SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ (૨૭) કસાઇ દ્વાય તે પણ આગમાં બળતા જીવને બચાવે છે તેા તેને બચાવવા તમે ના કહા છે તે કયા સૂત્રના આધારથી ? (૨૮) તમારા મતના સ્થાપકે શાસ્ત્રાના બધાથી અવળાજ અર્થ કર્યાં છે! તેમણે કયા ગુરૂની આજ્ઞા માની હતી? કાની પાસે ભણ્યા હતા ? કયી ભાષાનુ` કેટલું જ્ઞાન હતું? તેમણે સંસ્કૃતમાં કોઈ ગ્રંથ બનાવ્યા છે ખરા ? શુ કાઈ ગ્રંથનું ભાષાંતર કર્યું છે ખરૂ ? આ પ્રશ્નોના જવાબ જરૂરજ જૈન સમાજને મળશે . એવી. આશા છે. હવેના પ્રકરણમાં પ્રિયવાંચકને એ બેલ કહી આ લખાણ સમાપ્ત કરવા ઇચ્છુ છું. પ્રભુ સૈાને સન્માર્ગે દ્વારે ! એજ પ્રાર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035287
Book TitleTerapanthi Mat Samalochna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1937
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy