને, ગહને, આલોચના ક્રીને, જેમ શાસ્ત્રમાં દું છું, તેમ પ્રાયશ્ચિત સેવીને આપે તો કંઈક આરાધક થાય.જો શલ્મ રહિત, માયા-ક્યુટ રહિત હોય તો આત્મા સન્માર્ગથી ન ચૂકે, કદાચ સન્માર્ગથી ભ્રષ્ટ થાય તો આરાધક ન થાય.
[૨૧] ભગવન ! કેવા ગુણવાળા ગુરુને ગ૭ભાર સોંપાય ? ગૌતમ ! જે સુવતી, સુંદર શીલવાન, દેત્રવતી, દેટ ચાસ્ત્રિી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ દ્વેષ રહિત, મહામિથ્યાત્વમલ ક્લંક રહિત, ઉપશાંત, જગત સ્થિતિના જ્ઞાના, મહાવૈરાગ્યલીન, સ્ત્રી ક્યા-ભોજનWા-ચોરકથા-રાજસ્થા-દેશકક્શાના વિરોધી અત્યંત અનુક્શાના સ્વભાવવાળા, પરલોક બગાડનાર પાપથી નારા, કુશીલ વિરોધી, શાસ્ત્ર રહસ્ય જ્ઞાના, ગૃહિત શાસ્ત્રમાં સારવાળા, અહોરાત્ર પ્રત્યેક સમયે ક્ષમાદિ અહિંસા લક્ષણવાળા દશવિધ શ્રમણ ધર્મમાં રત, બાર પ્રકારના તપમાં ઉધમવાળા, નિરંતર પાંય સમિતિ અને ત્રણ ગતિમાં ઉપયોગવાળા અને પોતાની શક્તિ મુજબ ૧૮૦૦૦ શીલાંગોને આરાધનારા, ૧૭ પ્રકારના સંયમને ન વિરાધતા, ઉત્સર્ગમાર્ગની રુચિવાળા, તત્વ રુચિવાળા હોય, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા હોય, ઈન્દ્રલોપરલોક આદિ સાત પ્રકારના ભય સ્થાનથી મુક્ત હોય. આઠ પ્રકારના મદસ્થાનોનો જેણે સંપૂર્ણ ત્યાગ ક્ય હોય, નવ બ્રહ્મચર્યની ગુતિની વિરાધનાના ભયવાળા હોય તિથી
જે બહુશ્રુતજ્ઞાન ધારક હોય, આર્યકુળમાં જન્મેલા હોય, ગમે તેવા પ્રસંગમાં અદીનભાવવાળા હોય, અક્રોધી, અનાબળસી, અપ્રમાદી, સંયતીવર્ગની અવરજવરના વિરોધી, નિરંતર સતત ધમપદેશ દાતા, સતત ઓધસામાચારીના પ્રરૂપક, સાધુપણાની મર્યાદામાં વર્તનારા, અસામાચારીના ભયવાળા, આલોચના યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org