________________
(૨) શ્રી મહાવીર પ્રભુ “ભુલ્યા” એવું તમે કહે છે તે તે કયા ગ્રંથમાં લખેલું છે. તેનું ઉપર મુજબ પ્રમાણ જણાવશે?
(૩) એક વર્ષમાં બે વખત પટેલ્સવ કરવાં એ કયા સૂત્રમાં જણાવેલું છે?
(૪) તમારા પૂજ્યના પાટપાટલા સાદેવીએ પાથરે છે એવું કયા સૂત્રને આધારે કરે છે?
(૫) તમારા પૂજ્ય વિહારમાં સાધ્વીઓને સાથે રાખે છે. એ કયા સૂત્રના આધારથી?
(૬) તમારા સાધુ ગૃહસ્થને સાણંદ (પચકખાણું) આપે છે કે હમારા (તેરાપંથી) સાધુ સિવાય કોઈને દાન ન દેવું. આ કયા સૂત્રના આધારે ?
(૭) દુઃખી જીવને દુઃખમાંથી બચાવ નહિ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? | (૮) જીવને મારવામાં એક પાપ અને છેડાવવામાં અઢાર પાપ લાગે છે એ ક્યા સૂત્રના આધારે ?
(૯) રાત્રીના કપડાની સાથ્વીઓ પાસે પડિલેહણ કરાવવી તે શા આધારે ?
(૧૦) સાધ્વીઓ સાથે પડદામાં આહાર કરવો એ કયા સૂત્રના આધારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com