Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તૃણ અને મણિયેના શબ્દો હોવાને નિષેધ કરેલ છે. એનું કારણ એવું છે કે પદ્મવર વેદિકાના અંદરના ભાગમાં હોવાથી તેવા પ્રકારના વાયુ વિગેરે પ્રવેશ ત્યાં થઈ શક્તા નથી. તેથી તૃણ અને મણિમાં ચલન રૂપ ક્રિયા થતી નથી. તેથી અરસ પરસ ઘસાવાના અભાવથી શબ્દને ઉદ્ભવ થતું નથી. “ત્તરથ i aહવે વામંતર સેવા ટેવીનોય શાસચંતિ’ એ અંદરના વનખંડમાં પણ અનેક વાનવ્યંતર દેવો અને દેવિયેના સમૂહે સુખપૂર્વક ઉઠતા બેસતા રહે છે. “સચંતિ” સારી રીતે શયન કરે છે. આરામ કરે છે. પણ નિદ્રા લેતા નથી. કેમકે દેવામાં નિદ્રાને અભાવ કહેલ છે. “વિટ્ટુતિ સુયહૂંતિ નિરીતિ’ ઉભા રહે છે. થાક ઉતારે છે. પડખા બદલે છે. “મંતિ રમણ કરે છે. “××તિ’ ઈચ્છાનુસાર કામ કરે છે. “જીવંતિ’ જુદા જુદા પ્રકારના અનેક ખેલ અને તમાશાઓ દ્વારા મનરંજન કર્યા કરે છે. “મોત્તિ મિથુન સેવન કરતા રહે છે. એ રીતના એ દેવ અને દેવિના ગણે પૂર્વ ભવમાં સારી રીતે કરેલ પિતાના શુભ કર્મો કે જે શુભ ફળેજ આપનારા હોય છે. કલ્યાણકારક ફળ પરિપાકને “ઘરવઘુમમાળાભોગવતાથકા “વિક્રુતિ' સુખ પૂર્વક પોતાના સમયને વીતાવતા રહે છે. જે સૂ. ૫૪ છે
જબૂદ્વિપ દ્વાર સંખ્યા કા નિરુપણ લદીવસ નું મંતે ! તીવસ રૂ / TUTTI” ઈત્યાદિ ટીકાર્થ – શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે “યુદ્દીવ i મંતે ! લીવર ૩ વારn gumત્તા” હે ભગવન જંબુદ્વીપના કેટલા દ્વારા કહ્યા છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “નોરમા ! ચત્તાર રા ઘomત્તા” હે ગૌતમ! જંબુદ્વિીપના ચાર દારે કહેલા છે. “ ન€ તેના નામે આ પ્રમાણે છે. “વિવા, વેરચંતે, તે, અવરાનિg વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજીત “દિ ણં મેતે ! નદીવસ વીવપ્ન વિનવે નામં વારે ઘoor’ હે ભગવદ્ ! જંબુદ્વીપ નામના દ્વીપનું વિજ્ય નામનું દ્વાર ક્યાં કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે है 'गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं पणयालीसं जोयणसहस्साई अबाधाए जंबुद्दीवे दीवे पुरथिमपेरंते लवणसमुद्द पुरम स्थिद्धस्स पञ्चस्थिमेणं सीताए महाणईए ઉર્ષિ ઘઈ f iદ્દીવસ વરસ જીવન ગામ વારે ઘon” હે ગૌતમ ! જંબુદ્વી
જીવાભિગમસૂત્ર