Book Title: Agam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ ૧૮૭ -/૧૪૯૮ મુદ્ધારન શોભી રહેલ છે ? - આટલો બળ તમે ક્યા રાજાની સેવા ક્રી ? - અથવા તમારા સ્વામીએ તમારો અનાદર કેમ ક્યાં ? મારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંક્ત આ મુદ્દારત્ન છે, તેની મેં આટલો મળ સેવા કરી. ત્યાર પછી રાજાએ પૂછ્યું કે- તને ક્યા શબ્દના નામ વડે લોમાં બોલાવાય છે ? તે ક્યો. કુમારે કહ્યું – ભોજન લીધાં પહેલાં, હું તે ચક્ષુકુશીલ અધમનું નામ પણ ઉચ્ચારીશ નહીં. ત્યારે રાજાએ પૂછ્યું કે- અરે ! મહાસત્ત્વશાલી ! તેને તમે ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધન કરો છો ? - તેમ જ જમ્યા વિના તેનું નામ ન ઉચ્ચારવાનું કારણ શું છે ? કુમારે ક્યું કે – ચક્ષ શીલનું નામ હું શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં, કોઈ બીજા સ્થાનમાં કદાપિ તમને પ્રત્યક્ષ ખાત્રી થશે. વળી બીજા કોઈ નિરાંતના સમયે તે હક્તિ દીશ. ભોજન કર્યા વિના તેના નામનો શબ્દ ન બોલવો, તે કારણે મેં તેમનું નામોચ્ચારણ રેલ નથી. દાચ ભોજન કર્યા વિના તે ચક્ષશીલ અધમનું નામ બોલું તો તે દિવસે ભોજન અને પાનની પ્રાપ્તિ ન થાય. ત્યારે હે ગૌતમ ! અતિ વિસ્મય પામેલા એવા તે રાજાશ્રીએ તહલપણાથી જલ્દી રસોઈ મંગાવી. રાજકુમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો. અઢાર પ્રકારના મિષ્ટાન્ન, ભોજન, સુખડી, ખાજા અને વિવિધ પ્રકારની આહારસ્તી સામગ્રી મંગાવી. આ સમયે રાજાને ક્યારે કહ્યું કે – ભોજન ક્યાં પછી કહીશ. રાજાએ ફરી પણ ક્યું કે- હે મહાસત્ત્વશાલી ! જમણાં હાથમાં કોળીયાને ધારણ કરેલો છે. હવે નામ બોલો. કદાચ આ સ્થિતિમાં રહેલાં આપણને કોઈ વિઘ્ન થાય, તો અમને પણ તે વાતની પ્રત્યક્ષ પ્રતીતી થાય. – તો નગર સહિત સર્વે તમારી આજ્ઞા પામીને આત્મસહિતની સાધના ક્રવા પ્રવર્તમાન થઈશું. ત્યાર પછી હે ગૌતમ ! તે મારે આ પ્રમાણે હ્યું- તે ચક્ષુકુશીલ, અધમ, દુરંત, પ્રાંત લક્ષણવાળા, ન દેખવા લાયક દુર્થાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210