Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
-૧૪૧૯ થી ૧૪૨૨
[૧૪૧૯ થી ૧૪ર) અહાહા મને ધિક્કાર થાઓ. ખરેખર હું અધન્ય છું. હું પાપી છું. પાપ મતિવાળો છું. પાપ કર્મ ક્રનાર હું પાપિષ્ઠ છું. હું અધમાધમ મહાપાપી છું.
હું કુશીલ, ભ્રષ્ટયારિત્રવાળો, ભિલ અને ક્સાઈની ઉપમા આપવા લાયક છે. હું ચંડાળ, ક્યા વગરનો પાપી, કૂરકર્મ ક્રનાર, નિંધ છું.
આવા પ્રકારના દુર્લભ ચારિત્રને પામીને, જ્ઞાન-દર્શન-ચાત્રિની વિરાધના કરીને પછી તેની આલોચના, નિંદના, ગહણા અને પ્રાયશ્ચિત્ત ન અને સત્ત્વરહિત, આરાધના વગરનો, કદાચ હું મૃત્યું પામું
તો નક્કી અનુત્તર, મહા ભયંક્ર સંસાર સાગરમાં એવો ઉંડો ડૂબીશ કે પછી #ોડો ભવે પણ ફરી ઉગરી શકીશ નહીં.
[૧૪૨૩ થી ૧૪રપ તો જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થાથી પીડા ન પામું, તેમજ મને કોઈ વ્યાધિ ઉત્પન્ન ન થાય, જ્યાં સુધીમાં ઇંદ્રિયો સલામત છે, ત્યાં સુધીમાં હું ધર્મનું સેવન ક્રી લઉં.
પહેલાંના કરેલાં પાપર્મોની એકદમ નિંદા, મહી, લાંબાકળ સુધી ક્રીને તેને બાળીને ભસ્મ ક્રી નાખ, પ્રાયશ્ચિત્ત સેવન ક્રીને હું નિલંક બનીશ. હે ગૌતમ! નિક્યુષ અને નિફ્લેક એવા શુદ્ધ ભાવો તે નષ્ટ ન થાય તે પહેલાં ગમે તેવું દુક્ર પ્રાયશ્ચિત્ત પણ હું લઈશ.
[૧૨૬ થી ૧૪૨૯] આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને, પ્રાયશ્ચિતનું સેવન ક્રીને ક્લેશ અને કર્મમળથી સર્વથા મુક્ત થઈને
દાચ તે ક્ષણે કે તે ભવમાં મુક્તિ ન પામે તો
નિત્ય ઉધોતવાળો સ્વયં પ્રકાશિત દેવદૂદભિના મધુર શબ્દવાળા, સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈજ્ઞાનિક ઉત્તમ કહ્યું જાય છે.
ત્યાંથી ચ્યવીને ફરી અહીં આવીને ઉત્તમ કુળમાં જન્મ પામી, કમભોગથી wાળેલો, વૈરાગ્ય પામેલો, તપસ્યા કરીને ફરી પંડિત મરમ પામીને અનુત્તર વિમાનમાં નિવાસ કરી અહીં આવેલો સમગ્ર ત્રણે લોક્ના બંધવ સમાન ધર્મતીર્થક્રપણે પિણી ઉત્પન્ન થાય છે.
[૧૪૩૦] હે ગૌતમ ! સુપ્રશસ્ત એવા આ ચોથા પદનું નામ અક્ષય સુખ સ્વરૂપ મોક્ષને આપનાર ભાવ આલોચના છે, એમ હું છું છું
[૧૪૩૧, ૧૪૩ર) હે ભગવન્! આ પ્રકારનું ઉત્તમ, શ્રેષ્ઠ, વિશુદ્ધિપદ પામીને જે કોઈ પ્રમાદના કારણે ફરી
વારંવાર કંઈક વિષયમાં ભૂલ ક્રે, ચૂકી જાય, ખલના પામે, તો તેને માટે અતિ વિશુદ્ધિયુક્ત શુદ્ધિપદ હ્યું છે કે નહીં ?
આ શંકાનું સમાધાન આપો. [૧૪૩૩ થી ૧૪૩૫] હે ગૌતમ ! લાંબાળ સુધી પાપની નિંદા અને ગહ ક્રીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને જે પછી પોતાના મહાવ્રતોનું રક્ષણ હા રે તો જેમ ધોયેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org