SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ તેરાપંથી ધર્માંમાં, નહિં દયા નહિં દાન, મહાવીરને ચૂકીયા” કહે, તે ઉંધા પ'થી જાણુ; આપ નરકને જાય, ખીજાને સાથે લે જાવે, ચુકીયા માને તેને, જેના ઉપદેશ સુણાવે; પાપી તેહને માનીએ, જેણે દીધું દાન, જે માને એ ૫થને, તે મેક્ષ વેગળા જાણુ. 3 ઘણાજ અસાસની વાત એ છે કે જયારે જગતના દરેક મનુષ્ય જીવને ખચાવવામાંજ જીવન સાફલ્યતા માને છે ત્યારે આ પંથી સમાજ બચાવનારને પાપી માને છે. વળી જેની ઉપા'સના કરે છે અને જેના વચનને રાત દિવસ માનવાને હકક “ધરાવે તેનેજ “ચુકીયા” ભુલ્યા,” કહે છે. તેમજ જગતમાં દરેક દેશેામાં સ્ત્રીઓના “ માસિક ધર્મ ” (રજસ્વલા સમય)ને માનવામાં આવે છે અને તે વખતે કાઈ પણ શુભ કાર્ય થતું નથી આ “ માસિક ધર્મ ” જગતના ઘણા ધર્મો માને છે તે સબંધીના લેખ સમયધર્મ તા. ૨૩-૨-૩૬ ગુજરાતી પત્ર તેમજ ૧૯૯૩ના માહ મહિનાના જૈન ધર્મ પ્રકાશમાં જે લેખ છે તે સારાંશ:ઈ. સ. કર્યું છે કે એ નામનુ ઝેર પૈદા વાંચવાની વાંચક વર્ગને ખાસ ૧૮૨૦માં કે. બી. શીકે એ ધવાળી સ્ત્રીઓની ચામડીમાં સીનેટેક્ષીન' ભલામણુ છે. અનુભવથી સિદ્ધ થાય છે. (૧) આફ્રીકા—કાનગોની સ્ત્રીએ “ રકત-સ્થાન "નામના ઝુંપડામાં રહે છે. ઘણી ત્રણ ખુણાવાળા સ્કાર્ફ છાતી ઉપર ખાંધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035287
Book TitleTerapanthi Mat Samalochna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1937
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy