Book Title: Terapanthi Mat Samalochna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown
Catalog link: https://jainqq.org/explore/035287/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GelbJIdle [૪ Tolelalä p *lcbld ‘Ill313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ હૃદયના ઉદ્દગાર આજના લેખકને એતો નિયમ થઈમ્સયેશ કે જો પુસ્તક ગમે તેવું હોય છતાં પ્રસ્તાવના તે લખવી પ્રસ્તાવના શા માટે? જે પુસ્તકમાં આવેલ વિષયથી વાંચક તદનજ અજ્ઞાત હોય તે તેનું સામાન્ય દિગદર્શન આગળ કરાવવામાં આવે તેજ પ્રસ્તાવના. પરંતુ જયારે વિષય દરેકના હૃદયમાં રમી રહ્યા હોય ત્યાં તેના વિષે એળખની જરૂર હોતી નથી. • આ સમાચનામાં જૈન ધર્મનું મૂળ જેને અહિંસા કહીએ છીએ તેની માન્યતા દ્રઢ થાય એજ હેતુ છે. ખાડામાં પડતાને બચાવ એજ મનુષ્યમાત્રનું જીવન સાર્થકય છે એ ધ્યેય આમાં રાખ્યું છે. જેન ધર્મ જેને માટે આખા જગતમાં ઉચ્ચ અભિપ્રાય મળે છે તે જ ધર્મમાં રહી જેનાથી તે શું પણ મનુષ્ય ધર્મથી ઉલટી માન્યતા રાખી જગતને પાપમય અવળે માર્ગે દોરવાને તેરાંપંથી જૈન સમાજ” પ્રયત્ન કરી રહી છે. જે એમની માન્યતા જગત માને તે જૈન ધર્મ તનજ છેલ્લી પંક્તિને ઠરે તેથીજ જૈન ધર્મની સાચી હકીક્ત જાહેર જનતાને જણાવી ધર્મનું સ્થાન ટકાવવાજ આ સમાચના બહાર પાડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ તેરાપંથી ધર્માંમાં, નહિં દયા નહિં દાન, મહાવીરને ચૂકીયા” કહે, તે ઉંધા પ'થી જાણુ; આપ નરકને જાય, ખીજાને સાથે લે જાવે, ચુકીયા માને તેને, જેના ઉપદેશ સુણાવે; પાપી તેહને માનીએ, જેણે દીધું દાન, જે માને એ ૫થને, તે મેક્ષ વેગળા જાણુ. 3 ઘણાજ અસાસની વાત એ છે કે જયારે જગતના દરેક મનુષ્ય જીવને ખચાવવામાંજ જીવન સાફલ્યતા માને છે ત્યારે આ પંથી સમાજ બચાવનારને પાપી માને છે. વળી જેની ઉપા'સના કરે છે અને જેના વચનને રાત દિવસ માનવાને હકક “ધરાવે તેનેજ “ચુકીયા” ભુલ્યા,” કહે છે. તેમજ જગતમાં દરેક દેશેામાં સ્ત્રીઓના “ માસિક ધર્મ ” (રજસ્વલા સમય)ને માનવામાં આવે છે અને તે વખતે કાઈ પણ શુભ કાર્ય થતું નથી આ “ માસિક ધર્મ ” જગતના ઘણા ધર્મો માને છે તે સબંધીના લેખ સમયધર્મ તા. ૨૩-૨-૩૬ ગુજરાતી પત્ર તેમજ ૧૯૯૩ના માહ મહિનાના જૈન ધર્મ પ્રકાશમાં જે લેખ છે તે સારાંશ:ઈ. સ. કર્યું છે કે એ નામનુ ઝેર પૈદા વાંચવાની વાંચક વર્ગને ખાસ ૧૮૨૦માં કે. બી. શીકે એ ધવાળી સ્ત્રીઓની ચામડીમાં સીનેટેક્ષીન' ભલામણુ છે. અનુભવથી સિદ્ધ થાય છે. (૧) આફ્રીકા—કાનગોની સ્ત્રીએ “ રકત-સ્થાન "નામના ઝુંપડામાં રહે છે. ઘણી ત્રણ ખુણાવાળા સ્કાર્ફ છાતી ઉપર ખાંધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ (૨) જર્મન સી – મને કાગળ મળ્યું” એના માર્મિક શબદ બોલે છે. પુલનું તેરણ ભસ્મમાં ચેતવે છે. (3) અમેરિકામાં ફેઝરના લખવા મુજબ ટનેહની રેડ ઈન્ડીયન સ્ત્રીઓ માથે હાથ પણ લગાડતી નથી. નાની લાકડી વાપરે છે. (૪) ન્યુઝીલેન્ડ–એવા પ્રસંગે જમીનથી ઉચે પીંજરામાં રહે છે. પપુમુલકની સ્ત્રીઓ જુદાં ઝુંપડાંમાં રહે છે. (૫) પયગંબર મોઝીસના ફરમાન મુજબ યાદીએ= નદી કુવા અનાજ દ્રવ્ય ફનીચર ને અડતી પણ નથી. જે પિતાને પગ પડે તે તે ચીજ બાળી નાખે છે. (૬) લેબેનેનના ખેડૂતે ઝાડપર એળે પડવા દેતા નથી ઘેડા ઉપર બેસે તે તે પીડાઈને દુઃખી થાય છે એવું માને છે. (૭) મુસ્લીમ ઢીએ પણ એવા પ્રસંગ નમાઝ પડતી નથી. (૮) બાઇબલ આ પ્રસંગે સ્ત્રીઓ સાત દિવસ અલગ રહેવું જોઈએ જે કઈ ચીજને અડકે તે તે અપવિત્ર બને છે. અડનારે ચાલીસથી પચાસ દિવસ સુધી પશ્ચાતાપ કરવું પડે છે. (૯) નાઇસર સરકારે એવી સ્ત્રીઓ દેવળમાં આવવાની મનાઈ કરી હતી. (૧૦) વિલાયતમાં કેટલાક દાકતરે વાઢકાપ કરતી વખતે એવી સ્ત્રીઓને બહાર રાખે છે. (૧૧) સર કેઝર લખે કે મચ્છી, ચીઝ, દુધ વગેરે ચીજને હાથ અડાડવાથી બગડી જાય છે એવી મા યતા યુપી સ્ત્રીઓ ધરાવે છે. (૧૨) માંસ–ખાંડની ફેકટરીમાં ઉકાળેલી ખાંડને ઠંડી કરતી વખતે એવી સ્ત્રીઓ દાખલ થવા દેતા નથી કારણ કે ખાંડ કાળી પડી જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ (૧૩) દક્ષિણ ધ્રૂસમાં રેશમની ફેકટરીઓમાં રેશમને તેમજ અત્તર વગેરેને હાથ લગાડવા દેવામાં આવતું નથી. કારણું કે સુવાસ તેમજ કુમાશ બગડી જાય છે. . (૧૪) જર્મનીમાં એવી માન્યતા છે દારૂના ગડાઉનમાં એવી સ્ત્રીઓ દાખલ થાય તે દારૂ ખાટે થઈ જાય છે. જ્યારે વિદેશી ધર્મોએ પણ આવી રીતે માન્યું છે અને પડછાયા માત્રથી ફેરફાર થઈ જાય છે તે પછી હિંદ જેવા પવિત્ર દેશમાં ને તેમાં વળી જન જેવા ધર્મમાં રહી કેમ ન મનાય? આમ છતાં તેરાપંથી સમાજ આવી માન્યતામાં ઢગ સમજે છે તે શું તે યોગ્ય છે? એ સમયમાં આ પંથી સમાજ માનનારાને ઢગી સમજે છે. માસિક ધર્મવાળી સ્ત્રીઓ છૂટથી દરેક કામકાજ કરી શકે છે. આવી આવી જગત વિરોધી માન્યતાઓનું જૈન ધર્મમાં રહેલો આત્મા પાલન કરે તે કેમ સહન થઈ શકે ? જે મૂગે મહેડે બેસી રહીએ તે જગતના ચક્ષુમાં ધર્મની અવગણના થાય તેથીજ આખા જગતને સાચા ધર્મની જાણ થાય એ હેતુથી જ આ સમા લોચના લખી છે. તે જરૂર આશા છે કે દરેક પિતાની બુદ્ધિને ઉપયોગ કરી સાચે માર્ગ ગ્રહણ કરશે અને મનુષ્ય ધર્મ સાર્થક કરશે. આ પ્રથમ પુસ્તક ગુર્જર સાહિત્યમાં મૂકતાં આનંદ થાય છે. છતાં હું ભાષાને નિષ્ણાત ન હોવાથી જે કંઈ દેષ રહેવા પામ્યા છે તો તે વાંચક વર્ગ સુધારી વાંચશે. આ પુસ્તક છપાવવામાં સુરત જન દાનેશ્વરીઓ તરફથી આર્થિક સહાય મળી છે તે તે બદલ તેમને ઉપકાર માનું છું. પરમાત્મા સિને સદ્દબુદ્ધિ અર્પે.! જુહુ વિદુના સુરત, તા ૧-૩-૭ લેખક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ વીરા વિજ્યતેતરામ્ ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिन : નામનું મોક્ષનું જૈવ, અન્નારાય નમોનમ | QU તેરાપંથી મત સમાલાચના અર્થાત વીર શાસનમાં ચલાવેલી પેાલ -(0) પ્રકરણ ૧ ૩ પંચમ આરાનું ભવિષ્ય ભારતવષ એ એક પુરાણા દેશ છે. એમાં પ્રવર્તતા દરેક ધર્મો ત્યાગના માર્ગને વધારે મહત્વ આપતા હતા, અને આપે છે. આ દેશના ધર્મોમાં મુખ્ય દ્રુ અહિંસાનુ' રાખવામાં આવેલુ છે. જીવદયા, પરાપકાર અને દેહકષ્ટ એ હિંદના ધર્મોમાં ખાસ જોવામાં આવે છે. જો સાથી વધારે ત્યાગ અને અહિંસા ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હાય તે। તે ખાસ કરીને જૈન પ્રેમમાં જ છે. ભારતવર્ષમાં અગાઉના વખતમાં જૈન ધમ શ્રેષ્ઠ સ્થાન ભાગવતા હતા, એનુ જોર દરેક રાજ્યમાં હતુ. અને ખાસ વિશિષ્ટતા તા એ છે કે એ ધર્માંના સ્થાપક, મુખ્ય ઉપદેશક રાજપુતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ હતા. ચક્રવત્તી જેવી સાઈલમ સત્તા ભોગવનારા રાજપુતે એ આ જગતના મિથ્યાત્વને નાશ કરી પેાતાના સ` વિલાસ, વૈભવ અને રાજપાટ છેાડી દઈ દિક્ષા અંગીકાર કરી હતી. એએ ત્યાગ અને અહિંસાના ઠેરઠેર ઉપદેશ કરી તિર્થંકર ગાત્ર બાંધી તિર્થંકર થયા. એ પ્રમાણે ચાવીશ તિ કરા થયા. તેમાં છેલ્લા તિર્થંકર પરમપૂજ્ય, સમ ત્યાગી, સત્યપદેશક, ધર્મ ધુરંધર અને મિથ્યાત્વને નાશ કરનાર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી થયા છે. એમના સમય આજથી ૨૪૬૩ વર્ષ પૂર્વના હતા. શ્રી મહાવીર પ્રભુ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં અધર્મ, અન્યાય અને પાપ દૂર નાશતાં હતાં. દુરાગ્રહી તે એમનાથી દૂર . જ રહેતા, કારણકે જો કદાચ એમના ઉપદેશના એકપણ શબ્દ કાનમાં પડે તે તે પોતાના આગ્રહને નુકશાનકર્તો છે, એવુ તેમનુ માનવું હતું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એ પ્રકારના ધર્મની પરૂપણા કરી હતી. (૧) અણુગાર ધર્મ અને (૨) આગાર ધ. આ અને ધર્માને દરેક પાતપેાતાની શકિત અનુસાર પાલન કરી મેાક્ષ મેળવવામાં આતુર રહેતા હતા. એક વખત પ્રભુ પાંચમા આરાની પરૂપણા કરતા હતા તે વખતે તેમણે શ્રી ગેતમસ્વામીને કહ્યું, “ હું” ગીતમ ! પાંચમા આરામાં મારા ધર્મને ઉત્થાપનારા ઘણા નીકળશે. શાસ્ત્રામાં શકા કરશે અને યા તથા દાન જે આ ધર્મનું લક્ષ્યખિંદુ છે. તેને માનશે નહિ. ” આ પ્રમાણે ખાધ કર્યા: - હવે પાંચમા આરાની શરૂઆત થઈ. શ્રી વીર પ્રભુ કેવલી હતા તેમનું ભાખેલું ખાટું થાયજ કેમ ? કેવલ જ્ઞાનના જેવુ જ્ઞાનજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩ કર્યું? એ જ્ઞાનની મહત્તા વર્ણવવામાં ભલભલા જ્ઞાનીએ પણુ અસમ નિવડે છે. જેમ જેમ સમય વ્યતીત થવા માંડયે. તેમ તેમ એ આરાના ભાવા પ્રકાશમાં આવવા લાગ્યા. અને પ્રભુજીએ કહ્યું હતુ તે પ્રમાણે શાસ્ત્રાના વચનોને ઉત્થાપનારા ઉત્પન્ન થયા અને પોતાની મહત્તા વધારવા શાસ્ત્રાના આડાઅવળા અર્થો કરી ટાકામાં પેાતાની મહત્તા દ્રઢ કરી. પ્રિય વાંચક ! તને થશે કે આમાં તે શું કહેવાનું હોય ? પણ ભાઈ જરા અધીરા થઈશ નહિ. આ જગતના ખુણામાં એવા પણ મનુષ્યા છે કે જેને ધર્મ શું છે તેની પણ સમજ નથી. હવે તને વધારે અધીરા બનાવવાની મારી બીલકુલ ઈચ્છા નથી. સ્થાનકવાસી શ્રી વીર પ્રભુએ દર્શાવેલ ધર્મમાં લેાકા નામના એક લહીયાએ સ. ૧૫૧૮ માં પોતાના મત ફેલાવી સ્થાનકવાસી પથ સ્થાપ્યા. એમાં લવજી નામના એક સાધુ સ. ૧૭૦૯ માં થયા. એમણે મૂર્તિ પૂજાના નિષેધ કર્યાં અને મુહપત્તી બાંધવી શરૂ કરી. શાસ્ત્રામાં જ્યાં જ્યાં મૂર્તિપૂજાના અધિકાર આવે ત્યાં ત્યાં મનાકલ્પિત અર્થ કરી મૂર્તિપૂજાનેા નિષેધ કર્યાં, પાછળથી એ મતમાંથી તેરાપથી મત નિકન્યા જેની આપણે સમીક્ષા કરવા બેઠા છીએ. પ્રિય વાંચક! આ સમીક્ષામાંથી સત્ય શું છે તે તુ જરૂર શોધવા પ્રયત્ન કરશે. તારી બુદ્ધિ તને ખા માર્ગ અતાવી સાચાજ માર્ગે દોરવશે. લેખકના આશય સત્ય વસ્તુને પ્રકાશમાં લાવી સાચું જ્ઞાન મળે એજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ રજુ તેરાપથી મતની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૮૦૮ માં સ્થાનકવાસી પૂજય રૂઘનાથ મલજી પોતાના શિષ્યો સાથે મારવાડની ભૂમિમાં વિચરતા હતા. તે વખતે ત્યાં જત બગડી ની પાસે કંટાલીયા નામના ગામના રહિશ ભિખુજી નામના એશવાલે દિક્ષા લીધી. ત્યાર બાદ એક વખત એમના ગુરૂ મેડતા ગામમાં ચોમાસું રહયા. એમણે ભિખુજીને ત્યાં ભગવતિસૂત્ર વંચાવવા માંડ્યું. ભિખુજીની વિચાર શકિત અવળી હતી જેથી ઘણી ખરી બાબતે એમને વિપરિત લાગવા માંડી. આ બધું ત્યાંના શ્રાવક સામતમલ ધારીવાલ સમજી ગયા. તેમણે શ્રી રૂઘનાથ મલજીને વિનંતી કરી કહયું કે “પુજય શ્રી ! આપ ભગવતી સૂત્ર વંચાવી રહયા છે પણ એ તે ...: પાન મુગલા ના વેવાઈ વિષવર્ધનમ્ એવું થાય છે. જયારે અત્યારથી આવું વાતાવરણ થાય છે તે ભવિષ્યમાં એ ઉસૂત્ર પરૂપણ કરશે. માટે આપ આપનાથી બનતા પ્રયાસે એમને સત્ય માર્ગે લાવવા પ્રયત્ન કરે તે સારૂં. શ્રી રૂઘનાથજીએ કહ્યું કે, “હે શ્રાવક! શ્રી વીર પ્રભુએ ગશાળાને બચાવ્યું હતું. અને જમાલને ભણાવ્યું હતું. છતાં તે બને નિર્ગુણ થયા હતા. તે પછી એ નિવડે તે તે એના ભાગ્યની વાત છે. આપણે તે માર્ગ બતાવીએ પછી તેને અવળે કરે તે એના દુર્ભાગ્યની વાત છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ હવે ચોમાસુ પુરૂ થયું. ભિખુજીએ ભગવતી સૂત્ર લઈ ચાલવા માંડયું. ત્યારે રૂઘનાથમલજીએ કહ્યું “ભિખુ સૂત્ર મુક્ત જા” છતાં ભિખુએ સૂત્ર મુકયું નહિં જેથી રૂઘનાથ મલજીને પિતાના શિષ્યને મેકલી સૂત્ર મંગાવી લેવાની ફરજ પડી. | વાંચક ! તું અહીં તારી સતેજ બુદ્ધિને આગળ ધર ! આ દુરાગ્રહ રાખનાર ભિખુ શું ન કરે? જેણે પિતાના ગુરૂના વચનને પણ બાજુએ હડસેલી દીધું તે ભીખુ શાસ્ત્રને માને ખરે? નહિં જ. ગુરૂથી જુદા પડયા પછી ભિખુજીને પિતાને માટે ગર્વ થયે. એના હૃદયમાં દ્વેષની લાગણી ઉભરાવા માંડી. એણે વિચાર્યું કે ગુરૂથી જુદા પડવાથી મને કંઈ માનશે નહિં. મારી અવગણના થશે માટે મારે કઈ માર્ગ લઈ મારું સ્થાન તે ટકાવી રાખવું. ગર્વ અને દ્વેષ શું નથી કરતાં ? તેનાથી અનેક જાતની ખુવારી થાય છે. જેનામાં પ્રવેશે તેને ખરાનું ખોટું બનાવવા પણ પ્રેરે છે. અહીં પણ તેવું જ થયું. પોતાનું સ્થાન ટકાવી રાખવા પોતે મને કલિપત અર્થે કરી નવા મતને ફેલાવ્યું. આ રીતે તેણે પિતાના મતને પુષ્ટ કરવા જાતજાતના ઉપદેશે શરૂ કર્યા. એમણે જે મત સ્થાપે તેજ મતનું નામ તેરાપંથી મત. | તેરાપંથી ભિખુજીને ઉપદેશ સાધુને આચારસાધુ મુનિરાજે કઈ પણ વસ જીવને હણે નહિં, હણાવે નહિં અને હણતાને અનુમોદન આપે પણ નહિ. તેમજ જે કઈ જીવને કેઈએ બાંધે હેય તે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ છેડે નહિ, છેડાવે નહિં. અને જે કઈ છેડાવે તે તેને સારે ગણે નહિં. આ જાતને સાધુને આચાર છે. શ્રાવકાચાર જેવી રીતે સાધુએ તિર્થંકરના અનુયાયીઓ છે તેજ પ્રમાણે શ્રાવકે પોતે પણ તિર્થંકરના પુત્ર છે તેમણે પણ આ આચાર પાળવા જોઈએ. તેથી શ્રાવકે પણ કઈ છવને મારતે હેય તેને છોડાવ નહિ અને છેડનારને સારે સમજ નહિં. આવા ઉપદેશ આપવા શરૂ કર્યા. ઉપરોક્ત મતને મનાવવા માટે કેઈપણું કારણ તે જોઈએ. જે કારણ ન આપે તે પિતાના મતને પુષ્ટિ ન મળે. તેથી તેણે નીચેના કારણે આપવા માંડયાં. જે કઈને કઈ પાસેથી છેડાવવી એ તે અંતરાય કર્મ લાગે, તેમજ તે જીવ છુટયા પછી હિંસા કરશે, મૈથુન સેવશે, લીલેરી, પત્ર, પુષ્પ વીગેરે તેડશે, ખાશે વિગેરે જે કંઈ કરશે તે બધુ પાપ છોડાવનારને જ લાગે છે. સાથે સાથે એવું પણ જણાવ્યું કે અમારા સાધુ સિવાય બીજા કેઈને પણ દાન આપવાથી પુણ્ય થશે નહિં તેમજ નિર્જરા થશે નહિં. અહીં વાંચકગણું વિચારશે કે ભિખુજીને ઉપદેશ ખરો છે કે . આગળ કેળવણીને પ્રચાર નહિં જે હતે. પણ આજને સમાજ દિનપ્રતિદિન કેળવણમાં વધતું જાય છે. શાસ્ત્રને ઉડે અભ્યાસ કરી ખરી વસ્તુને શેધી શકે છે. તે શું પિતાની બુધિથી આ ઉપદેશમાં સત્યાસત્યપર વિચાર ન કરી શકે? અહીં વાંચક જરૂર પ્રશ્ન કરશે કે મુંગા પ્રાણીને બીજાથી બચાવવામાં પાપ લાગે છે પણ જો તેરાપથી મત માનનાર પિતાના પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ તે કે પુત્ર કોઈને હિં`સક પ્રાણીના ફ્દમાં ફસાતા જુએ તે થ્રુ તે અચાવવા પ્રયત્ન નથી કરતા ? જરૂર પ્રયત્ન કરશે. સાધારણ રીતે એ મત માનનારના પુત્રને જો ખીને કાઈ મારવા શરૂ કરે જરૂર પાતાના પુત્રને બચાવી મારનારને શિક્ષા કરે છે. ત્યાં તેમના ધર્મના આષ આવતા નથી. ત્યારે ખરૂ શું? પેાતાને અનુકૂળ પડે તેજ ધમ અને પેાતાને નુકસાન થાય ત્યાં ધ અને અધ કંઈ નહિ ? ઉપરોકત મતને ફેલાવવામાં મુખ્ય ચાર જણા હતા. (૧) શિખુજી (૨) યમલજીના ચેલા વખતાજી (૩) શ્રાવક વચ્છરાજજી ઓશવાલ (૪) શ્રાવક લાલજી પેરવાડ. એવી રીતે એ સાધુ અને બે શ્રાવક એમ ચાર જણાએ આ મતની પપણા કરવા માંડી. દયા જ્ઞાનના વિષય આગળ આવશે પણ અહીં આપણે શિષુજીના ચરિત્ર વિષે જો કંઈ પણ જાણીએ તે તે અસ્થાને તે નથીજ અને ઉલટુ' કંઈક એગ્ય છે. ભિખુજીના ચરિત્રના લેખકે શું લખ્યું છે અને તેનાથી જનતાને કેવા અવળે માર્ગે દોરવાના પ્રયત્ન કર્યો છે તે આપણે હવે જાણીશું. એમાંથી આજના બુદ્ધિશાળી વાંચક જરૂરજ સાચી વસ્તુને ચેષી પેાતાના માને સત્ય માર્ગે દોરશે એવી આશા રાખવી જરૂરની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ભિખુછના પરિચય ( ૧ ) ભિખમ (ભિખ્ખુન ) ચરિત્ર તેરાપ'થીઓએ છપાવેલુ' છે. એવાં ઘણા પુસ્તકામાંથી જણાય છે કે એમના જન્મ મારવાડમાં કટાલિયા ગામમાં થયા હતા. એમના પિતા બહુજી આસવાલ હતા અને માતા દીપાદે નામના હતા. એમના જન્મ સંવત ૧૭૮૩ માં થયા હતા. અને સ. ૧૮૦૮ માં શ્રી રૂઘનાથ મલજી પાસે દિક્ષા લીધી હતી. એમનું આખું ચરિત્ર વાંચતાં 'કાઈપણ સ્થળે એમના અભ્યાસ વિગેરે ખાખત લખાણુ મળતુ નથી. કે . એમણે સંસ્કૃત પ્રાકૃત કે ખીજી કયી ભાષાનું ઉંડુ જ્ઞાન કર્યુ હતુ તેમજ એમણે કયા પુસ્તકા બનાવ્યાં કે કયા શાસ્રને અભ્યાસ કર્યાં એ કાઈપણુ સ્થાને મળતું નથી. ફકત એમણે ટુટી પુટી ભાષામાં કવિતાઓ લખી છે. આ ઉપરથી એમના જ્ઞાનના ખરા ખ્યાલ વાંચકને જરૂર આવશેજ. પ્રાપ્ત જેવી રીતે આજકાલ મારવાડ અને મેવાડમાં તેરાપથી અને સ્થાનકવાસી સાધુએ અજ્ઞાની માણસાને મુડે છે, અને તેમના અભ્યાસ, ચારિત્રાદિ વીગેરે જોતા નથી. તેવીજ રીતે આ એક મહાત્માનું થયુ હતુ. એમને કોઈ સારી ભાષાનું જ્ઞાન ન હતુ તેમજ રાગદ્વેષને જીતવા સરખી શિકત પણ નહતી. આમ છતાં પાતે એક ત્યાગી બની પોતાના કકકા ખરા કર્યાં, એમણે ૨૫ (૧) સંવત ૧૯૫૭માં શાહ ખેતસી જીવરાજે “તેરાપંથી શ્રાવકાકા સામાયક પડિકકમણા અથૅ સહિત” એ નામનું પુસ્તક નીર્ણય સાગર પ્રેસમાં છપાવ્યું છે તેમાંથી આ લીધુ છે. આ ચરિત્ર ગામ બગડીમાં વેણીદાસ નામના સાધુએ સંવત ૧૮૬૦ મહાવદ ૧૩ (કાગણવદ ૧૩) ને ગુરૂવારને સેિ બનાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વર્ષની ઉંમરે દિક્ષા લીધી હતી. તે એ પુસ્તક ઉપરથી જણાય છે. છતાં એમની બુદ્ધિના નસુનારૂપ • ભિખુ ચરિત્ર’ ની પ્રથમ ઢાલની ૮ મી કડી જોઈએ: 66 “ ગુરૂ કિયા રૂઘનાથજીરે લાલ, પુરી આળખ્યા નહિ ** આચાર, ઘણા દુ:ખની વાત એ છે કે એમણે ૨૫ વર્ષની વયે દિક્ષા લીધી છતાં આચારને ઓળખી શકયા નહિ. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે એમનામાં બુદ્ધિ કેટલી હતી. આટલી અલ્પ બુદ્ધિવાળા છતાં • ભિખુ ચરિત્ર' ના લેખકે એમને પરમેશ્વર માન્યા છે. ધન્ય છે એ લેખકની બુદ્ધિને પણ ? કયાં પરમેશ્વર અને કયાં એમના ઉપદેશામૃત પાનના ઉપર ઘા કરનાર ભિખુજી ? શુ લેખકે અહીં એટલું પણ ન વિચાર્યું. કે અરિહંતને તેા જન્મથીજ ચાર અતિશય અને ગર્ભોમાંથીજ ત્રણ જ્ઞાન ( મતિ, શ્રુત અને અવધિ ) હોય છે. અહીં એજ પ્રશ્ન થાય છે કે ભિખુજીને પરમાત્મા માન્યા તે તેમનામાં એમાનુ એકાદ પણ જ્ઞાન હતું? શું પરમાત્મા શબ્દ કયાં અને કેને માટે વપરાય તેને લેખકે પુરા અભ્યાસ કર્યાં નડતા ? શું એ શબ્દ કંઈ સામાન્ય છે ? ચાર અતિશયના પાઠઃ-સમવાયાંગ સૂત્ર ૪૮, ૪૯ પાનામાં ૩૪ અતિશય અંતર્ગત આવી રીતે લખે છેઃ— “निरामय निरूवलेवा गायलट्ठी, गोखीर पंडरे मंस सोणिते, पऊ मुप्पल गंधिर उस्सास निस्सासे, पच्छन्ने आहार नीहारे अदिस्से મલ ચાલુળા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ભાવાર્થી–નિરામય અને નિર્મળ શરીરવાળા, ગાયના દુધ જેવા સફેદ લેહીવાળા, કમળ જેવા સુગંધીદાર શ્વાસે ફસવાળા તથા જેએને આહાર નિહાર ચરમ ચક્ષવાળા નહિં દેખી શકે, હવે કહે કે ઉપરની ચારે વાતે શું ભિખુજીને માટે ગ્ય હતી? લેખકે લખતાં પણ વિચાર ન કર્યો? પિતાની કલમ કયા માર્ગે વળે છે તેને ખ્યાલ લેખક મહાશયે ન રાખે હેય એમ જણાય છે. ભિખુજીને પરમાત્મા સંબધી લેખક અટક્યા નથી પણ એથી આગળ વધી એમણે કલ્યાણક પણ ગેઠવી દીધા છે. જુઓ ભિખુચરિત્રની ઢાલ. તીખી તીથી તેરસ સુણીરે લાલ. જન્મ કલ્યાણક થાયરે,” સે. (૫) અહીં જ આપણું બુધ્ધિશાળી વાચકને વિચારવાનું છે કે શું લેખકે એમજ માન્યું હશે કે કલ્યાણક શબ્દ જન સમાજની જનતાને ખબર ન હશે? જે કલ્યાણક શબ્દને ખરે અર્થ સમજયા હેત અને સમાજમાં બુદ્ધિશાળી ઘણા વિદ્યમાન છે એ વાત ધ્યાનમાં રાખી હોત તે જરૂર કલ્યાણક શબ્દ ભિખુજીને માટે વાપરતે નહિં. કલ્યાણક કેના થાય છે? શું તિર્થંકરે સિવાય ગણધરાદિ મહાન પુરૂ થયા નથી? શું તિર્થંકર પછી ભિખુછ એકલાજ સાધુ થયા કે બીજા તેમનાથી અધિક વિદ્વાન કઈ થયા છે? આપ જાણતા તે હશે જ કે કલ્યાણક ફકત તિર્થંકર ભગવાનનાજ થાય છે. મહાન ગણધરે આચાર્યો અને મુનિરાજોના પણ કલ્યાણક થયા નથી તે પછી ભિખુજીના તે થાયજ કેમ? કલ્યાણકાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તેનાજ હાય કે જેનામાં ઉપર જણાવેલા ચાર અતિશય હાય અને ત્રણ જ્ઞાનના જ્ઞાતા હોય. પરંતુ આમાંથી ભિખુજીમાં એકે ન હતું. પણુ લેખક શું કરે? જો કઈક વધારા પડતુ ના લખે તા તે વખતની ભાળી જનતા માને કેવી રીતે ? પેાતાના મતને દ્રઢ કરવા હાય તો પછી જેટલે આપ ચઢાવવા હેય તેટલે આછાજ કહેવાય. જગતમાં નામના મેળવવી અને પેાતાનુ સ્થાન ટકાવી રાખવુ એજ તેમના મનને ખ્યાલ હેાવા જોઈએ. નહિંતર જગત બુદ્ધિશાળી છે. આજના શ્રાવકે ગાડરિયા પ્રવાહ જેવા જેમ કહે તેમ ચાલે તેવા નથી, પોતાની બુધ્ધિના ઉપયેગ કરનારા છે તે વાત ધ્યાનમાં રાખી હાત. ભિખુજીએ હુઢક મત છેડી દીધા તે વખતે તેમની સાથે મત ધરાવનાર તેર જણા હતા તેથી તેમણે પેાતાના મતનું નામ તેરહપતી મત રાખ્યુ હતુ અહીં એમણે શ્રી મહાવીર ભગવાનની આજ્ઞા વિરૂધ્ધ ઉપદેશ શરૂ કર્યા. ગમે તેમ ઉપદેશે સલળાવી પેાતાના મતને દ્રઢ તે કરવાજ પડેને ! અહીંથી તેરહુપથી મતની શરૂઆત થઈ. ભિખ્ખુ ચરિત્ર ઢાલ પાંચમીઃ— 40 આદિનાથ આદેસરજી જિનેશ્વર જગતારણ ગુરૂ; ધર્મ આધ કાઢી અરિહંત; ધૃણિ દુષણ આરામાં કરમ કાયાજી ॥” પ્રગટયા આદિ જિંદૅજયું, એ અચરજ અધિક આવત ॥ ૧॥ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #18 -------------------------------------------------------------------------- ________________ હે ! પ્રભુ! જગતનું થઈ રહ્યું, તે શ્રી શેતમસ્વામિને કહેલ વચન કેમ મિથ્યા થાય? હે પ્રભુ! પાંચમા આરાએ પિતાને પુર્ણ ભાવ શરૂ કર્યો! અહીં ઉપરની ઢાલમાં લેખક ભિખુજીને તિર્થકરેની સાથે સરખાવે છે, અહીં શ્રી આદિનાથ ભગવાનની સાથે અધર્મને પ્રચાર કરનાર અને શાના વચનને ઉત્થાપનાર ભિખુજીની સરખામણી કરી છે. શું એ ગ્ય છે? કયાં શ્રી આદેશ્વર ભગવાન? અને કયાં આ કલિકાલને મનુષ્ય ભિખુજી? શું ગષભદેવ ભગવાનની તુલનામાં મનુષ્યને અને તે પણ અધર્મને પ્રચાર કરનારને સરખાવવામાં લેખકની કલમ ન અટકી? જરૂર કલમ પણ અટકી તે હશે પણ બળજબરી વાપરી કલમને આગળ ધપાવી હશે. આ એક ચક્રવતી, સાર્વભૌમ સત્તાધીશ રાજાની સાથે એક હેલીના રાજાની સરખામણી જેવી લાગે છે. અહીં લેખકે એટલું તે વિચારવું જ હતું કે શ્રી ઋષભદેવ ભગવાને તે જગતમાં ધર્મ, વ્યવહાર અને નીતિના સૂત્રે સ્થાપ્યાં હતાં ત્યારે તમારા માનેલા ભગવાન ભિખુજીએ દયા, દાન અને મૂર્તિપૂજાને વિરોધ કર્યો હતે. લેખક એમને ધર્મ પ્રવત્તક લખે છે કે શું તેમના પહેલાં ધર્મ ન હતો? સાચું કહો તે ધર્મ હતે પણ અધર્મ પ્રવર્તાવનારની ખામી હતી જે તમારા માનેલા પરમેશ્વર ભિખુજીએ પુરી પાડી. હે લેખક મહાશય ! જરૂરજ આપ હૃદયના નિર્મળ જણુઓ છે આપે ભગવતિ સૂત્રને ૨૦ મા શતકને ૮મે ઉદ્દેશ વચ્ચે હોય એમ લાગતું નથી. જરૂર તે વાંચવાની દરેક ધર્મને જીજ્ઞાસા થશે. ભિખુ ચરિત્રના લેખક તે જરૂરજ એ વાંચશે અને જે કંઈ સત્ય મળે તે ગ્રહણ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ભિખું ચરિત્રની ઢાલ દ – ચરમ કલ્યાણક હુએ ઘણું તિણાસહુ સુણે વિસ્તાર, સિરિયારિમાં સ્વામિજી બિરાજયાં હવે ભાકવા માસ | મેઝાર છે ૧ | આગળ જોયું તેમ કલ્યાણક તિર્થક સિવાય બીજા કેઈન થતા નથી. એ કલ્યાણક પાંચ પ્રકારના છે. (૧) ચ્યવન (ગર્ભમાં આવવુ) (૨) જન્મ (૩) દિક્ષા (૪) જ્ઞાન (કેવળજ્ઞાન) (૫) માક્ષ (નિર્વાણ) હવે આપણે ભિખું ચરિત્રના લેખકને પૂછીશું કે તમે જયારે ભિખુળના કલ્યાણક માને છે તે તેમનામાં ઉપરના પાંચ કલ્યાણકમાં કયા કયા છે તે સ્પષ્ટ રીતે બતાવતા કેમ નથી ? જયાં સુધી ચ્યવન, દિક્ષા અને કેવળજ્ઞાનના કલ્યાણકને બતાવી ન શકે તે પછી નિર્વાણ કલ્યાણક ઉપર કેમ જવાય? છતાં પણ એટલું તે સમજવું જ જોઈએ કે નિર્વાણ કલ્યાણક તે ફકત મોક્ષમાં જનારના જ હોય છે. તે પછી તમારા માનેલા તિર્થંકર ભિખુછ મેક્ષમાં ગયા તે કૃપા કરી બતાવે તે સારૂં, વાહરે વાહ! લેખક મહાશય ! આપને પણ ધન્ય છે તે આપના ગુરૂને પણ ધન્ય છે કે જેની પાસેથી આપને આવું જ્ઞાન મળ્યું ! આપ શું એમ માને છે કે આપની આગળ જૈન સમાજમાં વધારે જ્ઞાની કેઈ નથી? આપે આપના શબ્દકેષમાંના શબ્દો વાપર્યા તે છે પણ તેને અર્થ સમજયા વિના વાપર્યા હોય એવું જણાય છે. ઠીક! તમારે તે ગમે તેમ તમારા મતને મજબુત કરવા માટે ભલે દિવસને રાત્રી કહેવી પડે, એમાં જવાનું શું છે? આપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આવા લખાણ ન લખે તે પછી શાસ્ત્રની અભ્યાસી નહિ એવી ભેલી જનતા ફસાય કેમ ! વળી શિખું ચરિત્રની ૧૦ મી અને ૧૧ મી ઢાલમાં લખ્યું છે કે યમરાજાના અતિથિ થવા આવ્યા ત્યારે અથાત્ મરવા લાગ્યા ત્યારે અવધિજ્ઞાન ઉતપન્ન થયું. અડ્ડ આપને હમે પુછીએ છીએ કે તમારા માનેલા કર સુત્રોમાં ભીખુજીને અવધિજ્ઞાન થયું તે કયા સુત્રમાં છે? શું અવધિજ્ઞાન ગમે તેને મળી શકે ખરૂં? શું આજના વાચકને એટલી પણ ખબર ન હશે કે જે ગમે તેમ કહેવાથી તમારા માર્ગને અનુસરે ? આપને એટલું તે જાણવું જ જોઈએ કે આજને સમાજ ગમે તેમ નભાવી લે તેવું નથી. આજના સમાજ બુદ્ધિશાળી છે તેનામાં મનુષ્યપણુંનો ગુણ રહેલું છે જેથી તે સારું નરસું કે સત્યાસત્ય શોધી શકે છે. તેથી જ આજને સમાજ તમારા કહે “વામાંજ માનીઅંધારા માગે એથડાય તેમ નથી. તમે તાંબાને ગીલીટ ચઢાવે તે ભલે પણ તેને પરીક્ષક તે તેને તરતજ તાંબુ પારખી શકશે તેજ પ્રમાણે આજને વિદ્વાન સમાજ તમારા લખેલા લખાણમાંથી કટ કરી સાચું અને બેટું પારખશેજ. માટે આવા ઓપ ચઢાવતાં પહેલાં જગતમાં ઘણા પરીક્ષા પડેલા છે તેને વિચાર કરજ જે ઈતિ હતે. ફરીથી ઢાલ અગીઆરમીમાં લખ્યું છે કેપ્રથમપદ પરમેસરૂરે, ત્યારા કલ્યાણક પાંચ પ્રકાર! ઈશુ વિધ કલ્યાણક ત્યારા હવારે, ઈસુ દુષમ જ કાલ મઝાર (૧૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ અહીંતે હદજ આવી ગઈ. આ કલ્યાણક બાબતને વિચાર ઉપર જણાવી ગયા છીએ જયારે તિર્થકોના કલ્યાણક થાય છે ત્યારે તે ઈંદ્રાદિ દેવતાઓ તેમની ભકિત કરવા આવે છે તે લિખુજીની ભકિત કરવા કયા કયા દેવતાઓ કયારે કયારે આવ્યા હતા તે જે જણાવ્યું હતું તે ઠીક થાત. પણ તે જણાવાય કેવી રીતે? દુનિયામાં જે વસ્તુજ નથી તે પછી તે સંબંધી બેલાય જ કેમ? જેમ ભગવાનના કલ્યાણકે વખતે નારકીના છ પણ સુખ અનુભવે છે તે ક પ્રસંગ તમારા ભિખુજીના સંબંધમાં બન્યું છે? જે એ ચરિત્રના લેખક પાસે આ બાબતની સાબીતી હેય તે જરૂરજ તેમણે બહાર પાડવી જોઈતી હતી. છતાં ભલે ન પાડી. હજુ પણ સમય ચાલ્ય ગયે નથી. જે આગળના કેઈ પણ પ્રમાણ હોય તે તે લેખક મહાશય જરૂરજ આપણને જણાવવા કૃપા શે. કર અત્યાર સુધીના વાંચનમાં આપણે વિદ્વાન સમાજ જરૂર સમજે તે હશે કે એ ચરિત્રના લેખક દિવસને રાત્રી મનાવવા પિતાથી બનતા બધા પ્રયત્ન કરી ચૂક્યા છે પણ સૂર્ય ગમે તેટલા વાદળમાં ઢાંકશે તે પણ પ્રકાશ તે આપશેજ તે વાંચક વગ એ ઉપર જરૂર વિચાર કરશે અને સત્ય માર્ગને અનુસરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું અનુકંપા વિચાર પ્રિય વાંચક ! તું વિચાર કે આ જગતમાં એવું તે કર્યો ધર્મ છે કે જે દયા અને દાનને માનતે નથી? કેઈપણ ધર્મમાં જેશે તે દયા અને દાન જરૂરજ માલમ પડશે. પણ ના. હજી પણ એવે સમાજ પડે છે કે જે હિંદુ જણાવે છે. એટલેથી ન અટકતાં પિતે જૈન છે એમ પણ કહે છે. ઠીક! એમ કણ કહેવા શક્તિવાન છે કે જેનો દયા અને દાનને માનતા નથી? તે પછી જૈન ધર્મની છાયામાં રહી જીવદયાને વિરોધ કરવો એ શું બતાવી આપે છે? એ એજ કે જગતને કેઈ ધર્મ આ મતવાળાને સંઘરી શકે તેમ નથી તેથીજ એ એમ રહી ભેળી જનતાને મેટા નામે ઠગવાને પ્રયત્ન કરી રહ્યો છે. આ મત ધરાવનાર જૈન સમાજમાં તેરાપંથી સમાજ પડે છે જેને વિષે હજુ આપણને ઘણું જાણવાનું મળશે. હવે આપણે એ મતને કસેટીએ ચઢાવીશું જ્યાં પ્રશ્નોત્તરમાં શું જણાય છે તેનું પ્રત્યક્ષ દર્શન થશે. પ્રિય વાંચક! હવે તારે બહુજ ધ્યાનથી વિચારવાનું છે. પ્ર. તેરાપથી–તરસે મરતા જીવને અનુકંપા લાવી કાચુ પાણી પાય, કાચુ અનાજ ખવડાવે, રસેઈ કરીને જમાડે, કબુતરને દાણા નાંખે, પાણીની પરબ બેસાડે, દાનશાળા ખેલાવે, તથા મારકુટ કરી વાયુ કાયને હણું જીવ છોડાવે, ઘણા એકેન્દ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જીવને હણી એક પચેન્દ્રિય જીવને શાતા ઉપજાવે, એમાં પુન્ય નથી પણ એકાન્ત પાપ છે. કારણુજયાં જીવને ઘાત થતે હેય ત્યાં શુભાગ હેતે નથી, ધર્મ તેમજ આજ્ઞા દેતી નથી, પુન્યને લેશમાત્ર પણ વેગ નથી. તે પાંચ સ્થાવર એકેન્દ્રિયની ઘાત કરી એક પંચેન્દ્રિયને શાતા ઉપજાવવામાં મુખ્ય માનવું કે શુભાગ માન એ વિતરાગની વાણી નથી. ઊત્તર–હે પ્રિય પાઠક ! હવે તું વિચાર કર. છકાયના જીવની હિંસાનું પાપ સાંભળી કોઈ ક્ષત્રિય તમને આવીને કહે કે “કાંદા મૂળાના ગેટામાં એકેન્દ્રિય અનંતા છવ છે માટે તેમાં જે ઘણું પાપ હોય તે તેને છેડી દઉં અને જે શિકાર (પચેન્દ્રિય જીવની હિંસા) માં ઘણું પાપ હેય તે તેને છેડી દઉં? એ બંનેમાંથી ગમે તે એકને જ છેડીશું.” જે તે એવા પ્રકારના પચખાણ માંગે છે તેને કયા પ્રકારના પશુ માણુ આપવા તે કહે. પ્રભુએ પણ શ્રાવકને પહેલા વ્રતમાં ત્રસજીવ મારવાને ત્યાગ કરાવ્યો છે પણ ઘણા અસંખ્યાતા અને અનંતા જીવ જાણીને પહેલાં એકેન્દ્રિય જીવ હણવાને ત્યાગ કેમ ન કરાવ્યું? એનું કારણ એજ કે ત્રસ જીવનું પુણ્ય એકેન્દ્રિય જીવના કરતાં વધારે છે તેથી તેને હણતાં કષને દુર હૈદ્રભાવ ત્રણે પ્રવર્તે, તેથી તેને હણવામાં પાપ ઘણું લાગે છે. તેથી જ ત્રસ જીવને ન હણવાનું પહેલા વ્રતમાં કહ્યું છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે પન્દ્રિય જીવની ઘાત કરે તે તે નર્કનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય કર્મ બાંધે છે. એ સ્થાનાંગ સૂત્રનું ચોથું સ્થાન તેમજ ભગવતી સૂત્રના ૮મા શતકને નવમે ઉદેશ. પ્રિય વાચક! તુંજ અહીં વિચાર કર. આ જગતના દરેક જીવને જન્મનોક્રમ પુણ્ય અને પાપ ઉપરજ રહે છે જે એમ ન હેત તે એક જીવ સર્વ ત્યાગી અને બીજો પુરે રાગી હેત નહિ. એક સાર્વભ્રમ રાજસત્તા ભગવે છે ત્યારે બીજે જીવ નર્કમાં સડે છે. આનું કારણ શું? આનું કારણ એ જ કે એક પુણ્યશાલી જીવ છે જ્યારે બીજો પાપકર્મથી બંધાયેલ છવ છે. જે જગતના સઘળા છવ સરખા હેત તે આ સ્થિતિ થાત નહિ. આપણે કઈ મહાન પુરૂષ હોય અથવા તે કઈ દેવ હોય તેમની જે અવગણના કરીએ તે પાપ લાગે છે એવું આખા જગતનું માનવું છે. એમ શા માટે? સર્વ જીવ સરખા હેય. એકની અવગણનામાં પાપ અને બીજાનીમાં નહિ એ કેમ બને? તે જ્યારે જેનું મુખ્ય વધારે છે તે જીવને હણવામાં પાપ પણ વધારે છે એ નક્કી છે. આ પ્રશ્નમાં જેમાં પાપ માન્યું છે તેમાં ખરું શું છે તે એકલા જનજ નહિ પણ કઈ પણ ધર્મના અને તે પણ અજ્ઞાની માણસને પૂછવાથી પણ ખરે જવાબ મળશે. છે. તેરહ૫થી–છ કાયના જીવને ખાધામાં શું? ખવરાવ્યામાં શું? અને ખાવામાં ભલે જાણ્યામાં શું? એને હયામાં શું? હણાવ્યામાં શું? અને હણુતાને અનમેદન આપવામાં શું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉત્તર–છ કાયના જીવ અરૂપી અસંખ્યાતા પ્રદેશ છે. તે માર્યા મરે નહિ. તમે પુન્ય પાપની પ્રકૃતિરૂપ શરીરાદિ પ્રાણને જીવ માનતા નથી તે પ્રમાણે તે છકાય જીવ ખાધા ખવાય નહિ અને હણ્યા હણાય નહિ, અને હણ્યા વિના પાપ લાગે નહિ. આ રીતે તે પ્રકાર નાસ્તિક મતના કરે. કારણ કે તે જીવને એકાન્ત નયે અરૂપી માને છે તેથી તેને પાપ કે પુન્ય કશું લાગે નહિ પણ હમે તે શ્રી વિતરાગ દેવની આજ્ઞાને માનનારા છીએ. તેમણે વ્યવહાર નયમાં કાયાને જીવ કહે છે અને સાથે સાથે સચિત્ત અને આત્મા પણ કહી છે. તે પણ માનીએ છીએ તેથીજ તમારા બતાવેલ દે હમેને લાગતા નથી. જુઓ ભગવતી સૂત્રને ૧૩ મું શતક, ત્યાં તમને આને ભગવતી સને ન લાગતા નથી. જુઓ સ્પષ્ટ ખુલાશે મળશે. પ્ર. તેરાપંથી–બિલાડી વિગેરે હિંસક જીવ જે ઉંદર વિગેરે ગરીબ જીવને મારે તેને છોડાવે કે છેડાવનારને વખાણે અને બિલાડી પ્રત્યે દ્વેષ ધરે તો તે પાપકર્મ બાંધે છે. અને એમાં છેડાવનારને ભેગાન્તરાય કર્મ લાગે છે. દ્રષ્ટાંત–ભાણું પીરસ્યું હોય અને જમનારના મુખ આગળથી પાછું ખેંચી લઈ લે; તે તેથી કર્મ બંધન થાય છે. ઉત્તર–અહીં આપણે પ્રશ્નકારને પૂછીશું કે રાગદ્વેષને અર્થ તમે કયાંથી જાણે? પ્રકાર તેિજ વિરાગી બની ગયા હોય એમ જણાય છે? જે તમે રાગદ્વેષને અભ્યાસ કર્યો હેત તે જરૂર તમે આ પ્રશ્ન કરતે નહિ. આજ તે ઠીક છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ સમાજ કાંઈક પણ જાણે છે નહિતર તમારા જેવા પ્રશ્નકારે સ્વર્ગનું નામ પણ રહેવા દેત કે કેમ તે શંકાસ્પદ છે જુઓ તે ખરા! બિલાડી ઉંદરને મારે છે. ત્યાં ઉંદરને બચાવે એ પાપનું કામ છે! આ તે કયી જાતને ઉપદેશ? કયા શાસ્ત્રના ખૂણામાં પડયે રહયે હતું કે અત્યાર સુધીના બીજા આચાર્યોને પણ ન જડે? અહીં આપણે વિચારીશું કે જે કઈ પ્રાણી ચાલતું ચાલતું ખાડામાં પડતું હોય તે તેને શું આપણે સીધો માર્ગ ન બતાવ? શું ચેરી કરનારને ના નહિ કહેવી? ચેર પણ ચેરી કરે છે તે પિતાના પેટને માટેજ. તે ત્યાં તેને અટકાવવામાં શું ભેગાન્તરાય કમ નથી નડતું? અહીં બિલાડી ઉંદરને મારવાથી પાપ બાંધે છે જીવની હિંસા થાય છે. તે અહી તે ઉલટું બિલાડીને પાપમાંથી બચાવવાનું પુણ્ય લાગે છે અને સાથે સાથે ઉંદરની રક્ષાનું પણ પુન્ય લાગે છે. જે અહીં બિલાડી પ્રત્યે દ્વેષ રાખે એમજ હોય તે તેજ બિલાડીને કુતરાના ફંદામાંથી બચાવવી પણ નિરર્થક છે. ત્યાં તે તમે કુતરા પ્રત્યે પણ દ્વેષ કહેશે? શું મુનિરાજેને પવિત્ર હૃદયે બહેરાવવું તેમાં પણ પાપ ખરૂં? ત્યાં પણ મુનિરાજ પ્રત્યે રાગ થયે કહેશે? આજે કડવું કેણ પાય? એજ કે જે ખરો હિતેશ્રી હાય! માતા બાલકને કડવી દવા આપે છે જેથી બાલક તેના પ્રત્યે દ્વેષ કરે છે. જ્યારે માતા બાલક ઉપર રાગ રાખે છે પણ માતાને આશય તે તે બાલકનાજ લાભને માટે છે. અહીં તમે માતાને પણ પાપ લાગે છે એમ કહેશો? કેઈ પણ જીવ પાપ કર્મ બાંધતે હેય તેને બચાવવામાં કેણ ના કહી શકે? આમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જીવની રજ ઉદાહરણ આ તી. તેમણે તે ઉપરથી જ જે રાગ અને દ્વેષ ગણતા હોય તે તમે તમારો ધર્મ સારે છે એમ પણ નાજ કહી શકે, કારણ કે ત્યાં પણ ધર્મ પ્રત્યે રાગ થયે કહેવાય. પણ જરા વિચાર કરી બેલશે તે તેમાં તમને જ ફાયદો છે. પ્ર. તેરાપથી–પૈસા આપી કે અચિત્ત વસ્તુ ખવરાવી, જીવની રક્ષા કરાવી, અને આગલાનું પાપ ટળાવ્યું તેમાં ધર્મ કે પુન્ય નથી. ઉદાહરણ એક શ્રાવકની, એક બ્રાહ્મણની અને એક વેશ્યાની એમ ત્રણ છોકરી હતી. તેમણે ત્રણ કસાઈને બકરાં મારવા લઈ જતા જોયા. જે શ્રાવિકા હતી તેણે ઉપદેશ કરી • છોડાવ્યાં બીજી બ્રાહ્મણ હતી તેણે ઘરેણાં વિગેરે ધન આપી છોડાવ્યાં, અને ત્રીજી વેશ્યા હતી તેણે કુશીલ સેવીને છોડાવ્યાં; એમાં ઉપદેશ આપનારને ધર્મ પણ બીજી બે ને ધર્મ ન કહેવાય. ઉત્તર-વાહવાહ? પ્રશ્નકાર ! તમે પણ ઠીક પ્રશ્ન કર્યો પણ જરા હવે વિચારે કે તમારા પુજ્ય શ્રી ઘણુ વર્ષે પધાર્યા તેમનું આગમન સાંભળી ગામના શ્રાવક શ્રાવિકા વિગેરે સામા આવ્યા, વાંદ્યા અને રાઈએ કરી બારમું વ્રત નિપજાવ્યું તેમાં તમારા પૂજયશ્રીની બે બાઈઓ ઘણી રાગી હતી તે મેડી આવી. અહીં તેમણે પૂછયું, “ તમે કેમ મેડા આવ્યા?” બાઈ. ઓએ જવાબ દીધે, “રસ્તામાં આવતાં ચાર મળ્યા. ત્યાં એક કશીલ સેવી છુટી ગઈ અને બીજી ઘરેણું આપી છુટી થઈ.” અહીંજ તમે કહે કે તમારા પૂજય કોને પ્રાયશ્ચિત આપશે? અહીં તમારા પુજય ફક્ત કુશીલ સેવનારને જ પ્રાયશ્ચિત આપશે તે પછી કુશીલ સેવી જીવ છોડાવનાર અને પરિગ્રડ (દવ્ય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ આપી જીવ છોડાવનાર ને સરખા શી રીતે ગણાય? જે સરખા હત તે બંને પાપના ભાગીદાર છે પણ તમે તે ફકત કુશીલ વાળીને જ ગણે છે તે પછી તમારા પ્રશ્નમાં કેટલું સત્ય છે ? આવા પ્રશ્નથી જનતાને ફસાવવાને પ્રયત્ન ઠીક આદર્યો જણાય છે. પ્ર, તેરાપંથી જીવ હણે તેને પ્રાણાતિપાતનું પાપ છે પણ જે બચાવે તેને અઢાર પાપ લાગે છે. કારણ કે બચનાર જીવ જે પાપ કરશે તેને ભાગીદાર બચાવનાર થાય છે. ઉતર–પ્રિય પ્રશ્નકાર ! એ તે નક્કી છે કે તને કેઈએ ઉધે માર્ગ દર્યો છે. ભલે દેરનાર તે લઈ જાય પણ તે માગે જતાં કાંટા વાગશે કે કેમ? તેને વિચાર તે જનાજ કરવું જોઈએ! એમાં તે જનારની જ બુદ્ધિ ચાલવી જોઈએ. તમને જ્યારે આટલી હદે કેઈ દોરી જાય અને તમને કાંટા વાગવા માંડે છતાં પણ જરા બુધિને ઉપયોગ કરી જુઓ નહિ તે પછી એનાથી વધારે અફસની બીજી કયી વાત ! શું તમારી એટલી પણ બુદ્ધિ ન ચાલી કે આવા ઉપદેશકને પૂછીએ તે ખરા કે “ભાઈ તમે બધું કહો છે પણ તે તમારા મુખમાંનુજ છે કે તે વિતરાગની વાણું છે? આગળના કેઈ સૂત્રોના પ્રમાણ મલી શકે છે? શ્રી મહાવીર સ્વામિના નિર્વાણ પછી સુધર્માસ્વામિની પાટાનુપાટ કેઈપણ જાતની મૂશ્કેલી વિના અખલિત ચાલી આવી છે તે તેમાં થઈ ગયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ મહાન આચાર્યોમાં કોઈપણ તમારા મતવાળા નજ નીકળ્યા? નિકળે ક્યાંથી? વિતરાગની આજ્ઞાને ઉસ્થાપવાની શક્તિ તમારા ભિખુછ સિવાય કેની હૈય? તમે માને છે કે જીવ બચાવવામાં પાપ છે તે તે વ્રત કયા સૂત્રમાં છે તે જણાવવા કૃપા કરશે? એ વ્રતના પયખાણું પ્રથમ કેણે કેને કરાવ્યા હતા ? એ વ્રતનું નામ શું ? શું તમારા ઉપદેશકે એ પચમ્માણ કરાવ્યા હતા? જે કરાવ્યાં હેય તે તે કરનારનું તેમજ કરાવનારના નામે પણ જણાવવા કૃપા કરશો? પ્રાણીને બચાવવાના ત્યાગ તે તમારા સિવાય બીજા કેઈ સ્થળે મળતા નથી. પણ કઈ જીવની હિંસા કરવાના ત્યાગ તે -ઠેર ઠેર મળી આવે છે. પ્રિય વાચક! આથી તેને જરૂરજ ખાત્રી થઈ હશે કે આ તે ધર્મને નામે ધતીંગ જેવું છે. જીવદયાને બધાજ ધર્મો માને છે ત્યારે આજ એક એ ધર્મ નીકળે છે કે જે જીવને બચાવવામાં પાપ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું અર્થને અનર્થ હવે આપણે આગળ જઈશું. તેરાપંથી મતની ચોથી પાટે જીતમલજી થયા. તેમણે અનુકંપાના વિભાગ કર્યા. (૧) સાવા (૨) નિર્વવ એમણે બનાવેલી હિતશિક્ષામાં ગશાળા અધિકારમાં જણાવ્યું છે કે કેઈ કહે સાવઘ દયા, કિંહા કહી છે તામ, ન્યાય કહું છું તેહને, સુણે રાખ ચિત્ત કામ કરા એમણે બે ભેદ તે પાડ્યા પણ તેને માનવામાં મોટી ભૂલ કરી છે. શાસ્ત્રોમાં સમ્યકત્વના પાંચ લક્ષણે જણાવ્યા છે (૧) શમ (૨) સવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકાય. ઉપરના પાંચ લક્ષણેમાં શું લક્ષણ અનુકંપા છે. જ્યારે તેરાપથી મત વાળા એના બે ભાગ પાડે છે તે તે એ બેમાંથી કયી અનુકંપા માને છે તે જણાવશે ખરા કે? શું એકલી અનુકંપાનાજ ભેદ પાડયા છે કે બીજા લક્ષણના પણ બીજા લક્ષણોના જે ભેદ પાડયા હોય તે તે કયા લક્ષણના કયા ભેદ પાડયા તે કઈ તેરાપંથી બતાવી શકશે ખરા કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વળી એજ હિતશિક્ષામાં એજ અધિકારમાં લખ્યું છે કેઃવ્હેમી નામ માળા વિષે, આઠ યારા નામ । દારુક કારણ્યકુન, કરુણા ઘૃણા ભુ તામ ઘા કૃપા અને અનુકપ ફુન, વલી અનુકાસ કહાય । નામ એકા આઠ એ, તૃતીય કાન્ડે રે માંય ॥૪॥ જિનરિખ સાસુ જોયો, રત્નદ્વીપની જેમ । દેવીની કરુણા કરી, જ્ઞાતા નવમે ચૈણુ પા કરુણા નામ યાતણું, તે માટે સુવિચાર, એહ દયા સાવધ છે શ્રી જિન આજ્ઞા બહાર ાછા આ પ્રમાણે લખી જગતને અવળે માર્ગે દોરવા પ્રયત્ન કર્યા છે. અહીં તમે હેમીનામમાલા ના પાઠેને સ્વીકારી છે. તે હેમીનામમાલામાં ખીજા ઘણા પાઠ એવા છે કે જે તમારી માન્યતાથી વિરૂદ્ધ છે તે તેને કેમ માનતા નથી ? આ હેમીનામમાળા તમે જે અત્રીશ સુત્રા માને છે તેમાં છે? તે શુ તમે હેમીનામમાળા ના કર્તાને પોતાના ગુરૂ માના છે ? અહી' એમના માનેલા પરમેશ્વરને શબ્દોનું પણ પુરૂ જ્ઞાન દેખાતુ નથી કે “કરૂણ” અને “કરૂણા” એટલે શું? આપણે એ તા માનીશું કે પૂજય શ્રી હેમચંદ્રાચાર્ય જી’એ દયા, ચૂક, કારૂણ્ય, કરૂણા, કૃપા, અનુકંપા, ઘૃણા અને અનુક્રેસ એ આઠ નામ અનુકંપાની દયાના અતાવેલ છે પણ અહીં જનરીખની કથા સાથે કશો સંબંધ એસતા નથી કારણ કે જિનરીખને કરૂણ રસ ઉત્પન્ન થયા હાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ થયાથી પષ્ટ કરૂણ) ૩ નિર્વિધ તે તે રયણ દેવીના હાવભાવથી અને પશ્ચાત રૂદનથી થયો છે. જુઓ જ્ઞાતાસૂત્ર, અધ્યયન નવમું, પૃષ્ઠ ૫૮, ૯૫૯ એમાં જવાથી સ્પષ્ટ માલમ પડશે કે ત્યાં દયાના આઠ નામ નથી. ત્યાંતો ફક્ત કલુણ (કરૂણ) શબ્દ છે. તમે અહીં આ કરૂણ શબ્દને “કરૂણ” સમજી, સાવદ્ય અને નિર્વઘ અનુકંપા સમજ્યા એજ ભૂલ કરી છે. કુંતી (પાંડવોની માતા)ને કુત્તી કહીએ તે જેમ અર્થને અનર્થ થાય તે જ અર્થને અનર્થ “કરૂણને” “કરૂણ” સમજવાથી થાય છે. આ ભુલ જેવી તેવી ન કહેવાય ! એમના માનેલા પરમેશ્વરને આ અર્થે સમજાવનાર કેણ હશે ? હાય કેણુ? જે ગુરૂસેવા કરી હોય તે તે અર્થ સમજાવે, પણ જે ગુરૂ સેવા ન કરી હોય તે કોણ સમજાવે ? “ વીર જ્ઞાન નટ્ટ” એ કહેવત અનુસારે તમારા ભિખુજીએ ગુરૂસેવા કરી ન હતી પણ તેથી ઉલટા ગુરૂના વચનની વિરૂદ્ધ ચાલ્યા હતા એટલે એમને અર્થ સમજાવે પણ કેણ? | હેમચંદ્રાચાર્યજીએ “કરૂણ”ને સ્પષ્ટ ઉલ્લેખ બીજા કાન્ડના ૨૦૮માં ગ્લૅકમાં સ્પષ્ટ કર્યો છે. વળી “કુમાર સંભવ”માં “વિનૈઃ શાયના આ પદને શું અર્થ થાય છે તે વિચારે! શું તમે અહીં સાવદ્ય દયાને અડગ ઉભું કરશે? એમજ માનતા હે તે ભૂલ છે. અહીં “કરુણને ખરે અર્થ આર્તભાવ થાય છે. અહીં કંઈ દયા કે અનુકંપાને ભાવ નથી. શાસ્ત્રમાં ઠેરઠેર કરુણ શબ્દ આવે છે અને જે ત્યાં દયા સમજીએ તે તે ભૂલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ર૭ અહીં આપણે સૂયગડાંગ સૂત્રમાં શું કહયું છે તે જોઈશું. "जई कालुलियाणि कासिया, बइ रोयंतीय पुत्तकारणो पृष्ठ ४९ गा० १७ “मणबंधणेहिं णेगेहि कलुणं विणीय मुवगसित्ताणं" पृष्ठ १०७ गा० ७ "ते डजमाणा कलुणं थणंति, अरदस्सरातत्यचिरठितया" पृष्ठ १२९ गा० ७ "सयायकलुणं पुण धम्नठाणं, गाढावगीयं अतिदुक्ख धम्म" पृष्ठ १३० गा० १२ "पकिखप्प तासु पययंति बाले, अस्सरे ते कलुणं रसंतो' पृष्ठ १३४ गा० २५ "ते डज्जमाणा कालुणं थणंति, उसुचोइया तत्तजुगेसुजुत्ता' पृष्ठ १३६ गा० ४ 'तेसूलविद्धा कलुणं थणंति, एगंत दुक्खं दुहओ गिलाणा" पृष्ठ १३७ गा० १० “चिया महतीउ समारभित्ता, छिजंतितेतं कलुणं रसत” पृष्ठ १३८ गा १२ (લખેલા સૂત્રોના પૃષ્ઠ આગમેદય સમિતિ તરફથી બહાર પડેલા સૂયગડાંગજીના પ્રમાણે છે) શું ઉપરના સ્થાનમાં પણ તમારા માનેલા પરમેશ્વર “દય કરુણા અને અનુકંપા છે એવો અર્થ કરશે? એતે સ્પષ્ટ છે કે ઉપરના પ્રસંગમાં એ બીલકૂલ અર્થ નથી. અહીં “કરુણ શબ્દને અર્થ “શેક (આર્તભાવ) થાય છે. “કરુણ” કે “દયા” તે બિલકુલ સંભવતિજ નથી. એજ બીજો અર્થ હેમચંદ્રાચાર્ય જીએ “કાવ્યાનું શાસનના પૃષ્ઠ ૭૬ માં “શેક, કરુણુ વગેરે લખેલું છે. તેરાપથી સમાજ આ “કરુણ” અને “કરુણુ” શબ્દના ભેદેને ન સમજતાં બે પ્રકારની દયા-અનુકંપા માનવા લાગ્યા છે. વળી આશ્ચર્યની વાત તે એ છે કે જ્યારે આવા ભિન્ન ભિન્ન શબ્દના ભેદોના અથને તેઓ પુરા ન સમજી શક્યા; તે અનુકંપા, દયા, કરુણા ઈત્યાદિ એકજ અર્થવાળા શબ્દોમાં રહેલા આંતરિક વૈલક્ષણ્યને કેવી રીતે સમજી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુકંપાના રહસ્યને સમજવા માટે જેટલી શબ્દાદિક વ્યુત્પત્તિના જ્ઞાનની આવશ્યકતા છે તેટલીજ પ્રતિભાની પ્રબળતાની પણ જરૂર છે. ગમે તેમ શબ્દના અર્થ કરી આપણેજ કકો ખરે કરવું એ લાંબે વખત ટકી શકતું નથી. આજના ધુરંધર વિદ્વાનો પણ કેટલાક પ્રસંગોમાં ખરે અર્થ સમજી શકતા નથી. તેમને પણ એક નહિ પણ અનેક શબ્દકોષે ભેગા કરી અર્થોની તારવણી કરવી પડે છે. સાધારણ રીતે પણ અમુક શબ્દને અમુક પ્રસંગમાં શું અર્થ થાય છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વ્યાકરણ ન્યાય, સાહિત્ય આદિની ઘણીજ જરૂર પડે છે. આજે પણ શાસ્ત્રમાં કે જુના પુસ્તકમાં વપરાયેલા શબ્દોના અર્થ કરવા માટે જુદા જુદા નિષ્ણાત, વિદ્વાન પંડિતે અને આચાર્યો ભેગા મળે છે અને દરેકના અર્થમાંથી ખરે માર્ગ ગ્રહણ કરે છે. આમ કરવામાં જે કદાચ પિતાને અર્થ છેટે હેય તે તેઓ તેને ખરે કરવા જી કરતા નથી, પણ પિતે ખરૂં સમજી શક્યા તે માટે પિતાને ભાગ્યશાળી માને છે. મડાન તે તેનેજ કહેવાય કે જે પોતાની ભૂલ કબુલ કરે અને ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખે. જે ધર્મ જાને છે તેના શાસ્ત્ર આગળની ભાષામાં રચાયેલાં હોય છે. જેમ જેમ સમય જાય તેમ તેમ એક પછી એક ધમધુરધરે થતા જાય અને એ પ્રમાણે ધર્મોપદેશકેની પાટેની પરંપરા ચાલતી આવતી જણાય છે. જ્યારે વીર નિર્વાણને આજે ૨૪૬૩ વર્ષ વીતી ગયાં અને ત્યારથી જ ગણધરની પાટે આચા ની એક પછી એક પરપરા ઉતરી આવી છે. શાત્રે લખાયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પણ લગભગ આઠ હજાર વર્ષ થયાં તે હશેજ? તે પછી તેમાં ચાલી આવતા આચાર્યોમાં કેઈને પણ આજના તેરાપંથી ભાઈના જેવા મતની સમજ ન પડી? શું તેઓ આવા મહાન ગ્ર બનાવી ગયા છે તે તેમનામાં ભાષા સમજવાની શકિત ન હતી ? શું તેઓ અજ્ઞાની હતા? એકલા જૈન ધર્મના ધર્મગુરૂઓ થયા છે અને તેઓજ શા રચી ગયા છે એવું કંઈ નથી. દરેક ધર્મના શાસ્ત્ર આગળથી રચાતાં આવે છે અને તેના ઉપર તે આજના ઉપદેશકેને મુખ્ય આધાર છે. તેનું પ્રમાણ આજના છાપેલાં પુસ્તક કરતાં વધારે સાચું જ મનાય છે. આપણે અજ્ઞાની કહેવા કેને? હિંદુ ધર્મના વેદ, પુરાણ, સ્મૃતિ તેમજ બીજા અનેક સંસ્કૃત ગ્રંથે હજાર વર્ષ પર રચાયેલા છે તે શું તેને માનનારાને આપણે અજ્ઞાની કહીશું? એ તે કેમ બને? જે આપણે તે બધાને અજ્ઞાની માનીએ તે આપણે સમજવું જોઈએ કે તેઓ અજ્ઞાની ન હતા પણ આપણેજ અજ્ઞાની છીએ કે તેમના ગ્રંથને સમજી શકતા નથી. જ્યારે તેરાપંથ સ્થપાયે ત્યારે કેઈ સાધુ સંમેલન થયું હતું કે કેમ? કેઈ વિદ્વાને કે પંડિતે ભેગા થયા હતા કે કેમ ? એવું બનેલું જરાપણ દેખાતું નથી જે આપણને કઈ અર્થની શંકા પડે તે જરૂર આપણુથી વધારે જ્ઞાનીને પૂછીયે છીએ. તે જયારે આ મતના સ્થાપકને શંકા થઈ કે આ શાસ્ત્રના અર્થ બેટા છે તે જરૂર તેમણે પિતાથી અધિક વિદ્વાનને પૂછ્યું તે હશે? શિષ્યથી અધિક કણ હેય? તેના ગુરૂ તે પછી એમણે દરેકે પોતપોતાના ગુરૂને પૂછ્યું તે હશે જ? જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પૂછ્યુ હૈાત તે તેમના ગુરૂ જે અર્થ કરતા હતા તેનાથી વિરૂદ્ધ અર્થ બતાવતે નહિ. કારણ કે આમ તે છેવટે એકજ ગુરૂ પાસે બધાને જવુ પડત પણ પૂછાય કેમ ? ગુરૂ જવાબ કયારે આપે ? જયારે શિષ્ય તેમની આજ્ઞાનુસાર ચાલે ત્યારે. જો અજ્ઞાનુસાર ચાલે તેા પછી ભિન્નતા આવેજ કયાંથી ? પણુ ગુરૂ કેણુ ? તેમને પૂછવાથી શું? શુ એટલું આપણે સમજતા નથી ? આ જાતના મદ માણસને પારાવાર નુકસાન કરી મૂકે છે, પોતે કયાં જાય છે તેની પણ સમજ તેને પડતી નથી. આવા ગથી પેાતાને સ્વતંત્ર થવુ પડે છે, અને પાછળથી સમજાય છે કે પોતે ખાટુ કર્યુ છે. પણ કરે શુ? પછી તે પાતે ખરા અને ખીજા ખાટા એમજ કહેવુ' પડે; જો એમ ન કરે તે સમાજ તેને માનતા નથી. ગવ અને માન એ બે જયાં પેસે ત્યાં માણસ સ્વાર્થ સિવાય ખીજી કશુ જોતા નથી. આ મતના સ્થાપકે પણ પેાતાના ગુરુને છેાડી પાતે સ્વેચ્છાચારી બની પેાતાના મત સ્થાપ્યા છે. એ મત સ્થપાયાને કઈ વિશેષ કાળ વીતી ગયા નથી. એ મત સ્થપાયા ત્યારે કાઈ પણ જાતના શાસ્ત્રાર્થ થયા સંભળાતા નથી. જો થયા હોત તા જરૂર આવા અવળા માર્ગે દોરાત નહિ, ભલે તે વખતે થયુ તે થયું. પણ હવે તે પેાતાની બુદ્ધિના ઉપયાગ કરી ખરે મા પકડવા જોઈએ. વાંચક ! તું તે બુદ્ધિશાળી છે. તે તે આમાંથી જોયુ હશે કે અર્થના અનર્થા થાય તે કેવું પરિણામ આવે ? શું આ મતવાળા જૈન કહેવડાવી શકે ખરા? કઈ ખૂણામાં પડેલા જીવને પૂછશો કે “જૈન ક્રાણુ ” સીધેાજ જવામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ '' મળશે કે “જીવને મચાવનાર–પ્રાણરક્ષક” ત્યારે આ મતવાળા ક્યા ધમને માનનાર કહેવાય ? મારા ધારવા પ્રમાણે આ જગતના કોઈ પણ ધર્મ એ મતવાળાની માન્યતા સાથે મળતા થાય કે કેમ એ પ્રશ્ન છે. એમણે તા નવાજ ધર્મ સ્થાપવા જોઈએ. એએ જૈન ધર્માંથી તનજ વિરૂદ્ધ છે તે એમને જૈન કહેવડાવવાના શો હકક છે તે પુછવાના જૈન સમાજને પૂર્ણ હકક છે. જો જૈન સમાજ આ નિભાવી લે તે જરૂર જૈન સમાજ જગતમાં અધર્મી મનાવાના, કારણ કે એમના ઉપદેશ પ્રમાણે જૈના “પ્રાણરક્ષક” નથી પણ “પ્રાણભક્ષક” ગણાય. જો જૈન સમાજે પેાતાની મહત્તા ટકાવી રાખવી હાય અને જૈના સાચા જીવદયાના રક્ષક છે એ હંમેશ માટે ટકાવવુ હાય તો જરૂરજ આ પથવાળાને માટે ચેાગ્ય પગલાં લેવા જરૂરી છે. જો જૈન સમાજ આજે આંખ મીચામણાં કરશે તે તે આખા ધર્મોને કલંકરૂપ નિવડવા સંભવ છે. જો એમની સાથે ખરા સ્માર્ટ ન કરીએ તે જૈન તરીકેના બધા હકકામાં તેઓ ભાગ લેશે અનેતેનુ બદનામ સાચા જૈનાને પણ વહેારવું પડશે. પ્રિય વાંચક ! તારી બુદ્ધિ સતેજ કર અને સાચા માનુ અનુશરણુ સંભાળ ! જરૂર તને તારા માર્ગોમાં પરમાત્મા સહાય કરશેજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું તિર્થંકરા એ દીધેલું. ાર્ષિક દાન. એ મતના સ્થાપક ભિખુજીએ “જ્ઞાન પ્રકાશ”ના પૃષ્ઠ ૧૧૧ મે ચતુવિચારની ઢાલમાં લખ્યું છે કે:-- કરે લિધા પાપમે દિધા ધમ, તિણા લેખે રહ ગયા કારારે। દેવાખને લે મીન ખાને દીધા, પડિયા અણુહુતા ફૈડારે ૫૧૦૦ના વાહરે વાહ! પથી સમુદાય ! તમે પણ હજી અટકયા નહિ. જૈન ધર્મનું જરાતરા નામનિશાન પણ રહેવા દેશે કે નહિ ? જો તમે જૈન ધર્મના અનુયાયી હા તે તેજ ધર્મના સ્થાપક તિર્થંકરા એ કરેલ આચારને પાપ માનવામાં જરાપણ ડરશો નહિ ? શું તમને જરાતરા પણ જૈનત્વ ને ખ્યાલ રહા નથી કે શું? તમે શું કહેા છે ? તમે કહેા છે કે ભગવાને વાર્ષિકદાન દ્વીધુ તેથી તેમને કષ્ટ ભાગવવું પડયું, શું આ ચેાગ્ય લાગે છે ? તમારા શું મત છે? શું દાન આપનાર માણસ પાપ કરે! અરે ! બધુ જરા તે વિચાર કરે. આ જગતના તા વિચાર કરે ? તમારા સિવાય દાનની વિરૂદ્ધમાં કયા ધર્મ તમે સાંભળ્યેા છે? જરા બતાવવા કૃપા કરશે તે આપને ઉપકાર. વાર્ષિક દાન કઈ મહાવીર સ્વામી ભગવાને એકલાએજ દીધું હતું એમ નથી. દરેક તિથ`કરા એ વાષિક દાન દીધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ છે અને પછીજ દીક્ષા લીધી છે. વાર્ષિક દાનના પ્રભાવની તમને શું ખબર નથી ! જરા વિચારે તે ખરા કે શ્રી મલ્લિનાથ ભગવાને વાર્ષિક દાન દીધા પછી દિક્ષા લીધી હતી. અને એક પહેર છેવસ્થપણે રહ્યા હતા અને પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એમને શું કષ્ટ પડયું હતું તે જે આપે વાંચ્યું હોય તે તે પુસ્તકનું નામ જણાવવા કૃપા કરશે? આ મતવાળા બંધુઓને જ પૂછું છું કે જરા તમારા ઘરના ઝાડુ કાઢનારને પુછશે તે તે પણ અજ્ઞાની હશે છતાં એટલું તે કહેશેજ કે દાન આપવું એ પુન્યનું અને અંતે મોક્ષનું કારણ છે. કોઈપણ પ્રકારે પાપનું કાર્ય નથી. તિર્થકોને શું? પણ આ જગતના પ્રાણીમાત્રમાં જરાતરા પણ દયા–અનુકંપા તે હશેજ. જેના હૃદયમાં દયા ન હોય તેને માણસ કે કે કેમ તેને જવાબ તમારા હૃદયને જ પૂછી લે. ઉદાહરણ: (૧) શ્રી મહાવીર સ્વામિ ભગવાને શાળાને બચાવ્યું હતું (૨) શ્રી પાર્શ્વનાથ પ્રભુએ બળતા લાકડામાંથી સર્ષને બચાવ્યું હતું. (૩) શ્રી નેમિનાથ પ્રભુએ પિતાના લગ્ન સમયે ભેગા કરેલા મૃગાદિ પશુઓને છોડી મૂકાવ્યા હતા. (4) શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથના ભવમાં કબુતરને પણ બચાવ્યું હતું. શું તમને આટલા ઉદાહરણ સંતેષ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 10 KM Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આપશે? જ્યાં ત્યાં લાંબુ લાંબુ લખવાની એ મતવાળા જેટલી મને પુરસદ નથી. " શ્રી મહાવીર સ્વામિ ભગવાને અપ્રમાદિષણમાં સાધુપણ પાળ્યું છે છતાં તેરાપથી ધર્મીઓ કહે છે કે “ભગવાન ચુકીયા” આ જગતમાં કઈપણ માણસ જેની ઉપાસના કરતા હાય, જેની સેવા કરતે હેય તેની અવગણના કરતો નથી. છતાં અફસોસની વાત એ છે કે તેરાપંથીઓ શ્રી મહાવીર સ્વામિ ભગવાનની ઉપાસના કરે છે અને સંસારને ત્યાગી સાધુ થયા હે ઈ છે છતાં તેને જ “ચુકીયા કહે છે. અહિ. તેમને શું જરાતરા પણ પાપને ડર નથી ? શું તમને કોઈ પણ સાચો અર્થ સમજાવનાર જ્ઞાની ન મલ્યા? જરાતરા સાચી વસ્તુને સમજવાની તસ્દી લેશે કે નહિ? શ્રી મહાવીર સ્વામિ ભગવાને ગોશાળાને બચાવ્યું હતું તેમાં શું ભાવ હતું તે તે વિચારે. તેમણે એવો ઉપદેશ કર્યો હતો કે હૃદયમાં સાધુએ પણ અનુકંપા રાખવી જોઈએ. વળી શ્રી પાર્શ્વનાથ સ્વામિએ તેમજ શ્રી નેમિનાથ સ્વામિએ, ગૃહસ્થાશ્રમમાંજ સર્પ, મૃગાદિકને બચાવ્યાં હતાં. એનાથી ચેકબું જણાય છે કે ગૃહસ્થ પણ હૃદયમાં અનુકંપા (દયા) તે રાખવી જ જોઈએ. જુઓ. ભગવતી સૂત્રને શતક ૧૫ મે, ઉદેશ પહેલે પૂષ્ઠ ૧૨૧૭. અહીં આપણે તેરાપથી મતને એક ઘણેજ અગત્યને દાખલો આપું છું જે વાંચી આ જગતમાં જન્મ લેનાર મનુષ્યના હૃદયમાં કમકમાટી આવ્યા વિના રહેશે નહિ. એ લેકે દયાને વિષે શું મત ધરાવે છે તેનું વિચિત્ર ઉદાહરણ અહીં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૫ એમણે બનાવેલા રાસમાં અનુક પારાગ્ન હાલ ૬ ઠ્ઠીમાં લખ્યું છે કે: ન ગીસતરે લાગી લાગેા, ઘર ભારે નિકલીયા ન જાય।। અલતાં જિવ વીલ વીલે, ખેલે, સાધુ જાય કિવાર ન ખાલે પા અહીંજ વિચારવાનું છે, જે જૈનને નામે ઓળખાતા હાય તે મરતા જીવને કેમજ જોઇ શકે? જ્યાં પેાતાની શક્તિથી અચાવી શકાતા હાય ત્યાં શું તે મૂંગા મૂંગા બેસી રહેશે ખરા ? કદી નહિ ! અહીં ઢાલમાં શું લખ્યું છે? આ તે નિર્દયતા કે •ખીજું શું? આવા નિર્દેયને જગતમાં કયું સ્થાન મળે ? અહીં એ. પંથના સાધુએ તેમને બચાવવાના ઉપદેશ પણ કરતા નથી. જે સાધુ કહે છે કે “હમે જૈન છીએ. હમે અહિંસાના ઉપાસક છીએ અને છકાયનાપીર છીએ.” તેમને આ પ્રમાણે મૂંગા મૂંગા ઉભા રહેલા જોઈએ ત્યારે આપણે શું વિચારવું ? જો સાધુ છકાયના પીહર હાય તેા ઉપદેશ કરવામાં શું ખાધ આવે ? જો તેઓ છકાયના પીહર ગણાય તેા શ્રાવકને જીવદયાના ઉપદેશ ન કરે તે તેમને છકાયનાપીહર કેવી રીતે માનવા ? શું આવી માન્યાતાવાળાને આપણે આપણા સ્વામિભાઈ કહીશું ? જોકે આપણે તેમને આપણા સાધી તે નજ કહી શકીએ પણ આપણું હૃદય દયાથી દ્રવે તે તેમને આપણે જગતમાં જૈન છે એમ કહીએ. પણ એમાં શું થાય ? પીઠામાં જઈ દૂધ પીએ તે જગત શું કહે? જરૂર જગત તે કહેશે કે તેણે તાડી પીધી. તે પછી આવી નિર્દય રીતે વર્તનારને આપણા સાધર્મી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૬ માનીએ તેા જરૂર જગતમાં આપણે પણ નિર્દય મનાઈ શું આપણા ધર્મ પણ અહિંસાને બદલે હિંસાના ઉપાસક છે એમ જગતના ચક્ષુમાં ચઢીશું. અને આમ થાય તા જરૂર જૈન શાસન છિન્ન ભિન્ન થઈ જાય અને તેનું જે ઉંચ કાટિમાં સ્થાન છે તેને બદલે આ જગતની છેલ્લી કોટિમાં ગણાય. છેલ્લી કેાટિમાં કેમ ગણાય ? કારણકે આવી નિર્દયતા જગતના કોઈ પણ ધર્મમાં નથી તે પછી આ વર્તન રાખનાર બધાજ ધર્મથી છેલ્લી પ ંક્તિમાં જરૂરજ આવવાના. પ્રિય વાંચક ! તું તે સાચા જૈન છે. તારી બુદ્ધિ સતેજ છે. તુ તે આવું વર્તન નજ કરે ! જરૂર તુ માનવી છે તેા તારૂં હૃદય દયાથી દ્રવશેજ. શું તેરાપથીએમાં આટલી પણ બુદ્ધિ ન હશે? આ તે શું કહેવાય ? સમાજ ! સમાજ ! તું પણ કેવા છે ! તને પણ તારો આત્મા કહેતા નથી કે આવા ક્રયા વિરોધીઓથી આપણે દૂર રહીએ ! હે પ્રભુ! ખરેખર ! હળહળતા કળિયુગે પૂર્ણ ભાવ ભજન્મ્યા ! પ્રાણરક્ષક તે પ્રાણભક્ષક ગણાવા માંડયા ! હે પ્રભુ! મારે અંતરાત્મા બળે છે! પણ સતષ એટલે થાય છે કે આજના સમાજ બુદ્ધિશાળી છે, જ્ઞાની છે એટલે આ સ્થિતિને વધારે વાર નભાવી ન લેશે. તે તે અમૃતનું જ પાન કરશે ! પ્રલે ! અચાવા! બચાવે ! આશા છેકે હમારી બુદ્ધિશાળી વાંચક સાચુ જ પકડશે અને સાચા જૈન તરીકેનું માન આ જગતમાં ટકાવી રાખવા પેાતાના તન, મન અને ધનથી પુરતા પ્રયાસ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું પવિત્રતા કે અપવિત્રતા હવે આપણે બહુ લંબાણ ન જતાં દયા. દાનને વિષય બંધ કરી પવિત્રતા ઉપર જઈશું. એ તેરાપંથી ધર્મ કેટલે પવિત્ર છે તે જાણવું એ પણ ઘણોજ અગત્યને ભાગ ભજવે છે. ધર્મ પવિત્રતાને માન નથી? એટલું તે ખરૂંજ કે હિંદૂ તે શું . પણ પારસી વિગેરે ધર્મ પણ પવિત્રતામાં પાછા ઉતરે તેમ નથી. પણ આ ધર્મ ખાસ પવિત્રતામાં માનતે નથી જે ઘણીજ અફસેસની વાત છે ! (૧) એ ધર્મની સતીઓ (સાધ્વીઓ) “માસિક (રજસ્વલા) ધર્મને બીલકુલ માનતી નથી. જ્યારે એ સંબધી પૂછીએ તે એટલેજ જવાબ મળે કે એક ગુમડુ ફુટે અને લેહી નિકળે તેવું એ લેહી છે એમાં અપવિત્રતા જેવું છે શું? અહીં જ આપણે એમની માન્યતાને ખ્યાલ કરીશું. એ લેકે મૂર્તિપૂજાને માનતા નથી છતાં પણ ધર્મશા વિગેરેને માને છે, ત્યાં માસિક ધર્મમાં હોય તેવી સાધ્વીએ પણ વિના સંકોચે ધર્મશા વાંચે છે. અને અડકે છે. આજને હિંદ તે શું પણ પારસી સમાજ પણ માસિકધર્મને પૂર્ણ માને છે. આજના ભલભલા વિદ્વાને કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જેમને પરદેશનો સંગ થયું છે. તેઓ પણ આ માસિક ધર્મને માને છે. એ માસિકધર્મ વખતે કેઈપણ કામ કરતા નથી અને પવિત્ર સ્થાનમાં એળે પણ ન પડે તેની બહુજ સંભાળ રાખે છે. ત્યારે આ મતવાળા એને ઢોંગ સમજે છે. અહીં આપણે શાસ્ત્રની નીચેની ગાથા જે ઈશું. "माणुस्सगं चउद्धा अहि मुतूण संयम होस्तम् । परिया वण्ण विवष्ष, से से विगसत्त बडढेवा ॥ અહીં કહ્યું છે કે જ્યાં સે હાથના વિસ્તારમાં માણસનું ચામડું, લેહી, માંસ કે હાડકું પડયાં હોય ત્યાં સ્વાધ્યાય કરે ઉચિત નથી. જ્યારે શાસ્ત્રકાર આ પ્રમાણે કહે છે ત્યારે સ્ત્રી જે રજસ્વલા સમયે વીસ પહેર રૂધિરથી ખરડાયેલી રહે છે ત્યાં તેને બધાની સાથેજ બેસાડી શાસ્ત્ર વંચાવવું કે સંભળાવવું એ શું પાપ નથી? જન શાસ્ત્ર એટલે સુધી કહે છે કે સ્ત્રી હોય કે પુરૂષ હેય પણ જે તેને ગુમડાં, ચાંદાં ઈત્યાદિ થયા હોય અને જે તેમાંથી પરું કે લેહી નિકળતું હોય તે તેણે પૂજા, પ્રતિકમણ વિગેરે કિયા ન કરવી તે પછી માસિક ધર્મવાળી સાથ્વી કે સ્ત્રીને તે કલ્પજ કેમ? જરૂર એમાં નિશંસય પાપ કર્મ બંધાય છે. હમારે વાંચક જરૂર આથી સમજશે જ કે આવી માન્યતાવાળાનું જ્ઞાન કેટલું હોવું જોઈએ. એમને જરાતરા પણ પૂજનીય ગણવા કે કેમ ? (૨) હવે આપણે બીજો પ્રસંગ તપાસીશું. જેના મહાન પર્વોના દિવસે ખાસ પર્યુષણાદિ ગણાય છે. તેમજ ભાદરવા સુદ ચોથ (સંવત્સરી દિન) તે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ દિવસે જગતમાં ક્ષણમાત્ર પણ ધર્મને ન ઓળખતે આત્મા પણ પિતાનું કામકાજ છેડી ધાર્મિક ક્રિયા કરવા પ્રેરાય છે. તે દિવસે એ મતવાળા મુનિરાજે પાણી વહેરવા જતા નથી એવું સાંભળ્યું છે, દરેકને અશુચી તે જવું જ પડે છે ત્યારે એઓ ખાલી “પાતરા” જૈન સાધુને આહાર રાખવાનું લાકડાનું પાત્ર) લઈ જાય છે. જગત તે એમ જ સમજે કે એમાં પાણું હશે. પણ તપાસતાં ખાલી જણાય છે. પછી તેઓ અશુચિ નિવૃત્ત કરવા મૂત્રને ઉપયોગ કરે છે. જે આ વાત છેટી હેય તે તેમણે એ બાબતમાં ખુલાશે બહાર પાડવા જોઈએ. જ્યાં સુધી ખુલાશે ન મળે ત્યાં સુધી સાંભળેલી વાત પણ ખરી માનવી પડે. વળી એવું પણ છે કે કોઈ એમને આ બાબત પૂછે તે સાધુને આચાર છે એમ જણાવી ટૂંકમાં પતાવી દે છે. સાધુના આચાર શ્રાવકને જાણવાની જરૂર નથી! શું આ જવાબ ચગ્ય કહેવાય ? આવી માન્યતાઓ કયા શાસ્ત્રમાંથી શેધી લાવ્યા તે કેમ જણાવતા નથી ? જે પિતે મતની સ્થાપના કરી તે પહેલાંના શાસ્ત્રોમાં આ બીના જણાવી હેય તે જરૂર આ મતવાળા જાહેર જનતાને જણાવવા કૃપા કરશે. એવું પણ સાંભળ્યું છે કે એ મતના સાધુ સાધ્વીઓ સાંજે આહાર પાણી વાપરી પિતાનાં “પાત્રાલણ” (પાત્રા લૂછવાનું કપડુ) ને મૂત્રથી ધુવે છે. પૂછનારને કારણમાં જણાવે છે કે મૂત્ર ખારૂં છે. જેથી તેમાં ચીકણાશ થતી નથી કે જીવ પડતા નથી. જે વખતે એ લોકે આ દેતા હોય છે ત્યારે જે કઈ દર્શનાર્થે આવે તે તેને બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાધુની સેવા કરવા દૂર જવા કહે છે. શા માટે પોતાની પાસે ઉભા ન રહેવા દે જૈન ધર્મના કોઈપણ સાધુને ગોચરી સિવાય ખીજી દરેક વાતામાં એકાન્ત રહેવાના નિષેધ છે. શું આ આચાર અપવિત્ર નથી ? જરૂર વાંચકને શકા થશે કે મનુષ્ય જાતિમાં આવા આચારને માનવાવાળા દુનિયાના કોઈપણ ખુણામાં એકે માણસ મળશે નહિ. શું આ સાધુએ આમ કરતા હશે? પ્રિય વાંચક ! તને ખાત્રી થવા માટે તું એકાદ એવા પ્રસંગ યાજી કાઢ, જરૂર તને સત્યાસત્યની ખાત્રી થશે. જો આવાત ખોટી હાય તે તેમણે જાણ્યા પછી સત્ય ખીના પ્રકાશમાં લાવવી જોઇએ જેથી જનતા તેમને માટે અવળા અર્થ ન કરે. પણ જો મુંગે મોઢે સહન કર્યા કરે તેા જરૂર સામાને શંકા થાય જ, મૌન સ્વીકૃતમ અને ગુન્હેગાર ન હેાય તા પણ ગુન્હેગાર ગણાય. અહા પંથીસમાજ પેતાને સાચા જણાવતા હેાય તે જરૂર આના જવામ જાહેરમાં લાવશે અને પેતાનું સત્ય સ્વરૂપ પ્રગટ કરશે એવી આશા રાખવામાં આવે છે. . (૩) ત્રીજો પ્રસંગ એવે પણ જાણવામાં આવ્યા છે કે મહાશુદ્ર છને રાજ એ લોકો પાટોત્સવ” નામથી એળખાતા એક ઉત્સવ કરે છે. તે દિવસે ઘણા સાધુ સાધ્વી એકઠા થાય છે અને લગભગ સે સે, ખસ ખસા સાધુ સાધ્વીએ એકઠા થાય છે. પછી જેને વારો હોય તે એક મોટું “પાંતરૂ” લઈને રાત્રે નવ વાગ્યા પછી પારસી, પારસી એમ બ્રૂમેù પાડે છે. અને પછી પેલા મેટા પાતરાં” ને રૂમમાં લઇ જાય છે. પછી એક પછી એક ગધા “પાતરા”માં મુતરે છે. પ્રિય વાંચક ! તું અડીં વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ કર કે જે આ વાત સાચી હોય તે આ માન્યતા કેવી ગણાય? જૈન શાસ્ત્રમાં અંતર મૂહર્તમાં ચકખું જણાવ્યું છે કે માત્રમાં છની ઉત્પત્તિ થાય છે. જ્યારે આટલા બધા સાધુઓ માગુ કરે તેટલા સમયમાં તે ઘણાજ જી ઉત્પન્ન થઈ જાય છે! જો એ મતના સાધુએ આ વાત એટી છે એમ કહેતા હોય તે તેમણે જરૂર કે પત્રમાં અથવા પુસ્તકરૂપે આ વાતનું સત્યાસત્ય જાહેર જનતાને જણાવવું જોઈએ. જે તેઓ સત્ય વસ્તુ પ્રકાશમાં લાવે તે તેથી તેમના માટે તેમાં રખાતે પેટે જમ દૂર થાય. શું સત્ય વસ્તુ પ્રગટ કરવામાં વિલંબ હેય ખરે? જરૂર એ મતવાળા પિતાનું સત્યાસત્ય બહાર પાડશે એવી જૈન સમાજ આશા રાખે છે તે અંગે તે નજ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ પ્રશ્નમાલા પ્રિયપાઠક ગણ! આપણે આ પુસ્તકની પૂર્ણાહુતિ કરીએ તે પહેલાં સમસ્ત તેરાપંથીઓને તેમનું સત્યસ્વરૂપ રજુ કરવા તક આપીએ તે તેને તું અયોગ્ય તે નજ ગણે. અહીં એમની માન્યતા કે જે આપણાથી એટલે કે જેનાથી ભિન્ન સ્વરૂપ વાળી જણાય છે તે તે સંબંધમાં નીચે લખેલા પ્રશ્ન ઉદ્દભવે છે, જેથી આશા રાખીએ છીએ કે તેઓ પિતાના જે કંઈ શાસે હેય તેના પ્રમાણ સાથે ઉત્તરે જાહેર રીતે કઈ જૈનપત્રમાં અથવા તે પુસ્તકરૂપે પ્રગટ કરી જન સમાજને જણાવશે. આપણે આગળ આ સમાચનામાં જે જે ભિન્નતા વિચારી ગયા છે તેમાં પણ કેટલાક પ્રસંગે શરમ ઉપજાવે તેવા દેખાય છે તે તેને સત્ય સ્વરૂપમાં મુકશે એવી પણ આશા અસ્થાને નથી. આપણે જે જણાવ્યું છે તે તેમના ઉપદેશમાંથી, લખાણમાંથી અને જાહેર જૈન જનતાનું કહેલું સાંભળવામાંથી જણાવ્યું છે. તે પછી એ વસ્તુ જે ખોટી હોય તે જરૂરજ તેરાપંથી ભાઈઓ સાચું પ્રકાશમાં લાવશે તે આપણે તેમજ જગતની દરેક ધર્મ જનતાને કામ દૂર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ વળી એટલુ પણ ખરૂં કે તેરાપંથી સમાજ બહુ જુને તે નથી. તેમજ શ્વેતાંબર જૈન કરતાં વધારે મોટાપણુ નથી. છતાં જો એમાં આચાર્યો અને પંડિતે હાય તો જરૂરજ એમણે શાસ્ત્રા કરવા તેમનાથી ભિન્ન મતવાળા આચાર્યાને તેમજ પંડિતાને પડકાર કરવા જોઈએ. જનતા તે એમજ માને છે કે તેરાપથી મતની માન્યતા જગતના મનુષ્ય ધર્મથી ઉલટી છે છતાં કદાચ એમને ચાગ્ય છે એવુ સાખીત કરવાની આકાંક્ષા હાય ત તે ઈચ્છવા જોગ છે. આ સાથે હું શ્વેતાંબર પક્ષી આચાર્યને અને પડિતાને પણ પ્રાર્થના કરૂ છું કે તેમણે પણ તે સાચા છે અને તેરાપથી ખાટા છે એ સાખીત કરવું હાય તા શાસામાં ઉતરવું જ જોઈએ. જે પક્ષને વધુમતિથી પેાતાની ભૂલ જણાય તેણે પેાતાની ભૂલ સુધારી સાચા માર્ગમાં વળી આત્મકલ્યાણ સાધ ુ જોઈ એ. પ્રથમ ફરજ કાની ? વાંચક ! જરૂર તું વિચારશે કે શાસ્ત્ર કરવા પ્રથમ કેણે અહાર પડવુ? પણ એ ખાખતમાં તુ બુદ્ધિશાળી છે એટલે એકજ ઈશારે સમજી શકશે. ધારા કે જગતના વિદ્વાન શાસ્ત્રીઓ કહે છે છે કે પૃથ્વી ફરે છે અને સૂર્યાં સ્થિર છે. છતાં કેટલાક ધર્મ શાસ્ત્ર કહે છે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ક્રૂરે છે. આમાં સાચુ કાણુ ? જો આમાંથી સાચુ જાણવુ હાય તે જરૂરજ કોઇ વિદ્વાન પરિષદ ભરી નિર્ણય કરવા જોઈએ, આવી પરિષદો ઘણી ભરાયલી પણ છે, જે પ્રમાણ આપી સાબીત કરી રહ્યા છે તેને જગત માની રહ્યું છે, તેજ પ્રમાણે જેને તે ખર! છે એમ સાબીત કરવુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ હેય તો તેનું કારણ પિતેજ શોધી આપવું જોઈએ. તેણે પોતે જ પિતાની નવી શેધ સાબીત કરવી જોઈએ. કેઈ ફાર્મસી નવી દવા બનાવે તે તેની સાબીતી માટે તેને પોતેજ સારા સારા ડોકટરે પાસે એનેલાઈઝ કરાવે અને પછી જ તે સારી છે, તત્વ વાળી છે એમ જાહેર કરે છે. આજ પ્રમાણે આગળથી ધર્મ ચાલતું આવ્યું છે તેમાં આ ગણ્યા ગાંઠયા નવા મતવાળા થયા તે તેમણે જુના, પ્રાચીન કયા પુસ્તકના આધારે પિતાની માન્યતા ફેરવી અને નવી સ્થાપી તે તેમણે જણાવવું જોઈએ. જેવી રીતે ન ડોકટર અને ન ગણિતશાસ્ત્રી પોતે ખરે છે તે પિતજ સાબીત કરવા બહાર પડે છે તેજ પ્રમાણે તેરાપંથીઓ પિતે નવા છે. પિતે અસલમાંથી નકલ કરી છે તે જાતેજ શાસ્ત્રાર્થ કરવા અને સાબીત કરવા જાહેર કરવું જોઈએ. જૈન સમાજ એટલું જ ઈચ્છે છે કે શાસ્ત્રાર્થમાં જે હારે તે પિતાની માન્યતા છેડી દે. અને વધુમતને અનુસરે. જરૂરજ તેરાપંથી ભાઈઓ શાસ્ત્રાર્થને પ્રસંગ લાવશે અને સાચે માર્ગ ગ્રહણ કરશે એવી આશા છે. આથી જગતને ભ્રમ દૂર થશે અને જૈનધર્મની મહત્તા વધશે. પ્ર-તેરાપંથીઓને) (૧) ઐતિહાસિક અથવા તે પ્રાચીન હસ્તલિખીત પુસ્તક દ્વારા તમે તમારે મત જુને છે એમ સાબીત કરવા તૈયાર છે? તૈયાર હે તે પુસ્તકના નામ, કર્તા, સંવત વિગેરે પ્રમાણ આપવા કૃપા કરશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૨) શ્રી મહાવીર પ્રભુ “ભુલ્યા” એવું તમે કહે છે તે તે કયા ગ્રંથમાં લખેલું છે. તેનું ઉપર મુજબ પ્રમાણ જણાવશે? (૩) એક વર્ષમાં બે વખત પટેલ્સવ કરવાં એ કયા સૂત્રમાં જણાવેલું છે? (૪) તમારા પૂજ્યના પાટપાટલા સાદેવીએ પાથરે છે એવું કયા સૂત્રને આધારે કરે છે? (૫) તમારા પૂજ્ય વિહારમાં સાધ્વીઓને સાથે રાખે છે. એ કયા સૂત્રના આધારથી? (૬) તમારા સાધુ ગૃહસ્થને સાણંદ (પચકખાણું) આપે છે કે હમારા (તેરાપંથી) સાધુ સિવાય કોઈને દાન ન દેવું. આ કયા સૂત્રના આધારે ? (૭) દુઃખી જીવને દુઃખમાંથી બચાવ નહિ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? | (૮) જીવને મારવામાં એક પાપ અને છેડાવવામાં અઢાર પાપ લાગે છે એ ક્યા સૂત્રના આધારે ? (૯) રાત્રીના કપડાની સાથ્વીઓ પાસે પડિલેહણ કરાવવી તે શા આધારે ? (૧૦) સાધ્વીઓ સાથે પડદામાં આહાર કરવો એ કયા સૂત્રના આધારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ (૧૧) તમારા સાધુ સ્ત્રીઓને રાત્રે પણ ઉપદેશ આપે છે એ કયા સૂત્રના આધારે (૧૨) લોચ કર્યા પછી મૂત્રથી માથું દેવું તે કયા શાસ્ત્ર પ્રમાણે? ' (૧૩) તમારા સંપ્રદાયના સાધુઓ રાત્રે ઉપદેશ આપે છે જેમાં સ્ત્રીઓ પણ હોય છે. તે તેનું પરિણામ શું આવે? શું આ રીતિ શાસ્ત્ર પ્રમાણે છે? (૧૪) સરદાર શહેરના રહીશ શ્રીચંદજી ગયાના ઘેરથી એક સામટી સેંકડે જલેબી વહેરવી તે કયા શાસ્ત્ર પ્રમાણે (૧૫) તમારા સાધુ સાધ્વીઓ ભિખુજીના “ગુરૂ તરીકે કેને માને છે? (૧૬) જે તમે મૂર્તિને ન માને તે પછી સ્વર્ગ નર્કના ચિત્રે તમારા સાધુઓ રાખે છે તે શું કહેવાય? (૧૭) જે તમે મંદિરને નથી માનતા તે પછી કાલુરામજી વગેરેના ચેતર બનાવી માનતા માને છે તે કયા શાસ્ત્ર પ્રમાણે? (જયપુરમાં શેઠ ગુલાબચંદજી લુણુયાના બાગમાં પૂજ્ય જિંતમલજીની છત્રી છે.) (૧૮) તમે તિર્થકરોની માળા ન જપતાં ફકત “ભિ-ભા -રા-જિ-મ-મા-ડાકાતુની માળા ભજે છે તે કયા સૂત્રના આધારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૭ (૧૯) તમારા સાધુ મૂર્તિપૂજા અને દર્શન કરવાને માટે ના કહે છે અને તે માટે સેાગઢ (પચકખાણુ) આપે છે તે કયા સૂત્રના આધારે ? (૨૦) મહાજન સિવાય કેાઈને દિક્ષા ન આપવી એ કયા સૂત્રના આધારે ? (૨૧) ઓશવાલ જૈન સિવાય બીજા કોઇપણ જ્ઞાતિના જૈનને પૂજ્ય ન બનાવવા એ કયા સૂત્રમાં લખ્યું છે? (૨૨) તમારા માનેલા ભિખુજી પાંચમા દેવલાકમાં બ્રહ્મ” નામના ઇન્દ્ર થયા તે કયા સૂત્રમાં લખ્યું છે? (૨૩) શ્રીમધરસ્વામિ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે એવું તમે માના છે! તે તમારા કયા ૩૨ સૂત્રમાં છે? (૨૪) તમે પસંદ કરેલા અત્રીશ સૂત્રેા માનવા અને ખીજા ન માનવાએ કયા સૂત્રના આધારથી કહેા છે ? (૨૫) સાધુના ઘા, દંડ, મુહપત્તિ વિગેરેની લંબાઇ કેટલી હોવી જોઈએ ? તમે લગભગ બે અઢી હાથ લાંખે આઘે રાખા છે. તે કયા સૂત્રમાં જણાવ્યું છે ? (૨૬) તમારા સાધુસાધ્વી ગૃહપત્તિ આઠ આંગળ લાંબી અને ત્રણ આંગળ પહેાળી બાંધે છેતે કયાસૂત્રના આધારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ (૨૭) કસાઇ દ્વાય તે પણ આગમાં બળતા જીવને બચાવે છે તેા તેને બચાવવા તમે ના કહા છે તે કયા સૂત્રના આધારથી ? (૨૮) તમારા મતના સ્થાપકે શાસ્ત્રાના બધાથી અવળાજ અર્થ કર્યાં છે! તેમણે કયા ગુરૂની આજ્ઞા માની હતી? કાની પાસે ભણ્યા હતા ? કયી ભાષાનુ` કેટલું જ્ઞાન હતું? તેમણે સંસ્કૃતમાં કોઈ ગ્રંથ બનાવ્યા છે ખરા ? શુ કાઈ ગ્રંથનું ભાષાંતર કર્યું છે ખરૂ ? આ પ્રશ્નોના જવાબ જરૂરજ જૈન સમાજને મળશે . એવી. આશા છે. હવેના પ્રકરણમાં પ્રિયવાંચકને એ બેલ કહી આ લખાણ સમાપ્ત કરવા ઇચ્છુ છું. પ્રભુ સૈાને સન્માર્ગે દ્વારે ! એજ પ્રાર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અનુકુળતા હશે તે વધુ જણાવીશ. છતાં જે તમારી જિજ્ઞાસા થાય તે “તેરાપંથી નાટક” “તેરાપંથી હિતશિક્ષા વિગેરે વાંચી સંતોષ માનજે. મારી અભ્યર્થના. હે તેરાપંથી બધુઓ! તમે જરૂર આમાંથી તમારી ભૂલ હોય તે સુધારવા પ્રયત્ન કરશે અને જે જે પેટી માન્યતા છે તે દૂર કરી સાચા માર્ગનું અવલંબન લેશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. પ્રિય પાઠક ! તને વિચારસાગરમાં છેડી તારી બુદ્ધિ પર આ વાંચનના સારને છું. તું તારી બુદ્ધિના બળથી સાચા માર્ગને અનુસરજે અને તેમાં તેને જરૂર પરમાત્મા સહાય કરશેજ આમાં જે કંઈ લખ્યું છે તે મેં મારી બુદ્ધિથી ઉપજાવી કાઢયું નથી પરંતુ કેટલાક વિદ્વાનેની પાસેથી જાણીને તેમજ કેટલાક ગ્રંથો જોઈને જ તેમાંથી આ ટુંક સમાલોચના બહાર પાડી છે. સમય હશે તે બીજી આવૃતિમાં કંઈક વિસ્તાર સહિત જણાવવા પ્રયત્ન કરીશ. મારાથી જે કંઈ પણ ઉસૂત્ર લખાયું હોય અથવા કેઈને ઉદેશીને કંઈ અગ્ય કહેવાયું હોય તે હું સંઘ સમક્ષ મન, વચન અને કાયાથી મિથ્યા દુષ્કૃતમ્ આપું છું. પરમાત્મા સેને સદબુદ્ધિ આપે ! એજ અભ્યર્થના સુમમ મરંતુ » શનિ! શાન્તિ: શાન્તિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મુ પ્રિય વાંચકને. તુ પ્રિય વાંચક ! આ આખા વાંચનમાં તે ધ્યાન તેા આપ્યું જ હશે. તુ જૈન હાય કે અજૈન તેની દરકાર નથી પણ એમાં તેરાપથી સમાજ જે જાતની માન્યતા ધરાવે છે તે તને કોઈપણ મનુષ્ય ધર્મોમાં માલમ પડશે ખરી ? જો જૈન ડાય તે જરૂર તને થશેજ કે આમતવાળા સાધી બધુ તરાકે ઓળખાવાને લાયક નથી. જો તેને સાધી ગણીશું તે જરૂર એમાં આખા જૈન સમાજને શેષવું પડશે. જગતમાં હલકા સ્થાનમાં ગણાવુ પડશે. માટે આ વાંચનમાં આવેલા પ્રસંગાથી જરૂર તને ખાત્રી થઈ ગઈ હશે કે આ મતવાળામાં ખાહ્યા ડાળ સિવાય કશુ જણાતુ નથી. માણુસ થઇને તેના હૃદયમાં દૈયા ન હેાય એ કેમ સંભવી શકે? જો કાઈ માસ છતી શક્તિએ મરતાને ન મચાવે તે તેને માણસ કેવી રીતે કહી શકાય ? હવે વધારે ન લખતાં હું તને એજ પ્રાર્થના કરીશ કે, તુ સાચા માર્ગને અનુસરજે અને જગતના માનવીઆમાં તારૂ મનુષ્ય તરીકેનું અને તેમાં વળી જૈન તરીકેનું ગૈારવવતુ સ્થાન ટકાવી રાખવા તારાથી બનતા અધાજ પ્રયત્ન કરજે. આ સિવાય એ મતવાળાની ઘણી પેાલા છે છતાં અહીં આટલેથીજ સતષ માનું છું. ભવિષ્યમાં બીજા પ્રસ ંગોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ થી ચશોટ alcPhilo .વજયજી Rhe Pર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com