SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વીરા વિજ્યતેતરામ્ ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिन : નામનું મોક્ષનું જૈવ, અન્નારાય નમોનમ | QU તેરાપંથી મત સમાલાચના અર્થાત વીર શાસનમાં ચલાવેલી પેાલ -(0) પ્રકરણ ૧ ૩ પંચમ આરાનું ભવિષ્ય ભારતવષ એ એક પુરાણા દેશ છે. એમાં પ્રવર્તતા દરેક ધર્મો ત્યાગના માર્ગને વધારે મહત્વ આપતા હતા, અને આપે છે. આ દેશના ધર્મોમાં મુખ્ય દ્રુ અહિંસાનુ' રાખવામાં આવેલુ છે. જીવદયા, પરાપકાર અને દેહકષ્ટ એ હિંદના ધર્મોમાં ખાસ જોવામાં આવે છે. જો સાથી વધારે ત્યાગ અને અહિંસા ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હાય તે। તે ખાસ કરીને જૈન પ્રેમમાં જ છે. ભારતવર્ષમાં અગાઉના વખતમાં જૈન ધમ શ્રેષ્ઠ સ્થાન ભાગવતા હતા, એનુ જોર દરેક રાજ્યમાં હતુ. અને ખાસ વિશિષ્ટતા તા એ છે કે એ ધર્માંના સ્થાપક, મુખ્ય ઉપદેશક રાજપુતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035287
Book TitleTerapanthi Mat Samalochna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1937
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy